________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૯). અર્થ- ઉપાધિ સહિત (ગુણ-ગુણીનો અભેદરૂપ) વિષય કરે તે અશુદ્ધ નિશ્ચયનય છે; જેમકે-જીવ મતિજ્ઞાનાદિ સ્વરૂપ છે.
વ્યવહારનય ६. व्यवहारो। द्विविधः सद्भूतव्यवहारोऽसद्भूतव्यવહારશ્રી અર્થ:- વ્યવહારનય બે પ્રકારે છે- ૧. સદ્દભૂતવ્યવહારનય. ૨. અસભૂતવ્યવહારનય. ७. तत्रैकवस्तुविषय: सद्भूतव्यवहार: भिन्नवस्तुविषमोंऽसद्भूत व्यवहारः। तत्र सदभूतव्यवहारो द्विविध: उपचरितानुपचरितमेदात्। અર્થ:- એક વસ્તુને (વૃક્ષ અને ડાળીની માફક ભેદરૂપ) વિષય કરે તે સદ્દભૂત વ્યવહારનય છે. ભિન્ન-ભિન્ન વસ્તુઓને (અભેદરૂપ-એકરૂપ) ગ્રહણ કરે તે અસદભૂત વ્યવહારનય છે.
તેમાં, સદ્ભૂતવ્યવહારનયના બે ભેદ છે- ૧. ઉપચરિત, અને ૨. અનુપચરિત. ८. तत्र सोपाधिगुणगुणिनोर्भेदविषयः उपचरितसद्भुतव्यवहारो, यथा जीवस्य मतिज्ञानादयो गुणः। અર્થ- જે નય ઉપાધિ સહિત ગુણ-ગુણીના ભેદને વિષય કરે તે ઉપચરિતસભૂતવ્યવહારનય છે, જેમકે- જીવના મતિજ્ઞાનાદિગુણો કહેવા.
१०. निरुपाधिगुणगुणिनोर्भेदेविषयोऽनुपचरितसद्भूतव्यदहारो यथा जीवस्य केवलज्ञानादयो गुणाः।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com