Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 66
________________ શ ' મિના તદ્દી ના પમાળ સિદ્ધાંત, [ પંચાંગમાં ઉદયમાં નતી પર્વતિય કવચિત્ ઉદ્દયકાલવત્તિની, મધ્યાહ્નકાલવર્તિતી અને અપરાહ્નકાલવિર્તની પણ હોઇ શકે છે, તેવા પ્રસગે બ્રાહ્મણાની માફક કાઈ મધ્યાહ્નકાલાતની તિથિને કે કાઇ અપરાહકાર્તિની તિથિને પ્રમાણિક ગણાવવાની પ્રવૃત્તિમાં પડી ગ્રાસનને ડાળે નહિ એ. માટેતે] ઉત્સગ મા છે, આથી નવા વર્ષોંની જેમ તિથિના ક્ષય વખતે પણ જો તે ઉત્સ` વિધાનને જ વળગી રહેવાને આગ્રહ કરવામાં આવે તે તેવા આગ્રહીને તેવા પ્રસ ંગે ઉદયાત પતિથિ તે પ્રાપ્ત જ થતી નહિ ોવાથી દીપ જીમાનીપ આગામ ગળવસ્થા મિચ્છાવાદળ પલે' એ તો ઉત્સર્ગના ઉત્તરાના સજજડ આધારે ‘શાસ્ત્રની આજ્ઞાને ભંગ, અનવસ્થ દોષ, મિથ્યાત્વ અને ચાથમાં પાંચમ માનવામાં ઉદયવાળી પંચમીને નહિ માનવારૂપ વિરાધના પ્રાપ્ત ચાય છે.' એ વાત પણ ફલિત કરી આપે છે. · 6 ક્ષયે પૂર્વી તિથિ હ્રાર્જ' એ પ્રધેાષ અપવાદ તરીકેનુ વિધિસત્ર હાવાથી તે સૂત્ર, પોંચાંગમાં પતિથિનો ક્ષય હૈાય ત્યારે આરાધના માટે તે ક્ષીણ પતિથિને પૂર્વની અપતિથિનાં સ્થાને તેની સંજ્ઞા આપવાપૂર્ણાંક ઉદયતિથિ બનાવવાને વિધિ કરીને નિવર્તે છે. આથી તે અપવાદત્રના આધારે શ્રી સલ સધ, ટીપણામાંના પુર્વક્ષયે આરાધનાનાં પંચાંગમાં પૂર્વની તિથિને ક્ષય કરીને તે ક્ષીણુ પતિથિને ઉદયાત બનાવે છે તે યથાર્થ છે. અને નવા વ, તે થૈ પૂર્ણ' અપવાદ તા અમે પણ માનીએ છીએ' એમ ક્થા કરતા હોવા છતાં લૌકિક પંચાંગમાંના પક્ષયે તે સૂત્રથી તે ક્ષીણપર્વને ઉદ્દયાત બનાવવારૂપ જે સંસ્કાર આપવાના વિધિ કરવાના છે, તે વિધિને તેમાં હરંગીજ આદરતા નહિ હાવાથી એટલે કે—લૌકિકટીપણામાં પતિથિના આવેલ ક્ષયને પેાતાના આરાધનાના પંચાંગમાં પણ યથાવત્ છાપીને તે ક્ષીણુ પર્વની આરાધનાથી પાતે દ્યૂત થઇ આશ્રિતને પણ ચૂત કરવા ઢાવાથી સાથે પૂર્ણ તે તા અમે પણ માનીએ છીએ' એમ ખાટુ જ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72