Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 67
________________ મેલે છે કે ? જો માને છે તો તે સૂત્રથી કયું કાર્ય કરી બતાવે છે ? તે તેા બતાવી શકતા નથી, અને મહિનાની શાસ્ત્રસિદ્ધ ભારપૂર્વીને અગીઆર પર્વો બનાવી દે છે, એ તે પ્રત્યક્ષ છે. માટે તેએ ઉન્માર્ગે ચઢી ગએલ છે, એ વગેરે વિસ્તારથી સિદ્ધ કરી આપ્યુ છે 6 યે પૂર્ણતા પ્રધાષ પંચાંગમાંના ૫ ક્ષયે પૂર્વતિથિનો ક્ષય કખ્યાનું કહેતા જ નથી' એવું શાસ્ત્ર અને પરંપરાથી સદંતર વપરીત કથન, આપણા આ નવા વ સ ૧૯૯૨ના શ્રાવણ માસથ્ય જ કહેવા અને પ્રચારવા લાગેલ છે! તે પહેલાં તેમના વડદાદાગુરુ પૂ આત્મારામજી મ॰ આદિ બધા જ પૂર્વજો અને પે।તે પણ એ ક્ષય પૂર્વા તે ' ‘પતિથિનાં ક્ષેત્રે પૂતિથિનો ક્ષય કરવા' એમજ અર્થ કરીન ચાલ્યા છે અને પોતાના આરાધનાનાં પંચાંગમાં પણ તે પ્રમાણે છાપીને પણ પ્રવસ્ત્ય છે વાસ્તવિક સ્થિતિ એજ હાવાથી તે વર્ગો જે તે પ્રદ્યાન, પૂર્વની તિથિને ક્ષય કરવાનું કહેતા જ નથી' એમ ખેલવા લાગેલ છે, તે તેમના બાપદાદાની તથા સ. ૧૯૯૨ સુધીની પેાતાની પણ ચણાથી વિરુદ્ધનુ એવુ રાધપૂર્વક જા'' ખેલી રહેલ છે અને માપના ભય તથને તેવું ખ઼ુદું... પ્રયારી રહ્યો છે. આ વસ્તુ તેમના સ. ૧૯૯૦ના જૈનપ્રવચન વર્ષ ૬, અંક ૧૨-૧૩-૧૪ના પેજ ૧૭૭ ઉમરના એકજ દિવસે ત્રણ તિથિને ભોગ આવતા હોય તે વચલી તિથિ ક્ષર્યાથિ કહેવાય છે. તે તિથિ જે આરાધ્ય પર્વાટિની હાય તો પૂર્વની તિથિની જગ્યાએ તેનેજ કાયમ કરાય છે. ” એ વચનેથી તથા શ્રી તત્ત્વતરંગિણીના આધાર તે સ ંવત્સરીની ચાથના ક્ષયે ત્રીજના ક્ષય કરવાના છે." એ વચનેથી પણ સિદ્ધ કરી આપેલ છે તદુપરાંત તેમના દાદ્દાગુરુ આ. શ્રી વિજયાનસૂરિજીના વચનેાથી તથા ૩૦ ૬૫ પૂત્ર શ્રી જૈનધર્મ પ્રચારક સભાએ કરેલી તે રૂપે પૂર્વીના સ્પષ્ટતર અર્થની જાહેરાત વગેરેવર્ડ પણ નક્કી કરી આપેલ છે. " શ્રી તતા નિણીકાર ગૌદશના યે તેરશે ચૌદશ જ કહેવી તેરસ' એમ નામ પણ લેવું નહિ' એમ જણાવવાવડે પૂર્વતિથિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com (

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72