Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 26
________________ ૨૫ હેવાથી તથા તે અધૂરી પણ ફેંકાફેકપૂર્વકનો હેવાથી તે વાતને ઉપેક્ષણીય ગણવામાં આવે છે. (૨૬) પેજ ૧૫ ઉપરના “સં. ૨૦૦૪ની ઘટના શીર્ષક તળેના લખાણથી પેજ ૧છના બીજ પિરામાંની “અનંતર ચોથે એવો પાઠ નથી મળતો તેથી સંલગ્ન અર્થ ક્યાંથી લે ?” ત્યાંસુધીનું ને તે આચાર્યભગવંતના નામે લખેલું લખાણ, તે તે આચાર્ય ભગવંતોએ પિતાનું મંતવ્ય તથા પ્રકારનું છે, એમ કોઈને કહ્યું નહિ હોવા છતાં કલ્પિત ઊભું કરેલ છે. નિશીથ ચૂર્ણિમાંના “ અ પ રજી” પાકને અર્થ “અનંતરચે થે” એમ જણાવનાર પાઠ તમને મળતો નથી, તેથી તમે “સંલગ્ન” અર્થ લઈ શકતા નથી, તે તે “ગળાવાપ૦ પાઠને અર્થ “પૂર્વની એથે એમ જણાવનારે પાઠ કયાં છે ? તમને ક્યાંથી મળે? કે-જેથી તમે “બાપ૦ પાઠને સર્વ આચાર્યોએ સર્વસંમતતયા અદ્યાપિ પર્યત કહે અને આચરેલ “અનંતરથે અર્થ છોડીને પૂર્વની ચોથે અર્થ કરવા માંડ્યો છે ? જે પૂર્વોચાચરિત અર્થોને માનવા નથી એમ આગ્રહ ન હોય અને પિતાના તરફથી ઊભા કરવામાં આવતા કલ્પિત અર્થને જ સાચા અર્થ તરીકે લેખાવ્યા કરવાની મનસ્વી ધૂન ન હોય તે હવે તે પાપ થી પઠને અર્થ તમે સં. ૧૯૯૨થી “પૂર્વની એથે કરવા માંડ્યા છે, તે અર્થ તમે જ સર્વમાન્ય એવા કોઈપણ જેનશાસ્ત્રમાંથી બતાવે છે કેઈ સ્થળે ? અને અનંતર ચઉત્થીએ અર્થ તો અનેક આચાર્યભગવતે આદિએ કરેલે મોજુદ છે કે?. તમારા પહેલાં માર્ગસ્થ કઈ આચાર્યો તે પાકને પૂર્વની થે” એમ અર્થ કર્યો છે? (૨૭) પેજ ૧૭ ઉપર શ્રી કલ્પરિણુવલીમાં સુષ વૃતાદિસદા ચમી, વીર વાછતારમાં ત્રણ પાઠ, મૂળપાઠમાં જણાવેલા હેતુપાઠેને તોડીને અને “મુઝ” શબ્દ પિતાના ઘરને જોડીને તે શાસ્ત્રકારના નામે રજૂ કરવામાં આવે છે કે? શ્રી કલ્પરિણાલીમાં તે મૂળ પાઠ, ત્યિક તનાતન તનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72