SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧3૪ કર્મગ્રંથ - ૪ ૩ = ૨૪ ભાવ હોય છે. ક્ષયોપશમ-૮. મતિજ્ઞાન, શ્રુતઅશાન, અચાદર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક-૧૩, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૩ લેશ્યા. ૧૪. વનસ્પતિકાયને વિષે-ક્ષયોપસમ-૮, ઔદયિક-૧૪, પરિણામિક૩, = ૨૫ ભાવ હોય છે. ક્ષયોપસમ-૮. મતિ અશાન, શ્રુતઅશાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક – ૧૪ – તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, ૧ લી ૪ લેગ્યા. ૧૫. ત્રસકાયને વિષે – ઉપશમ - ૨. ક્ષાયિક – ૯, લાયોપશમ - ૬૮ ઔદયિક - ૨૧, પારિણામિક – ૩. = પ૩ હોય છે. ૧૬. મનયોગ, વચનયોગ, કાયયોગને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક - ૯, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૨૧, પારિણામિક – ૩ = પ૩ હોય છે. ૧૭. પુરુષવેદને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૮, પારિણામિક – ૩ = ૪ર ભાવ હોય છે. ઔદયિક - ૧૮ - તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું, મિથ્યાત્વ, પુરુષવેદ, ૬ વેશ્યા, ૪ કષાય. ૧૮. સ્ત્રીવેદને વિષે – ઉપશમ - ૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૧૮, પારિણામિક – ૩ = ૪૨ ભાવ હોય છે. ઔદયિક - ૧૮ તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ત્રીવેદ, ૬ વેશ્યા, ૪ કષાય. ૧૯. નપુંસકવેદને વિષે – ઉપશમ - ૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ – ૧૮, ઔદયિક – ૧૮. પરિણામિક – ૩ = ૪૨ ભાવ હોય છે. ઔદયિક - ૧૮ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, નપુંસકવેદ, ૬ લે ૫, ૪ કષાય.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy