________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૪) પ્ર. ૬૩-દ્રવ્યનું બીજી રીતે શું લક્ષણ છે? ઉ. ૧. ગુખપર્યયવત્ દ્રવ્યના (મો. શાસ્ત્ર અ. ૫, સૂ. ૩૮)
અર્થ- દ્રવ્ય ગુણપર્યાયવાળું છે. ૨–ાપર્યયસમુ વાયો દ્રવ્યમ્ (પંચાધ્યાયી ભા. ૧, ગા. ૭૨)
અર્થ:- ગુણ તથા પર્યાયોનો સમુદાય (સમૂહ) તે દ્રવ્ય. ૩. ગુણમુવાયો દ્રવ્યમ્ (પંચા. ભા-૧, ગા. ૭૩)
અર્થ- ગુણોનો સમુદાય તે દ્રવ્ય. ૪. સમાણપર્યાયો દ્રવ્યમ્ (પંચા. ભા-૧, ગા. ૭૩)
અર્થ- સમગુણ પર્યાયોને (યુગપત્ સંપૂર્ણ ગુણ-પર્યાયોને જ) દ્રવ્ય કહે છે.
સ્પષ્ટાર્થ:- દેશ, દેશાંશ, ગુણ અને ગુણાંશરૂપ સ્વચતુષ્ટયને જ એક સાથે એક શબ્દ દ્વારા દ્રવ્ય કહે છે. ભેદ વિવેક્ષાથી દ્રવ્યનું સ્વરૂપ સમજાવવા માટે સ્વચતુષ્ટયનું નિરૂપણ કર્યું છે, તેને જ અભેદ-વિવક્ષાથી એક શબ્દમાં “દ્રવ્ય ' કહેવામાં આવે છે. એ જ સમગુણપર્યાય” શબ્દનો ખુલાસો છે. (પંચા. ભા-૧, ગા. ૭૪, ગુ. આવૃત્તિ) ૫-“દ્રવ્યત્વયોવ્ દ્રવ્યમ્” અર્થાત્ દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે. એ પણ પ્રમાણ છે. કઈ રીતે? ગુણપર્યાયોને દ્રવ્યો વગર દ્રવ્ય ન
*દેશ-દ્રવ્ય; દેશાંશ-ક્ષેત્ર; ગુણ-ભાવ; ગુણાંશ પર્યાયકાળ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com