SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ વિવેચન ઔદયિક-૧૩, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુસંકવેદ, પહેલી ૩ વેશ્યા. ૮. ચઉરીન્દ્રિયને વિષે – ક્ષયોપશમ-૯, ઔદયિક-૧૩, પારિણામિક૩ = ૨૫ ભાવ હોય છે. ક્ષયોપશમ-૯, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, ચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક-૧૩, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૩ લેશ્યા. ૯. પંચેન્દ્રિયને વિષે – ઉપશમ-૨, ક્ષાયિક-૯, ક્ષયોપશમ-૧૮, ઔદયિક-૨૧, પારિણામિક-૩, = પ૩ ભાવ હોય છે. ૧૦. પૃથ્વીકાયને વિષે – ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૪, પારિણામિક૩, = ૨૫ ભાવ હોય છે. ક્ષયોપશમ-૮, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ. દયિક-૧૪, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૪ લેગ્યા. ૧૧. અપકાયને વિષે - ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૪, પારિણામિક૩, = ૨૫ ભાવ હોય છે. ક્ષયોપશમ-૮, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક-૧૪. તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૪ લેડ્યા. ૧૨. તેઉકાયને વિષે- ક્ષયપસમ-૮, ઔદયિક-૧૩, પરિણામિક૩ = ૨૪ ભાવ હોય છે. લયોપશમ-૮, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચલુદર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક-૧૩. તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૩ વેશ્યા ૧૩. વાઉકાયને વિષે – ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૩, પારિણામિક
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy