________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૯) ઉત્તરોત્તર હેતુ-પરંપરાની કલ્પના કરવાથી અનવસ્થા-દોષ પ્રાપ્ત થશે.......”
(પ્ર. ફલચંદજી સંપાદિત પંચાધ્યાયી ભા ૧,
ગા. ૪૦૦-૪૦૪ નો વિશેષ અર્થ.) ૩. “..સર્વ કાર્ય એકાન્તથી બાહ્ય અર્થની અપેક્ષા કરીને જ | ઉત્પન્ન થતાં નથી; અન્યથા ચાવલ ધાન્યના બીજથી જવના અંકુરની ઉત્પત્તિનો પ્રસંગ પ્રાપ્ત થશે, પરંતુ ત્રણે કાળમાં કોઈ ક્ષેત્રમાં તે પ્રકારનું દ્રવ્ય નથી કે જેના બળે ચાવલ ધાન્યના બીજને જવના અંકુરપણે ઉત્પન્ન કરવાની શક્તિ હોઈ શકે. જો એવું થવા લાગશે તો અનવસ્થા દોષ પ્રાપ્ત થશે, માટે કોઈ પણ સ્થળે (સર્વત્ર) અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે એવો નિશ્ચય કરવો જોઈએ.”
(ાઓ, ધવલ પુસ્તક ૬, પાનું ૧૬૪) પ્ર. ૪૦ર-વસ્તુનું પ્રત્યેક પરિણમન પોતાની યોગ્યતાનુસાર જ
હોય છે, આ વાત બરોબર છે? ઉ. ૧. હ; વાસ્તવમાં કોઈ પણ કાર્ય થવામાં કે બગડવામાં તેની યોગ્યતા જ સાક્ષાત્ સાધક થાય છે.
“નન્વયં વાઘનિમિત્તક્ષેપ: પ્રાપ્નોતીત્યત્રીદા અન્ય: પુન– गुरुविपक्षादिः प्रकृतार्थसमुत्पादभ्रंशयोर्निमित्तमात्रं स्यात्तत्र योग्यतामेव साक्षात् साधकत्वात्।"
અર્થ- અહીં એવી શંકા થાય છે કે એ રીતે તો બાહ્ય નિમિત્તોનું નિરાકરણ જ થઈ જશે. તેનો જવાબ એ છે કે અન્ય જે ગુરુ, શત્રુ વગેરે છે તે પ્રકૃતિ કાર્યના ઉત્પાદનમાં કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com