________________
૫૫
(૫૩) પેજ ૨૩ ઉપરના પરિશિષ્ટ [૫] માં પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના નામે રજૂ કરેલ લખાણનું સ્થલ તે જણાવ્યું જ નથી.
(૫૪) પરિશિષ્ટ [૬] માં “તિદિવા” મૂળ ગાથા જ આપવાનું કારણ અને તે ગાથાની ટીકાને અર્થ જણાવવાને બદલે ટીકાને ભાંગ્યાતૂટ્યો તેમજ અધૂરે ભાવાર્થ જણાવવાનું કારણ ટીકામાં તેમને સત્તાધિકારી તિજો' પાઠ જોઈતો હતો તે ન મળ્યો અને ઈષ્ટ નથી એ તાત્ર પ્રારા તિથિ:' પાઠ જોવા મળે, તે છે. અહિં તેમનું “ શાં શિયમીપ' સૂકાઈ જવા પામ્યું છે. ભાવાર્થમાં પણ તિથિ ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિ જ ગ્રહણ કરવી” એમ જણાવ્યું છે તે પણ યથાર્થ નથી. “તિથિ ક્ષય હેય ત્યારે પૂર્વા જ તિથિ ગ્રહણ કરવી’ એમ અર્થ છે.
(૫૫) પેજ ૨૦ ઉપરના પહેલા પેરાનું લખાણ ચવિંતચર્વણસ્વરૂપ હેવા છતાં ય જૂઠું છે. પૂનમના ક્ષયે ચૌદશને ક્ષય મનાય તેમ શ્રી હિસૃભ૦ ના રવિશીવતુ વાક્ય વગેરેથી તે ક્ષીણ ચૌદશને
ઔદયિક બનાવવા પૂર્વતર તેરશતિથિને પણ (માની શકાશે નહિ, શું? મનાય જ છે, અને વૃદ્ધિ હોય ત્યારે તે બે એકમને હવે બીજે પંથ કાઢે, તે ના કહેવાય નહિ, બાકી સઘળે જ શ્રી દેવસૂરસંધ બીજને જ ઔદયિક માને છે અને શ્રી હીરપ્રશ્નમાં તથા શ્રી સેનપ્રકમાં તેવા સ્પષ્ટ દસ્તક પણ તમે જોઈ શકે છે. બીજી આયિકી મનાણું એટલે તેના પહેલાંની તે અપર્વ તરીકે અોદયકી બની જ જતી હોવાથી અપર્વ તરીકે જ ઔદયિક રહેવા પામે છે. સં. ૧૬૬પમાં ખરતરીય શ્રી ગુણવિનયે લખેલ ઉસૂત્રખંડનના પૃ. ૨૦ ઉપર [બે પૂર્ણિમા તથા બે અમાસ આવે ત્યારે આપણે આરાધનામાં જે પ્રથમ પૂનમે તથા પ્રથમ અમાસે ચૌદશ કરીએ છીએ, તે બદલ] “અનંત ક્ષિા શિરે દિન ?' એમ લખીને તમે પહેલી પૂનમે ચૌદશ કરે છે તેનું કેમ ?' એમ આપણને આપત્તિ પણ આપી જ છે કે ? આથી શ્રી દેવસૂર તપગસંધ પૂનમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com