Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી - જૈન ગ્રંથમાળા 0 દાદાસાહેબ, ભાવનગર.
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
થી
5A2A૦૦૪
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
વરતાય નજી. | 24 25 | |||||||||HanumaોનuTHE
नपुरीम डन श्रीआदिनाथाय नमो नमः ॥ શ્રી આનંદ-ચંદ્ર હંસ જૈન રત્નમાલા-રત્ન આઠમું'
જૈન સમાજ સાવધાન
જૈન જાગૃતિ લેખમાળાના મણકા વગેરે શાસ-પરંપરા અને જૈનવથી પણ રહિત છે.
TU TU HIT LI[Ti[L[ TET|TI)
THEIGHINITIHITT IF ITIHITT IIITHS
સંવત્સરી ભા. શુ. ૪+૫ ગુરુવારે છે જ નહિં
શાસ્ત્રીય સંવત્સરી
ભા. શુ. ૪ને બુધવારે
છે.
યરમે
Sો
J
CUTT,TAT|
લે મુનિ હંસસાગર [વઢવાણ સીટી - સંવેગીને ઉપાશ્રય !
DIGITTAT,
TET TET ELS THE
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકઃ
શા. મેાતીચંદ દીપચ
જી. ભાવનગર વાયા તલાળ
મુ.ળીયા [ સૌરાષ્ટ્ર
B
વીર સ’. ૨૪૮૩ – વિ. સં. ૨૦૧૩ શ્રા. વ. ૪ બુધ – પંદરનુ વર મૂલ્ય-અમૂલ્ય,
મુદ્રક – શ્રી અરૂણેાદય પ્રિન્ટીંગ પ્રેસ પ્રા. ડાયાલાલ એન્ડ ફતેચંદની કાં. 3. ખારગેટ-ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
श्रीवर्द्धमानपुरीमंडन श्रीआदिनाथाय नमो नमः ॥ શ્રી આનંદચંદ્ર હંસ જૈન રત્નમાલા રત્ન આઠમું” નવામતના પ્રચારનું સચોટ નિરસન
લે મુનિ હંસસાગર વઢવાણ સીટી. તા. ૧ ૮-૫૭ આ ણે શ્રી દેવસૂર તપગચ્છ સમસ્તસંઘ, આ વાતમાં તે સર્વસંમત છે કે-“આપણા ધર્મપ્રિય સમાજમાં છેલ્લા વીસ વર્ષથી ધમવર્ગને પીડતા કલેશનું મૌલિક મૂળ, સં. ૧૯૯૨ના શ્રાવણમાસે મુંબઈ લાલબાગમાંથી શાસ્ત્ર અને પરંપરાથી સદંતર વિરુદ્ધ નીકળેલ ન નિયિમત છે કે-જે મત, પિતાના ગુરુઆદિનીય સલાહ અને સંમતિ લીધા વિના આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ સ્વેચ્છાએ કાઢેલ છે. તે મતમાં આ. શ્રી વિજલબ્ધિસૂરિજી અને આ શ્રી વિપ્રેમસૂરિજી તે પાછળથી અને શરજોરીના પરિણામે ભળ્યા છે, અને પરવશ ગણાતા ભોળા વયોવૃદ્ધ આ શ્રી સિદ્ધિસૂરિજી મ તે રહી રહીને ૧૯૯૬માં ભળી જવાની સ્થિતિમાં મૂકાએલા છે. એટલે કે-શિવે મત કાવ્યો અને ગુઆદિ વડિલેએ તેને માન્યો! એવો અવળી ગંગા સમો તે વિચિત્ર મત છે.
આ. શ્રી વિજયરામચંદ્રસૂરિના તે મતને શાસનપક્ષે અનેક વખત નિર્મળ કરાવી આપેલ છે, એ જગપ્રસિદ્ધ હકીકત છે, છતાં પોતાના તે નિરાધાર કરેલા મતને ય સાચે લેખાવવા સારૂ તેઓશ્રી “હાયો જુગારી બમણું રમે' એ ઉક્તિ અનુસાર સમાજમાં વારંવાર જૂઠાં સાહિત્યો, બહાર પાડતા જ રહ્યા છે, તે ખેદજનક છે. તેઓ તરફથી તાજેતરમાં પણ પ્રથમ મુંબઈ સમાચાર તા. ૧૩–૧-૧૭ માં કોઈ
ડી. સી. કાપડીયા'ના નામે એક લેખ જાહેર થયેલ છે. તે લેખમાં સંવત્સરી અંગે અનેક અસંબદ્ધ વાતો પ્રગટ કરવામાં આવી છે. તે પછી વળી એ જ લેખનું શીર્ષક પલટીને, તે લખાણને ત્રણગણું વધારીને અને તેના લેખકનું પણ “ડી. સી. શાહ, કીંગ સરકલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
માટુંગા-મુંબઈ' એ તરીકે નામ પલટીને તેમના તા. ૧૬-૬-૫૭ના મહાવીરશાસનપત્રમાં તે લેખને પ્રસિદ્ધ કરેલ છે! એ પછી તે લેખને અહિં(વઢવાણસીટી)ના કેસમાં ટ્રેકટ તરીકે છપાવીને પણ મેકળા હાથે પ્રચારવામાં આવી છે! કહે છે કે આ કાર્ય મુંબઈ-લાલબાગમાં ચાતુર્માસ રહેલા શ્રી મુક્તિવિજયજી કરી રહેલ છે. તે ગમે તે હા, પરંતુ તેઓ તરફથી એ બહુરૂપી લેખમાં પિતાની ભા. શુ. ૪૫ને ગુસ્વારની સંવત્સરીની માન્યતાને છૂપાવીને તિથિ વિનાના કેવળ ગુરુવારની જ સંવત્સરીને સાચી દેખાડવાને દાંભિક પ્રયાસ કરવામાં આવેલ છે, તેમજ પૂ આ. ભ. શ્રી વિજયનેમિસૂરિજી મ. ની હતી તે આચરણું મુજબ સં. ૧૯ ૯ સુધી તે પોતે પણ ચંડાશુ.માંના ભા. યુ. ૫ ના ક્ષય વખતે બીજા પંચાંગની ભા. શુ. ૬ ને જ ક્ષય કર્યો છે તે સત્ય બીનાને ઈરાદાપૂર્વક ઉડાવી દેવામાં આવેલ છે! એ પાપ તેઓશ્રીને કેમ ખટકતું નથી ? અને ઉપરથી ગુરુવારની માન્યતાની અસત્ય આળ તળે પૂ. વયોવૃદ્ધ જ્ઞાનગંભીર આ. ભ. શ્રી વિદયસૂરિજી ઉપર અસત્ય હકીકત સ્વીકારેલ હોવાના અસત્ય
આક્ષેપોની ઝડી વર્ષાવવાનું ગાઢ પાપ શું કામ કર્યું છે કે જે ભવભીર આત્માને શોભનીય નથી. તેઓની આવી અસત્ય પ્રોપેગેન્ડાથી કલ્યાણકારી સમાજે ખૂબ જ ચેતતા રહેવા જેવું છે.
આ વાત એટલેથી જ નથી અટકી, પરંતુ તે પછી પણ તેઓના મહાવીરશાસન પત્રના અર્ધસ્વામી ગણાતા આ. શ્રી અમૃતસૂરિજી મ. ની લેખાતી શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા તરફથી તેના ગ્રંથાંક ૩૨” તરીકે “તિથિચર્ચાના વિષયમાં સત્યનું સ્પષ્ટીકરણ” નામની એક ૬ ફેર્મ પ્રમાણુ બુક પણ અહિં(વઢવાણસીટી)ના જ પ્રેસમાં
પાવીને તુરતે તુરત બહાર પાડવામાં આવેલ છે! ક–જેમાંની સર્વ બીનાઓ નિરાધાર અને અસત્યપ્રાયઃ છે. અને તે બૂકના પેજ ૬૭ થી ૮૦ સુધીમાં પણ “ડી. સી. શાહ.ના નામે પ્રસિદ્ધ થએલ એ જ ટેક્ટને ફરીથી પણ છાપીને પ્રચારવામાં આવેલ છે. આ અજબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પદ્ધતિને મિથ્યા પ્રચાર, સમાજશાં તેના પ્રસંગે પણ તેઓ પીએ આ રીતે ચોગરદમ આદરી દીધેલ છે, તે જોતાં “નવામતને હવે જે વેગ નહિ આપીએ તે સમાજમાં સ્થાન જ નહિ રહેએવે તેઓશ્રીને સખત ભય લાગ્યો જણાય છે! શાસનદેવ સદ્દબુદ્ધિ આપો. [સં. ૨૦૧૩ના અશાડ શુદ ૧ શુક્રવારના લેખ તરીકે શ્રી અમદાવાદના દાનમંદિરથી મુનિશ્રી પદ્મવિ.ની સહીથી સંદેશ મું. સ અને અશાડ વદ ૪ ના તેમના મહાવી.શાસન વગેરે પેપરમાં “આ. શ્રી વિજ્યપ્રેમસૂરિજી મ. ના પત્ર'ના નામે પ્રસિદ્ધ થએલ પાખંડપૂર્ણ લખાણે પણ એ જ દિશામાં પ્રગતિ સાધેલ છે. તેમાંની માયાજાળને પણ
આંશિક ઘટફેટ તે અત્ર થઈ જ જતા હોવાથી અને પોતે અનેક વખત સમાધાન માટે કહેવડાવી ચૂક્યા છે, છતાં પોતે માનેલા સાચા મતને છેટો અને પોતે સદંતર ખોટા તરીકે માનેલા નવા મતને સાચે કહેવાની અનારાધકદશાને સમાજભરની શરમ તજીને તેવી ખુલ્લી રીતે બતાવી શકવાની હિંમત કરી શક્યા હોવાથી તે પત્રમાંના શેલ લખાણને અત્ર બેજવાબદારજનની ચેષ્ટા ગણીને ઉપેક્ષવામાં આવે છે ].
શ્રી શાસસુધાકર પત્ર વર્ષ ૧૦ માના તા. ૨૪-૯-૪૨ ના અંક ૯ નાં પેજ ૫૦ થી ૫૯ ઉપર [ સં. ૧૯૫ર ના ભા. યુ. પાંચમના ક્ષયે ભા. ૨. ૩ નો ક્ષય માનીને કેટલા પૂજ્ય મુનિવરેએ, કેટલા શહેરમાં અને કેટલાં સ્થાને શ્રી સંઘોએ ભા. શુ. ચોથના દિવસે સંવત્સરી કરી હતી ? એ હકીકત, નામ-ગામ-સ્થાન વગેર સંપૂર્ણ વિમતથી આપણને માહિતગાર કરતી] સં. ૧૯૫૨ની સંવત્સરી પ્રસંગની “શ્રી સાંકળચંદ ડીશંગ સિદ્ધારથ'ના નામની (આજથી ૧ વર્ષ પૂર્વની) પ્રાચીન પત્રિકા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે પત્રિકા વાંચનારા સહુ કોઈ સ્પષ્ટ જાણું ચૂકેલ છે કે “સં. ૧૯૫૨માં ભા. શુ પના ક્ષયે ભા. શુ. ૩ ને ક્ષય કરીને ભા. શુ થના દિવસે સવત્સરી કરનાર તરીકે એકલા પૂ. સાગરજી મ. જ હેતા; પરંતુ એ સાથે તે મુજબની જ આચરણ કરનારા આ. શ્રી વિજયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિરૂરિજી મ.. આ. શ્રી વિજયકનકસૂરિજી મ.ના ગુરૂ શ્રી જીતવિજયજી દાદા, સન્મિત્ર પૂરવિજયજી, પં. શ્રી આનંદવિ. મ., ઇંદોરમાં શ્રી શાંતિવિ. મ. અને બીજા પણ મુનિરાજે, તથા તેઓશ્રીની નિશ્રાના પેટલાદ-રાધનપુર-ઈન્દોર વગેરે અનેક ગામોના સમસ્ત સંઘ, સુરત વડાચૌટાને સંઘ, સુરત ગોપીપુરાના શ્રાવક, તથા ભાવનગરના શ્રાવક મગનલાલ બેયર, અમદાવાદ વિદ્યાશાલાના શ્રાવક ડાહ્યાભાઈ શેઠ મનસુખભાઈ ભગુભાઈ વગેરે અનેક સ્થળે ચાતુર્માસ રહેલા અનેક સાધુમહારાજ તેમજ હજારે શ્રાવકવેર્યો પણ હતા.' (આ પછી તે વખતે આમાંથી કેટલે મુનિસમુદાય બાકી રહેલ હતા ? તે સંખ્યા જેઓ જાણતા હોય તેઓને તે વખતે તેટલા મુનિસમુદાયે જ “ભા. શુ૫ ની ક્ષયે ચંડાશુ ને છોડીને બીજા પંચાંગમાંની ભા. શુ ૬ નો ક્ષય પકડીને પ્રવલ હોઈ શકે,’ એ પણ જાણવું સુગમ થયું હતું.)
પૂ આ. મ શ્રી વિજયદાનસૂરિજી મ. પિતાના વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાના પેજ ૨૮૦ ઉપર તે સં. ૧૯૫૨ની સંવત્સરી બાબત જણાવે કે- “સં. ૧૯૫૨ની સાલમાં પણ આ પ્રમાણે હતું, અને શ્રી તપગચ્છના મોટા ભાગે ભા. શુ. ૬ ને ક્ષય માની ભા. શુ. ૪ ની સંવત્સરી કરી હતી.” એમ જણાવે છે. તેથી સ્પષ્ટ છે કે શ્રી તપગચ્છના તે કહેવાતા મોટા ભાગ પછીથી બાકીના લેખાવતે થોડો વર્ગ, તે આ ઉપર જણાવેલ સાંકળચંદ હઠીશંગ સિહારથની પત્રિકાના આધારે સ્પષ્ટ જણાવી આપેલ છે, તે છે. અર્થાત “તે વખતે ભા. શુ. ૫ ના ક્ષયે ચંડાશુને નહિ જ છોડીને ભા. શુ. તેને ક્ષય કરીને ચોથે સંવત્સરી કરનાર પૂ આનંદસાગરસૂરિજી મ. આદિ અનેક મુનિસમુદાય તેમજ અનેક શહેરેના હજારે શ્રાવકે હતા, અને ચંડાશુ. છોડી દેવાપૂર્વક બીજું પંચાંગ પકડી તેમાંની ભા. શુ ૬ ને ક્ષય માનીને ચંડાશુ ની જ ભા. શુ. ચોથે સંવત્સરી કરનાર પૂ. પં. શ્રી ગંભીરવિ. મ, લવારની પોળવાળા પૂ. ૫. શ્રી પ્રતાપવિ મ. પૂ. ૫.
શ્રી દયાવિમલજી ગણિ અને પૂ. આત્મારામજી મ. વગેરેનો સમુદાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
વગેરે તથા તેઓશ્રીની નિશ્રાના અનેક શહેર તેમજ ગામનાં હજારે શ્રાવકવર્યા હતા.”
અને એથી જ એજ પૂ આ. શ્રી વિજયદાનસૂરિજી મ ને પિતાના એજ વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાના પેજ ૩૦૩ ઉપર આ બાબત વધુ સ્પષ્ટ પ્રકાશ પાડવાની ફરજ પડી છે કે–“આ પ્રમાણે સં. ૧૯૫ર તથા ૧૯૬૧ માં પણ હતું, અને તે સમયે (શ્રી સંઘના મોટા ભાગે નહિ પણ) શિષ્ટજનોએ છઠને ક્ષય અંગીકાર કરીને શુદી ચેથની સંવત્સરી આરાધી હતી.”
શ્રી સાંકળચંદ હઠીસંગ સિદ્ધારથ'ની તે સં. ૧૯૫ર ની પત્રિકાના ઉપરોક્ત રેકર્ડ ઉપરથી અને તે રેકેડ ઉપર મહેર છાપ મારતા-નવામતી આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીના દાદાગુરુ પૂ. વિજયદાનસૂરિજી મ.ના (ઉપર મુજબના બબ્બે વખતના લખાણને વાંચીને સુબંધુઓ સહેજે જ સ્વીકારે તેમ છે કે-“નવામતી આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મ.ની લેખાતી “શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા'ના ગ્રંથાંક ૩૨ તરીકે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ તે “તિથિચર્ચાના વિષયમાં સત્યનું સ્પષ્ટીકરણ' નામની ૬ કર્મ પ્રમાણુ બૂકના પિજ ૧-૧૫ થી ૧૬ તથા ર૭ તથા ૪૭ ઉપર છપાએલ સં. ૧૯૫રની સંવત્સરી પ્રસંગનાં લખાણો ઇરાદાપૂર્વકનાં માયામૃષાપૂર્ણ જૂઠાણાં જ છે, અને તે સાથે જ નક્કી થશે કે–તેઓ એવા હરદમ અસત્ય પ્રચારવડે પ્રભુશાસનની છડેચેક કુસેવા જ કરી રહેલ છે.” મજકુર બુકમાં પ્રસિદ્ધ થએલ “તિથિચર્ચાના વિષયમાં સત્યનું સ્પષ્ટીકરણું' શીર્ષક બંને લેખે તેઓએ જ્યારે મહાવીરશાસનપત્રમાં પ્રસિદ્ધ કરેલા હતા, ત્યારે તેના સજ્જડ જવાબ પત્રિકા નં. ૨ તથા પત્રિકા નં. ૭ દ્વારા મારા નામથી આપવામાં આવતાં, તે બદલ તેઓને આસુધી લેચા વાળવાની સ્થિતિમાં મૂકાઈ જવું પડ્યું હતું, એ વાત ભૂલી જઈને તેઓ આજે પાછા એજ બે લેખોને પિતાની આ તદન તર્કથી ટ્રેક્ટમાં આપવાની હિંમત વાપરી શક્યા છે, એ તેમની યોગ્યતા બદલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
શબ્દો નથી. તે બૂકના પેજ ૪૬ ઉપર પિરા ૪ માં “શ્રી સિદ્ધચક પાક્ષિકમાંના શંકા-સમાધાનો કાપકૂપીને કૃત્રિમ બનાવીને છાપેલ છે' એ મારા જવાબમાંના વાક્ય બદલ ચા વાળે છે કે “સિદ્ધચક્ર વરસ, અંક, સમાધાન વગેરે નંબરવાર દર્શાવેલ છે; એટલે આ તે નક્કર સત્ય હકીકત છે.” તેના બદલામાં તેઓને કયા શબ્દોમાં માયામંદિર કહેવા? વર્ષ–અંક-સમાધાન વગેરે તે નંબરવાર દર્શાવેલ છે, પરંતુ સિદ્ધચક્રમાં અપાએલ તે તે સમાધાને તે અડધાપડધા કાપકૂપને પિતાને અનુકૂળ વિભાગ પૂરતા જ આપા છે, તેથી તે નક્કર સત્ય નહિ પણ નક્કર અસત્ય હકીક્ત છે. આ વસ્તુ એમ જ છે એમ જાણવા છતાં જેઓ પકડાઈ ગએલા પાપને પણ આવી જૂઠી રીતે દાંભિક બચાવ કરે છે, તેને આરાધક કેમ મનાય ?
તેઓ બીના આ રીતના રોગરદમ જોરશોરથી શરૂ થએલા અસત્ય પ્રચારના પ્રતીકારની વિચારણા ચાલતી હતી, તેવામાં ગઈ કાલે એટલે જુલાઈની ૩૦મીએ અમદાવાદથી પિષ્ટદ્વારા તેઓશ્રી તરફના જૈન જાગૃતિ લેખમાળાના ૧ થી ૫ મણકા (નવામત માટે હવે નવકારવાળી લેવાનું સચવનારા પારા) આવી મળ્યા ! જેના લેખક-અનિલકુમાર છે, પણ તે સાહિત્ય સાવંત વાંચતાં તે લેખક ચકખા અનલકુમાર ભાસ્યા! કારણ કે-“આ મણકાઓમાં, તેઓશ્રીએ બીજા બીજા પ્રચારની જેમ સં. ૧૯૫રના સંવત્સરી પ્રસંગ આદિની વાતે તે સદંતર બનાવટી તરીકે આલેખી જ છે; પરંતુ “નવામતે ઢગલાબંધ શાસ્ત્રપાઠાને ય મજબૂત આધાર છે એ પ્રકારે જન અને ભ્રમજાળમાં સંડાવવા માટે સંખ્યાબંધ શાસ્ત્રપાઠો આપવાને ડોળ પણ બતાવેલ છે! પરંતુ તેઓ માટે શરમજનક છે કે તેઓએ તે શાસ્ત્રપાઠોને અડધા-પર્ધા કરી નાંખીને અને કઈ કઈ પાઠમાંથી શાસ્ત્રકારના મૌલિક શબ્દોને જ ઉડાવી દેવાનું ઘેર પા૫ સેવીને પણ પિતાના નવા મતને ઘણા સાચા પાડેને પણ આધાર છે એમ જનતાને સદંતર જૂઠી રીતે બતાવવાને
મેઘાડંબર કરવામાં આવેલ છે! એટલું જ નહિ પણ તે ગુટક અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ખંડિત પાઠોના અર્થે પણ અસત્ય કરીને અને તે જૂઠા અને ભાવ પણ કૌસમાં પિતાની જૂડી માન્યતા મુજબ લખી બતાવીને સ્વકીય બાલીશતાને મૂર્તિમંત સ્વરૂપ આપવામાં આવેલ છે!” કહે છે કે-“એ રીતે ગુટક તથા ખંડિત પાઠ અને અર્થે યોજી આપનાર શ્રી ભાનુવિ. તથા શ્રી મુક્તિવિ છે, અને તે વસ્તુને મીઠી ભાષામાં આ આપનાર શ્રી ધીરજલાલ છે !' તે ગમે તે હા, પણ તેઓએ આવું લેકોત્તર સમાજને શાસ્ત્રપાઠના ઓઠાતળે છેતરવાનું અધમ કા કરતાં ખરેખર શરમાવું ઘટે છે. જૈન જાગૃતિ લેખમાલાના મણકાઓમાંનાં અસત્યનું ઉદ્દઘાટન.
(૧) મણકા પેલાના પેજ ૨૦ના પેરા બીજાની “જે ધાર્યું હેત તે શ્રી સિદ્ધસેન દિવાકર” થી માંડીને પેજ ૩૧ની અતિમ એટલે અમારે જોરથી કહેવું પડે છે.” એ પક્તિ પર્યાનું ગર્ભિત રીતે કેવળ આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીને ઉદ્દેશીને કરવામાં આવેલ લખાણ, “હવે માત્ર શ્રી ચારિત્રવિને જ તેઓ તજી , તો યે અમે તેઓને આજ્ઞામાં લઈ લેવાપૂર્વક તેઓને સ્વીકારેલ મતનેઝાલી રાખવા તૈયાર છીએ.” એમ કબુલાતદર્શક જણાતું હોવાથી આ પહેલે મણકે શાસનના અહિતનું પ્રથમ પગથિયું લખી શકાય.
(૨) મણકો બીજાના પિજ ૨૪ના પેરા બીજાની “પરંતુ અમારી દૃષ્ટિએ આ પરિસ્થિતિનું ખરું કારણ”થી માંડીને અંતિમ પેજ ૨૮ના પહેલા પેરાની “તેઓ આટલી હદે જવા માટે તૈયાર છે ખરા ?'? એ એ છેલ્લી પંક્તિ સુધીનું લખાણ પણ આ. શ્રી વિજ્યરામચંદ્રસૂરિજીને તિઓને સમુદાયમાં મેળવી લેવાને પિતાની આંતરિક ઇચ્છ, એ રીતે છે. એમ ગર્ભિત રીતે જણાવી દેનારું છે, અને તે પછીના છેલ્લા પેરાનાં લખાણથી “જે એમ કબુલ હેય તે “નવ મત અને માન્ય જ છે એમ આ બીજા મણકા પછીથી જે ત્રણ મણકા પ્રસિદ્ધ કરવાના છીએ તેમાંના લખાણથી ખાત્રી આપીએ છીએ,” એમ પણ ગતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
રીતે સકેત અપાલ જણાતું હોવાથી આ બીજો મણકે પણ પ્રભુ શાસનનાં અહિતનું બીજું પગથિયું લખી શકાય તેમ છે.
(૩) ત્રીજા મણકાના પેજ ૬ ના બીજા પિરામાં શ્રાદ્ધવિધિગ્રંથના નામે જે “ કલ્યાણકોની તિથિઓનો સમાવેશ પણ પર્વતિથિઓમાં કરવાનું છે.” એમ બે વખત લખ્યું છે, તે શાસ્ત્રના નામે જનતાને ભરમાવનારું ઈરાદાપૂર્વકનું અસત્યસેવન છે. જિજ્ઞાસુએ એ અધિકાર શ્રાદ્ધવિધિના પૃષ્ઠ ૨૫૨ ઉપર જોઈ લેવા વિનંતી છે. કલ્યાણકપવઓ એ કાર્યપર્ધીઓ હોવાથી મરજીયાત આરાધવાની હોય છે, અને મહિનાની બાર પર્વીઓ એ કાલપર્ધીઓ હોવાથી ફરજીયાત આરાધવાની હોય છે. કલ્યાણકે એક દિવસે એક-બે–ત્રણ–ચાર પણ આરાધી શકાય છે. જ્યારે બાર પવમાંની કોઇપણ પર્વો એક દિવસે એક જ આરાધવાની હોય છે કલ્યાણાર્થીઓ અને બાર પવીઓ વચ્ચે આટલે મોટો તફાવત છે અને તેથી જ શ્રાદ્ધવિધિકાર તે શું, પરંતુ કોઈપણ શાસ્ત્રકાર તે મરજીયાત ગણાતી પર્વતિથિઓ ફરજીયાત ગણાતી બારટ્વમાં સમાવેશ કરવાનું કહેતા જ નથી. શ્રાદ્ધવિધિમાં તે સ્થળે શ્રી નેમિનાથ પ્રભુએ શ્રી કૃષ્ણ મહારાજને મૌન એકાદશી ઉત્કૃષ્ટી જણાવી છે, તે મૌન એકાદશી પણ બારપવમાંની જ એક પર્વતિથિ છે અને બારેય તિથિ કરતાં તે તિથિએ કલ્યાણક પણ ઘણાં થયા હોવાથી તેને બાર પર્વોમાં વધુ ઉત્કૃષ્ટ કહેલ છે
() તે મણકાના પેજ ૭ ઉપરના પેરા બીજામાં “આ પર્વતિથિએમાં વ્રત-પચ્ચકખાણ વગેરે કરવાથી શુભગતિનું આયુષ્ય બંધાય છે” એમ લખ્યું છે, તે સર્વ શાસ્ત્રથી વિરુદ્ધ છે. શાસ્ત્રકારે કલ્યાણકપ અને અઠ્ઠાઈને આશ્રયીને આયુષ્યને બંધ થતું હોવાનું જણાવતા નથી, પણ મહિનાની બારપર્વને આવીને આયુષ્યને બંધ થત હેવાનું જણાવે છે. કારણ કે-ભાવિ આયુષ્યને બંધ પણ ચાલુ આયુષ્યના ત્રીજ ત્રીજા ભાગે પડે છે અને બારપવમાંની પર્વતિથિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
પણ ત્રીજા ત્રીજા દિને આવીને ઊભી રહે છે.” ( કલ્યાણકાદિપવીઓ ત્રીજા ત્રીજા દહાડે આવતી નથી.) જુઓ આચારપદેશ ગ્રંથ.
(૫) તે મણકાના પેજ ૧૩ના પેલા પરામાં જે “ઉત્તર-આપણું પંચાંગમાં તિથિઓની હાનિ અને વૃદ્ધિ બાબતમાં માન્યતાને મુખ્ય ફેર આવે છે, * * * * આજે જે પંચાંગે નીકળી રહ્યાં છે ને જેને આપણા સમાજમાં પ્રચાર છે, તે બધા લૌકિકમત મુજબનાં છે.” એમ લખાણ થયું છે તે આભિનિવેશિક મિથ્યાત્વથી પરિપૂર્ણ છે. કારણ કે આપણા સમાજમાં જે પંચાંગોને પ્રચાર છે, તે પંચાંગમાં લૌકિક ટીપણમાં આવતી પર્વતિથિઓની હાનિ અને વૃદ્ધિને આપણા “ક્ષ પૂર્વ' શાસ્ત્રથી સંસ્કાર કરી નાખવાપૂર્વક તે તે ક્ષીણ અને વૃદ્ધ પર્વતિથિને (ટીપણામાંની અપર્વતિથિના સ્થાને ઉદયાત તરીકે બતાવવામાં આવતી હોવાથી આપણું પંચાંગો હરગીજ લૉકક નથી: લેકોત્તર જ છે.
(૬) પેજ ૧૪ પંક્તિ ૪ થી ૭ “ચાન્દ્ર અને સોર સંવત્સરના પ્રત્યેક બબે મહિને એક એક અહેરાત્ર ઘટે અને એકેક અહોરાત્ર વધે, કે જેનો ઉલ્લેખ આગમોમાં અવમાત્ર અને અતિરાત્ર તરીકે કરવામાં આવ્યો છે ” આ લખાણમાં પ્રત્યેક બબ્બે મહિને એક અહોરાત્ર ઘટે” એમ જણાવવાવડે તેમણે અવમરાત્ર=તિથિક્ષયને અહોરાત્ર કરેલ છે એ હિસાબે “બબે મહિને એક અહેરાત્ર વધે' એમ જણાવવાવડે= દિનવૃદ્ધિને અહેરાત્ર કહેવાને બદલે અતિરાત્ર=તિથિવૃદ્ધિને અહેરાત્ર કહેલ છે. (જુઓ એ ત્રીજા મણકાનું પેજ ૨૯ પેલે પેરે) એ ભૂલ છે. અવમાત્રને શાસ્ત્રીય અર્થ તિથિક્ષય અને અતિરાત્રને શાસ્ત્રીય અર્થ દિનવૃદ્ધિ છે, તેની સમજના અભાવે સર્વત્ર “અહેરાત્રી કરીને ચાલે, તેવા અજ્ઞાની માણસને તેમના ગુરૂજીએ શાસ્ત્રગ્રહણને સખત નિષેધ કરે ઘટે છે, અથવા તો પિતાને આવડત હેય તે “ર પNછतमोहोरात्रस्तस्मिन्नेकषष्टितमा द्वाषष्टितमाच तिथिनिधनमुपનરતિ ટ્રાતિમા તિથિ નિતિ એ શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ર
સૂર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથના પૃષ્ટ ૨૧૭ ઉપરના પાઠનો અર્થ સમજાવીને, જેનામત પ્રમાણે તિથિ ઘટે પણ કદિ વધે તો નહિ જ' એમ નક્કર બોધ પીરસીને પછી જ બોલવાની રજા આપવી ઘટે છે. તે પેજની ફુટનેટને પહેલા પાઠમાં જણાવેલ “તેવી ” ને બદલે “વીરતા' અશુદ્ધ લખ્યું છે, તે અને બીજા પાદમાં જણાવેલ “વીસ” ને બદલે “વીરમે અશુદ્ધ લખ્યું છે, ને શબ્દો સુધારી લેવા ઠીક છે.
(૭) તે મણકાનાં પિજ ૧૪ની અંતિમ પંક્તિથી લઇ પેજ ૧૫ ની પહેલી પંક્તિમાં લખ્યું છે કે-“અને તે તે પર્વતિથિના ય વખતે એની આરાધના માટે પૂર્વતથિ લેવાતી” એ વાક્ય સદંતર જૂઠું છે.
પૂર્વતિથિને ક્ષય કરીને તેના સ્થાને ક્ષીણ પર્વ નિથિ લેવાતી' એ વાક્ય સાચું છે. દશાશ્રુતસ્કંધ વગેરેનો નિર્યુક્તિઓમાં તેમજ નિશીથચૂર્ણિ વગેરે ચૂર્ણિઓમાં “મિતિષaછો કન્થ અદિमासो पडति तो आसाढपुणिमाता वीलतिराते भणति દિશા ત્તિ” એ પ્રમાણે આવતા પાઠે સ્પષ્ટ જણાવે છે કે“યુગને અંતે આવતા બીજા આષાઢમાસની પૂર્ણિમાને જેનગણિતને આધારે ક્ષય આવતો હોવા છતાં તે ક્ષીણ પૂર્ણિમાવાળા દિવસને આષાઢ સુદ ૧૫ તરીકે માનેલ છે અને જણાવેલ પણ છે.” તેથી લૌકિક ટીપણામાંની પર્વતિથિના ક્ષય વખતે આપણા સમાજમાં એની આરાધના માટે પૂર્વની તિથિ નહતી લેવાતી, પરંતુ પૂર્વ તિથિને ક્ષય કરીને તેના સ્થાને ક્ષીણ પર્વતિથિને ઉદયાત પર્વતિથિનું નામ આપ્યા બાદ જ તે તિથિ પર્વતિથિ તરીકે આરાધના માટે લેવાતીઃ જે શાસ્ત્રીય પ્રથાનું અનુસરણ અવિચ્છિન્નપણે વર્તમાનમાં પણ પ્રવર્તે છે. સં. ૧૯૯૦ વર્ષ ૬, શ્રાવણ વદ ૯ તા. ૨-૯-૩૪ના તેમના જૈનપ્રવચનના પેજ ૧૭૭ ઉપર પણ “ભા. યુ. ૪ના ક્ષયે ત્રીજને ક્ષય કરવાને છે’ એમ સ્પષ્ટ લખેલું છે.
(૮) તે મણકાનાં પેજ ૨૧ ના પિરા બીજામાં “તિરાપ પુરવરિલી' ગાથાને (જેમકે આઠમને ક્ષય હોય તે સાતમ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩ ઉદયતિથિ છે તે ગ્રહણ કરીને આઠમતિથિ આગવી x x x) એ અર્થ કરેલ છે, તે શસ્ત્રિકારે જણાવેલ અર્થથી ઈરાદાપૂર્વક ખોટા કરેલ છેશાસ્ત્રકાર તે એ શ્વેકથી “આઠમને ક્ષય હોય તે સામને અઠમ તરીકે ગણવી એમ જણાવે છે.
(૯) પૃષ્ઠ ૨. ઉપર # પૂર્વવાળી ગાથાને પણ એ જ રીતે ખેટ અર્થ કરેલ છે. “”િ શબ્દથી ‘પૂર્વની જ ઉદયતિથિ લેવી’ એમ શાસ્ત્રકાર જણાવતા જ નથી શાસ્ત્રકાર તો તે “a” શબ્દથી “પૂર્વની તિથિ જ સાણ પર્વતિથિ તરીકે લેવી' એમ જણાવે છે.
(૧૦) પેજ ૨૩ ને છેલ્લે (પેજ ૨૪ પર્વતન) પેરે આખોયે શ્રામક છે. તેમાં “શ્રી પર્વતિથિ-ચયસંગ્રહમાં આ વિષયમાં જણાવ્યું છે કે- એમ લખ્યું પણ કેણ જણાવે છે ? એ ત્યાં ઇરાદાપૂર્વક છૂપાવ્યું છે. તે સં. ૧૮૭૦ ની સાલના જૈનટીપણામાં જેનાં લખેલાં છે છતાં તેમાં પર્વતિથિની હાનિ કાયમ રાખી છે, એ વગેરે લૌકિક ટીપણાના ઉતાગરૂપે સમજવાનું છે, એમ પૂર્વ અનેક વખત સમજાવાયું છે, છતાં તે-ને-તે વાતને (નામત યેનકેન સાચે લેખાવવા સારૂ) વારંવાર આગળ ધરાય છે, તેમાં આરાધકપણું કયા પ્રકારનું સમજવું ? માટે “આરાધનાના ભીંતીયાં પંચાંગમાં બર્વતિથિની હાનિ વૃદ્ધિ ન થાય' એ માન્યતા તે સં. ૧૮૭૦ પછાથી પ્રચલિત થઈ નથી, પરંતુ પ્રભુશાસનની શરૂઆતથી જ પ્રચલિત છે આ ખુલાસા પછીથી વાચકમહાશય સ્વયં સમજી શકે તેમ છે કે-૨૪મા પેજના તે લખણ પછીથી તેને અનુસરીને કરવામાં આવેલું પેજ ૨૫ના પહેલા પેરા સુધીનું સમસ્ત લખાણ ભ્રામક છે.
(૧૧) પેજ થી ૨૮ ઉપર છપાએલ પૂ ઝવેરસાગરજી મ.ના શબ્દોવાળા હેડબીલમની પંક્તિઓને સ્વમતને અનુકૂળ લેખાવવા કરેલે પ્રયાસ વ્યર્થ છે. કારણ કે–પ્રશ્નકારે “એકમ બીજ ભેગી કરવી કે બારસ તેરસ ભેગી કરવી? એમ પૂછેલ છે, એટલે જ ત્યાં “એકમ દૂ જ ભેગી કરણી’ એમ ઉતર અપાએલ છે. પ્રશ્નકારે “એકમને ક્ષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪.
માન કે તેરશને? એમ પ્રશ્ન કરેલ હોત તે “એકમને ક્ષય કરવો એમ જ ઉત્તર મળતા તે વખતે પૂ. મૂળચંદજી મ. આદિ તે ઘણા મહાત્માઓ હતા, તેઓ પણ પર્વયે પૂર્વ અપને જ ય કરતા હતા. અન્યથા ભાવનગરથી પ્રાયઃ તે વખતથી જ પાવા શરૂ થયેલાં આપણાં આરાધના માટેનાં ભીતીયાં પંચાંગોમાં લૌકિક ટીપણામાંના પર્વયે પૂર્વના અપર્વતિથિને ક્ષય છપાયેલ જ છે, તે શેના આધારે છાપી શકાય છે?
(૧૨) પિજ ૨૮ ના પેગ બીજામાં “આ ઉલ્લેખ પરથી સ્પષ્ટ સમજાય છે કે જેનામતમાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ નથી એવા વાતને જે પ્રચાર થએલે છે, તે તદ્દન ખોટો છે અને આરાધક આત્માઓને અવળે માર્ગે લઈ જનાર છે' એમ લખ્યું છે તે લખાણ જ સદંતર ખોટું છે. જેનમતમાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ નથી” એમ આજ સુધી કેઇએ કહ્યું નથી, પછી એ વાતના પ્રચારને સ્થાન જ કયાં છે ? સૂર્યપ્રજ્ઞપ્તિ, જ્યોતિકરંડક આદિ જેનામતને જાણનાર તો “બાર માસમાં જ તિથિને ક્ષય તો આવે જ છે, પણ કોઈ તિથિની વૃદ્ધિ તે આવી શકતી નથી.” એમ જ કહે છે. તમે પણ તમારે ન મત નીકળ્યા પછી જ આ રીતે “જેનમતમાં પર્વતિથિની વૃદ્ધિ આવે છે' એમ સમગ્ર જૈનતિષશાસ્ત્રોથી વિરુદ્ધ બોલવા લાગ્યા છે કે ? સં. ૧૯૯૨ સુધી તે તેવું કદી બોલ્યા જ નથી
એ નક્કર સત્ય હકીકત છે કે ? હવે તેવું બોલવા લાગ્યા છે, પણ “ક્યા જેનશાસ્ત્રમાં પર્વની વૃદ્ધિ આવે છે કે એ શાસ્ત્રનું નામ અને
સ્થળ જણાવો.' એમ પૂછનારને તે શાસ્ત્રનું નામ અને સ્થળ તે જણાવી શકતા જ નથી ! પછી એ ઉલ્લેખ પરથી હવે તમને તેવું સમજાવા લાગ્યું છે, તે અજ્ઞાન આરાધક આત્માઓને અવળે માગે લઈ જનારું જ્ઞાન કેમ નહિ ?
(૧૩) પેજ ૨૯ ના પહેલા પેરામાં “જે જૈનમતમાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ થતી ન હતી તે અમાત્ર અને પરિવાર જેવા શબ્દો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
કેમ વપરાત ?" એમ ઇરાદાપૂર્વક શાસ્ત્રવિરુદ્ધ અર્થે કરવાના ઈરાદાથી લખનારા તેઓને પ્રશ્નો છે કે-ગતિના= શબ્દ ચાંદ્રમાસની અપેક્ષાએ નહિ પરંતુ સૂર્યમાસની અપેક્ષાએ જ વપરાએલ છે, એમ તમે જાણતા નથી ? તેમજ એ તિcત્ર શબ્દનો અર્થ “તિથિ દ્ધિ' નહિ પણ ‘દિનવૃદ્ધિ થાય છે, એ પણ શું જાણતા નથી ? ગતિ == અધિવિનં-વિનવૃતિ ચાવ” પાઠ જાણો જ છો કે ? છતાં મતાગ્રહને વશ પડીને એ તિજાત્ર શબ્દનો અર્થ તિથિવૃદ્ધિ કર્યું જ રાખે છે, એ શું શાસ્ત્રાનુસારિતા છે ? જેને મત મુજબ દરેક તિથિ ૩ અંશ જ હવા છે કે? અને તેથી વર્ષમાં છ નિથિ ઘટે ખરી, પરંતુ વધવા તે પામે જ નહિ, એ સિદ્ધાંત પણ શું ધ્યાન બહાર છે? જે નહિ જ, તે આ રીતે શાસ્ત્રપાઠને દિનવૃદ્ધિ અર્થ છોડીને તિથિવૃદ્ધિ અર્થ, ઈરાદાપૂર્વક જ જૂડો કરે છે, એમ નક્કી જ કરે છે કે ? શાસ્ત્રના અર્થો આ રીતે છડેચોક જૂઠા કરનારાઓએ આવાં અપકૃત્ય બદલ શરમાવું ઘટે છે. કારણ કે-જૂદા અર્થો ઈરાદાપૂર્વક કરવા તે બહુલસંસારીનું લક્ષણ છે
(૧૪) પિજ રહ્ના તે પહેલા પરામાં “વળી શ્રી ઉમાસ્વાતિવાચકને a pa૦ એ શબ્દો શા માટે ઉચ્ચારવા પડત ?” એમ જે હવાલે આપેલ છે, તે બેટ છે. ઉમાસ્વાતિ વાચકને તે પ્રજ, શાસ્ત્રમાં તિથિને લય આવે છે, એમ પ્રતીતિ કરાવવા અર્થે છે? એ નહિં, તો ઉપર કરેલી તિથિક્ષયવાળી વાતના આધારમાં તે પ્રવેષને રજૂ કર્યો તે ગળાનું આભૂષણ પગમાં ઘાલવા જેવી સ્પષ્ટ ભૂલ કેમ નહિ ? એ પ્રોષ તે તમે તમારા પાંચમા મણકાના પેજ ૨૨ ઉપર તિથિને ય હોય (અર્થાત સૂર્યોદયમાં ન હોય) તે પૂર્વની તિથિ આરાધ્ય (પર્વતિથિ) કરવી' એ અર્થ જ સૂચવે છે કે ? એ સિવાય એ પ્રઘોષને “પૂર્વની અપર્વતિથિમાં આરાધના કરવી” ઈત્યાદિ જે મનસ્વી અર્થરૂપે ઉપયોગ કરવા માંડ્યા છે, તે હરદમ જૂઠું છે. એમ અહિં તમારા હાથેજ સાબિત થઈ જવા પામેલ છે કે ? અને એ સાથે શ્રી ધર્મસંગ્રહના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર ભાગ પહલામાં તે જે પૂ. પ્રોષનો અર્થ, આ. શ્રી સિદ્ધિસૂરિજી મ ના પ્રશિષ્ય મુનિ શ્રી ભદ્રકવિજયજીએ પણ તમારા વાદે ચડી જવાના પરિણામે જ તેવો ખોટો કરેલ છે, એ વાત પણ નક્કી થઈ જાય છે કે ?
(૧૫ પેજ ૨૯ના બીજા પેનમાં “ તે વખતે પૂનમ, ચૌદશમાં સમાતી હતી અને સચિત્તત્યાગ, બ્રહ્મચર્ય તેમજ પ્રતિક્રમણાદિ બીજી આરાધના આવી જતી” એમ લખ્યું છે તે શાસ્ત્ર અને અવિચ્છિન્ન પરંપરાથી સદતર વિરુદ્ધ છે. આ અસત્યના ઉદ્દઘાટન’ના સાતમા નંબરમાં જણાવેલ દશાશ્રુતસ્કંધ વગેરેની ચૂણિ નિર્યુક્તિઓ આદિમાંને
મિક તરંથો ’ પાઠ અને તમારું છઠ્ઠા વર્ષનું જૈન પ્રવચન છાપું પણ સ્પષ્ટ જણાવે છે કે-પૂનમના ક્ષય વખતે પૂનમમાં ચૌદશ સમાતી નથી, પણ પૂનમપણે સ્વતંત્ર ઊભી જ રહે છે ક્ષીણ પૂનમને પૂનમ તરીકે ઊભી રાખવાનું જણાવનારા આવા સ્પષ્ટ આગમસૂત્રના પણ મજબૂત ૫ ઠ હોવા છતાં અને સં. ૧૯૯૨ સુધી તે પોતે પણ પૂનમના ક્ષયે પિતાના પંચાંગમાં તેરસને ક્ષમા કરીને ક્ષીણ પૂનમને ઉદયાત પૂનમ તરીકે જ વષો સુધી છાપેલી–પ્રચારેલી અને આચરેલો હોવા છતાં, “પૂ. હરિજી મ. વખતે પૂનમ ચૌદશમાં હતી” આજે તેવું આગમ અને આચરણાવિદ્ધ બનવું થાય છે, તે ખૂબ જ લજજાસ્પદ લેખાવું જોઈએ નવો મત કાઢયો ત્યારથી આવું બેવજુદ વકતવ્ય કરવા તે લાગ્યા છે, પરંતુ કાર્તિકી પૂનમના ક્ષયે, ચિત્રો પુનમના ક્ષયે, આસો સુદ ૧૫ ના ક્ષયે તમે પણ તે ક્ષણ પૂનમને ચૌદશમાં સમાવી શકતા જ નથી, એ તે ઉઘાડી જ વાત છે ને ? છતાં આ રીતે પૂનમ ચૌદશમાં સમાઈ જવાનું લખે રાખીને અજ્ઞજનતાને સન્માર્ગથી ભ્રષ્ટ કરવાનું ઘેર પાપ કેવા પ્રકારના ભલા માટે કરવું પડતું હશે ? “ચૌદશ પૂનમ બંનેનું એક દિવસે આરાધન થઈ જ જાય છે' એમ બોલો નાખવું તે સહેલું છે, પરંતુ પાલીતાણે ચોમાસું હોય અને આવતા વર્ષે કા. શુ. ૧૫ ને ક્ષય હોય ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
કાર્તિકી સે માસીનું પ્રતિક્રમણ અને કાર્તિકી પૂનમની યાત્રા બંને તે એક દિવસે ક્યાં કરી શકે છે? કરી શકતા જ નથી પૂનમની યાત્રા ચૌદશની સવારે કરે છે તે દિવસે તેમને સવારથી જ પૂનમ ગણવાનું થતું હોવાથી માસીનું પ્રતિક્રમણ કાર્તિકી ચૌદશને બદલે પૂનમે કવાની અનિષ્ટ સ્થિતિમાં મૂકાવું પડે છે કે પછી તે બંનેય તિથિનું આરાધન એક તિથિએ ક્યાં કરી શકો છો? વળી તે વખતે પૂર્ણિમાને વિહાર પણ હું ચૌદશની સવારે જ કરે છે ? અને તેમ કરવા જાવ તે ચોમાસી પ્રતિક્રમણ ચોમાસું રહ્યા તે સ્થળમાં કરવા પામો જ નહિ કે? ચોમાસામાં વિહાર કર્યાની આપત્તિના ભાગી થવા પામે અને પૂનમનું આરાધન તો હવામાં જ ઉડાડી દેનારા તરીકે પર્વતિથિલપક ગણાવા પામે તે નફામાં! એ જ રીતે ચૈ. યુ. ૧૫ અને આ. શુ. ૧૫ના ક્ષયે પણ તમે તે તે માસની ચૌદશમાં પૂનમને સમાવી શક્તા જ નથી! અરે સમાવતા જ નથી !!! કારણ કે–પૂનમને ચૌદશમાં લેખવા જતાં શ્રી નવપદજીની ઓળી આઠ જ દિવસની લેખાવવી પડે, અને તેમ લેખાવવા જાવ તે તે વાત તે તમારા ભક્તો પણ સ્વીકારે તેમ નથી; માટે તેવા પ્રસંગે તમારે શ્રી નવપદજીની એળાની શરૂઆત તે તમારા આજના પંચાંગમાં પણ [ ક્ષીણ પૂનમે તેરસને ક્ષય કરીને ૧૪-૧૫ જેડીયું પર્વ છેડે ઉભું રાખનાર શાસનપક્ષની ઓળી જે દિવસથી શરૂ થાય છે] તે દિવસથી જ બતાવવી પડે છે કે? આ રીતે પૂનમના ક્ષયે ચૌદશના દિવસે એક સાથે ચૌદશ-પૂનમનાં બે આયંબીલ તે તમારાથી બની શક્તા નથી, એમ જાણવા છતાં પૂનમના ક્ષયે ચૌદશના દિવસે પૂનમની પણ. સચિરત્યાગ, બ્રહ્મચર્ય તેમજ પ્રતિકમણાદિ બીજી આરાધના આવી જતી હોવાનું અસત્ય કેમ કરીને બોલાય છે ? અને પ્રચારાય છે? આરાધક આત્માઓની આંખે પાટા બાંધીને તેઓને અવળે માર્ગે લઈ જવાનું આ કેરું કારસ્થાન ખરું કે નહિં ?
(૧૬) પેજ ર૯ના છેલ્લા પેરાથી પેજ ૩૦ના પિરાની પહેલી લંક્તિમાં જે “કેટલાક કહે છે કે “આજે બે તિથિ ભેગી છે, એવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
બેલાય કે લખાય નહિ.' એમ લખ્યું છે, તે ખોટું છે. એમ કાઈ કહેતું જ નથી. કેટલાકે જે કહે છે, તે-“આરાધનાનાં પચાંગમાં આજે બે તિથિ ભેગી છે, એવું બોલાય કે લખાય નહિ.” એમ જ કહે છે. અને તમારા બધા જ દાદાગુરુઓ-ગુઓ અને સં. ૧૯૯૨ સુધી તો તમે પણ એમ જ કહેતા હતા, માટે લૌકિક ટીપણામાં બે તિથિ ભેગી આવી હોય અને ભેગી બેલાય કે લખાય, એમાં ભલે સમ્યગદષ્ટિનું લક્ષણ માને, પરંતુ સાથે પૂર્વાના સંસ્કારવડે આપણે લેરાતર બનાવીએ તે આરાધનાનાં પંચાંગમાં આજે બે તિથિ ભેગી છે, એમ બોલાય કે લખાય, તે તે મિાદષ્ટિનું જ લક્ષણ છે તેને સમ્યગદ ઇનું લક્ષણ ગણાવવામાં તે તમારા બધા જ દાદાગુરુઓ-ગુરુઓ અને ૧૯૯૨ સુધી તે તમે પણ મિથ્યાદષ્ટિના લક્ષણવાળા તરીકે તમારા હાથે જ ગણાઈ જવાની આપત્તિ આવી પડે! વિચારશેઃ અને એ સાથે આરાધનામાં એક દિવસે બે તિથિ ભેગી લખવામાં-બાલવામાં અને આચરવામાં આ ઉપર જણાવેલ ૧૫ નંબરના ઉદ્દઘાટનમાં બતાવેલ છે તે અડચણેના ભાગ પણ બની જવાય છે, એ ધ્યાનમાં લેશે. ભૂલે છે પણ યાદ રાખશે કે આરાધનામાં શ્રી હીરસૂ. મ., હીરપ્રશ્નને પૃ. ૧૪ ઉપર અને શ્રી સેનસૂરિજી મ., શ્રી સેનપ્રશ્નના પૃષ્ઠ ૮૭ ઉપર-બંને તિથિ ઉદયવાળી જ હોવા છતાં બીજી તિથિને જ ઔદયિકી કહે છે, તે જ સમ્યગદષ્ટિનું લક્ષણ છે.
(૧૭) પેજ ૩૦ને બીજા પરાથી આરંભીને પેજ ૩૧ સુધીમાં લખેલી વાતને વિદ્વજને, આ ઉપર જણાવેલ નં. ૧૫ અને ૧૬ નંબરવાળા ઉદ્દઘાટનના મનન બાદ સહજતયા જ ઉન્મત્તના પ્રલાપ તરીકે ઓળખી શકે તેમ હોવાથી તે વાતની અત્ર ઉપેક્ષા કરવામાં આવે છે.
(૧૮) ચોથા મણકાના પેજ ૪ થી ૫ ઉપર સં. ૧૯૫રની ઘટના એ શીર્ષકળે છપાએલી વાતને પૂ. આ. શ્રી વિજયદાનસુરિજી મહારાજે ઉપજાવી કાઢીને તે સં. ૧૯૮૧ની સાલમાં પ્રાથઃ બીજી આવૃત્તિ તરીકે પોતાની દેખરેખ નીચે છપાએલ “પ્રશ્નોત્તરરત્નચિંતામણી' નામના પ્રથામાં નહિ, પણ તેની પ્રસ્તાવનામાં એક શ્રાવકના નામે ચડાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
દઈને છપાવી નાખેલ હેવાને ખુલાસે, શ્રી સિદ્ધચક્ર માસિક વર્ષ ૨૦ સં. ૨૦૧૦ના શ્રાવણ માસના અંક ૧૧ના પેજ ૨૦૫ની ફુટનેટમાં આજથી ત્રણ વર્ષ પહેલાં જાહેર પણ થયેલ છે. આમ છતાં તે બનાવટી બીનાને ૫ આત્મારામજી મ.ના વચન તરીકે લેખાવવા પ્રયાસ કર્યો છે, તે શાસનની કુસેવા છે. પૂ. આત્મારામજી મહારાજે સં. ૧૫રના જેઠ સુદ પાંચમે આ. ભ. શ્રી વિજ્યવલ્લભસૂરિજી મ.ના હાથે લખાવેલ મૂળપત્ર શાસન સુધાકર’ વર્ષ ૧૦, અંક ૭-૮ના પાના પ૦ ઉપર બ્લેકરૂપે છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તે પછી સિદ્ધચક્ર' તા. ૨૩-૮-૫૧ના વધારાના પેજ ૧૭ થી ૧૮ ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમાં પૂ. આત્મારામજી મહારાજે “પાંચમને ક્ષય આ વખતે કરવો સારો છે એમ તે જણાવ્યું જ નથી; પરંતુ “અમારી સંમતિમાં તે એમ આવે છે જે ક ને ય કરે જઈએ' એમ સ્પષ્ટ જણાવ્યું છે. આ વસ્તુ જાણવા છતાં ભકિજનોને ભરમાવવા તેઓ આવાં સરાસર જૂઠાણાં સમાજમાં ફેલાવતા જ રહે છે, અને પિતાને આરાધક લેખાવી શકે છે; એ સમાજની નિર્બળતા છે. કલ્યાણકામીજનોએ ખબર લેવી ઘટે. “ક્ત પેટલાદમાં જુદા જુજ માણસેના હૃદયમાં ન રૂચવાથી અને સુરતમાં એક ભાઈને તે સમજમાં ન આવવાથી તેમને શાંત કરી પ્રતિક્રમણ જુદું કર્યું; બાકી બધે એક થયું હતું' એમ લખેલી છેલ્લી વાત કેવી અક્ષરશ: જૂહી છે, તે તે આ પત્રિકામાં પૂર્વ બતાવી આપવામાં આવેલ” તે સં. ૧૯૫રની શ્રી સાંકળચંદ હઠીશંગ સિહારથની પત્રિકામાંનું તારવણ અને આ. શ્રી વિજયદાનસૂરિજીના કથને જ જણાવી આપતા હોવાથી તે બાબત વધુ કહેવું રહેતું નથી. હજારે જનોને જુજ લેખાવે તેને કહેવું પણ શું ?
. (૧) મણકા ચેથાનું પાનું ૬ પેરા બીજામાં-ભા. શુ. ૫ ના ક્ષયે બીજા પંચાંગમાંની ભા. , કને ક્ષય કરીને ભા. ૨, ચોથે સંવૃત્સરી કરવાનું ૧૯૪૯થી શરૂ થયુંએમ જણાવ્યું છે, તે જૂઠ
છે. પૂ. આ. શ્રી દાનસૂરિજી મ., તેમના વિવિધ પ્રશ્નોત્તર' ભાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
બીજાના પેજ ૨૮૦ તથા ૩૦૩ ઉપર સં. ૧૯૫ર-૧ અને ૮૯માં છઠને ક્ષય કર્યો હોવાનું જણાવે છે. આ. શ્રી વિજયવાભસરિજી આત્માનંદ પ્રકાશ’ પુસ્તક ૩૪, અંક ૧૨માં તા. ૧૫-૮-૧૭ના પત્રથી આજથી વીસ વર્ષ પહેલાં જણાવે છે કે-“સર્વ સાધુઓએ સ્વ. ગુરુદેવની આજ્ઞા મુજબ સં. ૧૯પરમાં ભા. શુ. ને જ ક્ષય માન્યો હતો, પાંચમને ક્ષય કેઈએ માન્યો હતે x x x તમામ સાધુઓએ સં. ૧૯૮૯ભાં પણ ૧૫રની માફક ભા. શુ. ૬ને જ ક્ષય માન્યો હતે xxxx કેઈપણ આ૦, ૧૦, પંન્યાસ, પ્રવર્તક, ગણિ કે સામાન્ય સાધુએ ભા. શુ અને ક્ષય કોઈ વખતે પણ કર્યો નથી એ નિર્વિવાદ વાત છે” આમ છતાં આ પ્રચારમાં નવાતીઓ આજે ભા. શ. કને ક્ષય કરવાનું ૧૯૮૯થી જ શરૂ થએલ હેવાનું અને ૧૯૫૨માં સહુએ ભા. શુ પને ક્ષય માનેલ હોવાનું કેરેકોર્ડ અસત્ય સાહિત્ય હિંમતભેર પ્રચારી રહ્યા છે, એ જોતાં તેઓનાં હદ કેવા ધૃષ્ટ બની ગયાં છે, એ કહેવું મુશ્કેલ થઈ પડે છે! | (૨) પેજ ના પિરા ૩(પેજ ૭ સુધીમાં જણાવેલી સં. ૧૯૫૨ની સંવત્સરી સંબંધની બીના કેવલ વાહિયાત છે, તે તે પ્રસંગનું સાંકળચંદ હઠીશિંગ સિદ્ધારથનું હેન્ડબીલ તથા શ્રી દાનસૂ. મના વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજામાંના (આગળ જણાવવામાં આવેલા છે તે) લખાણે જ સાબિત કરી આપે છે.
(ર૧) પેજ ના પિરા બીજામાં “સં. ૧૯૬૧ની ઘટના” શીર્ષક તળે લખ્યું છે કે-સંવત ૧૯૬૨ની સાલમાં પણ ભા. શુ. પ નો ક્ષય આવ્યું ત્યારે ચંડાશુચંદુમાં નિશેલી ઉદયાત ભા. શુ. ચેાથે જ સંવત્સરી કરી હતી. તે વખતે કપડવંજમાં ચાતુર્માસ રહેલા પૂ. શ્રી સાગરજી મહારાજે પણ સંવત્સરીનું આરાધન સં. ૧૯૫૨ મુજબ પંચાંગની ત્રીજે ન કરતાં સકલસંધ સાથે ચતુર્થીના દિવસે કર્યું હતું જે કે આ પ્રસંગે પિતાને કુષ્ટિન્યાયે તેમાં હળવું પડ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
હતું, એવી જાહેરાત કરાઈ હતી.” આ લખાણ કેટલું અસત્ય છે, એ વાચકમહાશયે જ નક્કી કરી લે, એ શુભ આશયથી આ નીચે તે સં. ૧૯૬૧ની અન્યત્ર અન્યત્ર પ્રસિદ્ધ થએલી તે વખતની વિગતો જ માત્ર રજૂ કરી દઉં છું: (૧) “શાસનસુધાકર” પત્રમાં આ પ્રસંગને અનેક વખત યથાવત જાહેર કરવામાં આવેલ છે કે “સં. ૧૯૫૧ ની તે સંવત્સરી વખતે પણ પૂજ્ય શ્રી સાગરજી મહારાજે તે ભા. શુ. ૫ ના ક્ષયે ત્રીજો ક્ષય કરવાની પ્રાચીન પરંપરાનુસારી રીતિને જ સાચવી છે, શ્રી સકલસંધને સંવત્સરીને પ્રત્યેક ખામણ પ્રસંગને મિચ્છામિ દુક્કડ પણ પિતાની તે માન્યતાનુસારે ત્રીજના દહાડે થતી ચોથની સંવત્સરીના હિસાબે જ આપેલ છે, અને સંપમાં ભાગલા પડે તેવું સંધને લાગતું હોય તે માટે તેમાં આગ્રહ નથી” (૨) મુનિશ્રી ક્ષેમકરસાગરજી મહારાજના નામથી સં. ૧૯૯૮માં પ્રસિદ્ધ થયેલ “આ. શ્રી રામચંદ્રસૂરિજીને સણસણતે જવાબ' નામની બુકના પેજ ૪૭ ઉપર લખેલ છે કે “૧૯૬૨ (૧) માં કપડવંજ મુકામે પૂ. આચાર્યશ્રીએ શ્રીસંઘ વચ્ચે ભા શુ. ૫ ના ક્ષયે ત્રીજને જ ક્ષય અને વૃદ્ધિએ ત્રીજની જ વૃદ્ધિ થાય એમ સાફ જાહેર કરીને કુવૃષ્ટિન્યાયે જ સંધ સાથે સંવત્સરી કરી છે. તથા (૩) તે બૂકના પેજ પ ઉપર પણ લખેલ છે કે-“પૂ. આચાર્યદેવેશશ્રીએ તે તે વખતે પણ ૧૯પરની જ માન્યતા ત્યાંના સંધ વચ્ચે જાહેર કરી છે અને સકલસંઘને સંવત્સરી પ્રતિક્રમણમાં આવતા મિચ્છામિદુક્કડ પણ તમ્મુસાર જ દીધો છે.” (૪) સં. ૨૦૦૪ માં પૂ મુનિરાજશ્રી દર્શનવિજ્યજી મ., પિતાની “જેનપર્વ તિથિને ઈતિહાસ' નામની બૂકના પેજ ૪૪ ઉપર લખે છે કે-“પૂ. શ્રી સાગરજી મહારાજે પણ કપડવંજના સંઘની એકતા માટે સંઘને + અન્ય પંચાંગ માન્ય રાખવા દીધું હતું. એ પછી તે પંક્તિમાંની આ + નિશાનીવાળી ટીપ્પણમાં લખે છે કે-ભા. શ. ૩ ના ક્ષયના હિસાબે આવતી ભા. શુ ૪ ના રોજ
સંઘને ખમતખામણાં કર્યા હતાં અને જણાવ્યું હતું કે-મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
માન્યતા ત્રીજા ક્ષયની છે, પણ તેમ કરતાં સંધમાં એકતા ન સચવાયું તેમ હોય તે. તેને આગ્રહ કરતા નથી.” (૫) સં. ૨૦૧૦ના સિદ્ધચક વર્ષ ૨૦અંક ૧૧ના પેજ ૨૦૪ થી ૨૦૬ ઉપર સુરત તથા રાધનપુરના આગેવાન સાત શ્રેણીની સહીવાળું તે સં. ૧૯૬૧નું હેન્ડબીલ પ્રસિદ્ધ થએલ છે, તેના સારરૂપે શીર્ષકમાં પ્રસિદ્ધ થયું છે કે-સં. ૧૯૬૧માં ભા . ૫ ના ક્ષય પ્રસંગે પ્રાચીન પરંપરા મુજબ ત્રીજને ક્ષય કરી ચેાથે સંવત્સરી પર્વ આરાધનાર શ્રી સુરત જૈન સંઘના આગેવાનોએ પ્રસિદ્ધ કરેલ પત્રિકા.” કે જે પત્રિકા સં. ૧૯૬૧ને સંવત્સરી પ્રસંગ જાણવાની જિજ્ઞાસાવાળાએ વાંચવી જરૂરી છે. - .
સત્ય વસ્તુ આમ હોવા છતાં “સં. ૧૯૬ માં સહુએ ચંડાથમાંની ઉદયાત્ ભા. ૨ એથે સંવત્સરી કરી હતી, તેમજ સાગરજી મહારાજે પણ સંવત્સરીનું આરાધન ૧૫રની જેમ પંચાંગની ત્રીજે ન કરતાં સકલસંધ સાથે ચતુર્થીના દિવસે કર્યું હતું’ એ મુજબ તે બીનાને ઉલટ જ સ્વરૂપે જૂઠા રૂપમાં કહે અને પ્રચારે તેમાં આત્માથીંપણ ક્યાં રહ્યું ? સં. ૧૫રમાં જેટલો વર્ગ ભા. શુ. ૫ ના ક્ષયે ત્રીને ક્ષય કરીને ચોથે સંવત્સરી કરવાના સત્યમાગે હતા, તેમાંથી ઘણું વર્ગને આવા અસત્ય પ્રચારેવડે જ સત્ય માર્ગથી ભ્રષ્ટ કરવામાં આવેલ તેથી જ તે સત્ય માર્ગનું આરાધન કરનાર વર્ગ, આ સં. ૧૯૬૧માં અલ્પ રહેવા પામ્યો હતો, એ સત્ય છપાવે નહિં તે સારૂં. '.
(૨૨) પેજ ઉપરના “સં. ૧૯૮૯ની ઘટના' શીર્ષક તળે ત્રીજા પિરામાં ૮મે પાને લખ્યું કે-(૧૯૮૯ની સંવત્સરી પ્રસંગે ભા. યુ.પના ક્ષય વખતે ભા. શુ ત્રીજે ચેથ કરીને સંવત્સરી કરનાર) પૂ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના સમુદાય સિવાયતમામ સમુદાયોએથી શુક્રવારની સંવારી કરી હતી.” એ બદલ તેઓ સાચા થઈ જવાબ આપે કે“(૧) તે સં. ૧૯૮૯ની વખતે [ સં. ૧૯૬૧માં પિતાના તરફથી નીકળતા ભીતીયાં પંચાંગમાં ભા. શુ. અને ક્ષય બહાર પાડનાર ] શ્રી ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૩
જૈનધ, પ્રસારક સભાએ પણ હવે તિથિને ક્ષય ન કરવાની આપણી પ્રવૃત્તિને અનુસારે શુદિ ૫ના ક્ષયે શુદિ ૪ને ક્ષય કરવો જોઈએ પરંતુ તે દિવસે સંવત્સરી પર્વને દિવસ રહેવાથી તેને ક્ષય ન કરીએ તે ૩ ને લય કરવો જોઇએ” એમ જાહેર કર્યું છે કે ? (૨) તે વખતે બહાર પડેલા આપણુ આરાધનાનાં ભીંતીયાં પંચાંગમાં પૂ દર્શનવિજયજી ત્રિપુટી મહારાજ આદિએ તે ભા શું. પંચમીના ક્ષયે ત્રીજો ક્ષય જાહેર કરેલ છે, અને તે પ્રમાણે જ સંવત્સરી પર્વનું આરાધન કરેલ છે કે ? (૩) તે વખતે તે ત્રિપુટી | મહારાજે ચાતુમસ કરેલ શહેર, આજુબાજુનાં બીજાં ગામો, ની
બીલીમોરા, ધાર (માળવા), છાણું, સુરત, કઠોર, દમણ, વેજલપુર, વગેરે અનેક શહેરો અને ગામના સમસ્ત સંએ પણ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય માનીને જ સંવત્સરીપર્વ આરાધ્યું હતું કે? (૪) અને એમાંની કેટલીક બીના સં. ૧૯૮૯ના શ્રી સિદ્ધચક્ર પાક્ષિક શ્રાવણ વદ ૦))ના ૨૩મા અંકના અંતિમ ટાઈટલ પેજ ઉપર આજે પણ વાંચી જ શકો છો કે ?” જે હા, તે “ તે વખતે એકલા પૂ સાગરજીમ.ના સમુદાયે જ પાંચમના ક્ષયે ત્રીજો ક્ષય કરી સંવત્સરીનું આરાધન કર્યું હતું, અને તેઓ સિવાયના તમામ સમુદાયોએ ચોથ શુકવાદી સંવત્સરી કરી હતી.” એમ લખો છે તેમાં “મૃષાવાદવિરમણ નામના મહાવ્રતને સાચવવાની લેશ માત્ર કાળજી રાખી હેય તેમ જણાય છે? આ ખુલાસા પછી સુજ્ઞજને સમજી શકે તેમ છે કે-પ્રસ્તુત
થા મણકાના પેજ ૮૨ ઉપરના “ઉપર પ્રમાણે સં. ૧૫ર અને સં. ૧૯૦૯ x x x x એટલે તિથિચયની અર્થાત તિથિના મતભેદની શરૂઆત બીમૂને સમય બાદ કરતા વર્તમાનકાળે ક્યારે કોના તરફથી શરૂ થઈ, તે વાચકે સારી રીતે સમજી શકશે.” એ લખાણવાળા બીજા પિરાના લખાણવડે “તિથિચર્ચાની શરૂઆત સં. ૧૯૮૯થી જ શરૂ થવા પામી અને તેના જવાબદાર પૂ સાગરજી મ. છે'
એમ ઠસાવવાને જે પ્રયાસ કરેલ છે, તે સદંતર બાલીશ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
(૨૩) પેજ ૮ ના ત્રીજા વેરામાં જે-“ સ` ૧૯૯૦માં સાધુસ’મેલન થયું' તે વખતે પૂ. દાનસૂરિજી મહારાજે પૂ. આ. શ્રી વિજયનેમિસૂરિજી મ. વગેરે આગેવાન આચાર્યંને કહ્યુ` કે−તિથિની વિચારણા પણ કરી લેા’ પરંતુ તે વખતે પૂ. મિસ. મહારાજે એવા જવાબ આપ્યા – અહિં તા બીજા ગવાળા પણુ છે, અને તિથિને પ્રશ્ન તો એકલા તપાગચ્છે વિચારવાના છે.” એમ લખ્યુ` છે, તે આખીયે વાત ઉપજાવી કાઢેલી છે. સમેલન વખતે તેવી કાઇ જ વાત કોઇએ કોઈનેય કરી જ નથી. અત્ર સુજ્ઞને વિચારે કે–નવા મતની ઉત્પત્તિ જ સ. ૧૯૯૨માં છે, પછી એ બદલ ૧૯૯૦માં વાત કરવાની હોય પણ શું? હતી જ નદ્રિ. આથી તે સ્વયં ઊભી કરીને અહિં રજૂ કરી દીધેલી કપોલકલ્પિત વાત ઉપર ઇષ્ટ પિષ્ટ વિવેચન કરીને આળેખેલું. આખુ મુ પેજ જ અનવસ્થિત ભેજાનાં ચ ળાસ્વરૂપ હાઇ તેની પણ ઉપેક્ષા કરવામાં આવે છે.
(૨૪) પેજ ૯ના અંતિમ પેરાથી લઇ પેજ ૧૩ સુધીમાં સં. ૧૯૯૨માં આવેલ ભા. શુ એ પાંચમને આશ્રીને રેલી સવત્સરી પ્રસંગની વાતને તેમણે આ મણકામાં પોતે પ્રથમ રજૂ કરેલી નિરાધારપ્રાય: વાતને ખરી વાતા તરીકે ટેકા આપવાપૂર્વક, મનગમતી રીતે અને અસત્ય સ્વરૂપે રજૂ કરેલ હોવાથી તથા તેને સચોટ અને જડબાતેાડ રદીયા ઞામતાં લખાણુ નિરર્થક વધી જતું હાવાથી, તે વાતાની પણ અત્ર ઉપેક્ષા કરવામાં આવે છે.
(૨૫) પેજ ૧૩ના અ ંતિમ પેરાથી માંડીને પેજ ૧૫ના પહેલા પેરા સુધી કરેલી સ. ૧૯૮૯ની ઉભય આચાર્યોની ચર્ચા, લવાદ નીમાયા' વગેરે વાતા તેા (અંતે સ્વમતને સમાજને માથે યેનક્રન ઢાંકી મેસાડવા સારૂ લવાદને પણ ફોડી નાખવાનાં કરેલા ભેદી કાવતરાં જ્ઞાસનપક્ષના હાથે પકડાઈ જવા પણુ પામતાં સમાજમાં ઊંચું માથું કરીને ચાલવાનું રહ્યું નથી, ત્યાંસુધી પહોંચી છે અને તે સારા સમાજને સુવિદિત છે તેથી) બીતાં બીતાં અને ઘણી અધૂરી લખેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૫
હેવાથી તથા તે અધૂરી પણ ફેંકાફેકપૂર્વકનો હેવાથી તે વાતને ઉપેક્ષણીય ગણવામાં આવે છે.
(૨૬) પેજ ૧૫ ઉપરના “સં. ૨૦૦૪ની ઘટના શીર્ષક તળેના લખાણથી પેજ ૧છના બીજ પિરામાંની “અનંતર ચોથે એવો પાઠ નથી મળતો તેથી સંલગ્ન અર્થ ક્યાંથી લે ?” ત્યાંસુધીનું ને તે આચાર્યભગવંતના નામે લખેલું લખાણ, તે તે આચાર્ય ભગવંતોએ પિતાનું મંતવ્ય તથા પ્રકારનું છે, એમ કોઈને કહ્યું નહિ હોવા છતાં કલ્પિત ઊભું કરેલ છે. નિશીથ ચૂર્ણિમાંના “
અ પ રજી” પાકને અર્થ “અનંતરચે થે” એમ જણાવનાર પાઠ તમને મળતો નથી, તેથી તમે “સંલગ્ન” અર્થ લઈ શકતા નથી, તે તે “ગળાવાપ૦ પાઠને અર્થ “પૂર્વની એથે એમ જણાવનારે પાઠ કયાં છે ? તમને ક્યાંથી મળે? કે-જેથી તમે “બાપ૦ પાઠને સર્વ આચાર્યોએ સર્વસંમતતયા અદ્યાપિ પર્યત કહે અને આચરેલ “અનંતરથે અર્થ છોડીને પૂર્વની ચોથે અર્થ કરવા માંડ્યો છે ? જે પૂર્વોચાચરિત અર્થોને માનવા નથી એમ આગ્રહ ન હોય અને પિતાના તરફથી ઊભા કરવામાં આવતા કલ્પિત અર્થને જ સાચા અર્થ તરીકે લેખાવ્યા કરવાની મનસ્વી ધૂન ન હોય તે હવે તે પાપ થી પઠને અર્થ તમે સં. ૧૯૯૨થી “પૂર્વની એથે કરવા માંડ્યા છે, તે અર્થ તમે જ સર્વમાન્ય એવા કોઈપણ જેનશાસ્ત્રમાંથી બતાવે છે કેઈ સ્થળે ? અને અનંતર ચઉત્થીએ અર્થ તો અનેક આચાર્યભગવતે આદિએ કરેલે મોજુદ છે કે?. તમારા પહેલાં માર્ગસ્થ કઈ આચાર્યો તે પાકને પૂર્વની થે” એમ અર્થ કર્યો છે?
(૨૭) પેજ ૧૭ ઉપર શ્રી કલ્પરિણુવલીમાં સુષ વૃતાદિસદા ચમી, વીર વાછતારમાં ત્રણ પાઠ, મૂળપાઠમાં જણાવેલા હેતુપાઠેને તોડીને અને “મુઝ” શબ્દ પિતાના ઘરને જોડીને તે શાસ્ત્રકારના નામે રજૂ કરવામાં આવે છે કે? શ્રી કલ્પરિણાલીમાં તે મૂળ પાઠ, ત્યિક તનાતન તનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
कल्पां पञ्चमी, स्वीकुरु च तीर्थाहतत्वेनैव कल्पलताकल्पां રંતુથી નિરાશાલાલ’ એ પ્રમાણે જ છે કે ? નવા મતમાં તમે જ તમને સાચા જણાતા હોત તો આમ શાસ્ત્રના પાઠેનેય. તેડીફાડી નાખવાનું પાપ કરે ખરા ?
(૨૮) તે પાઠની નીચે રજૂ કરેલી નદિg uી ઉંરી, समाणी चौथे। भवभीरु मुनि मानशे, भाख्यु अरिहानाथे ।' એ શ્રી પર્યુષણના ચૈત્યવંદનની ૮ મી ગાથાના અનુસંધાનવાળી આ નવ વખાણ પૂજી સુણે શુકલ ચતુથી સીમા પંચમીદિને વાંચે સૂણે, હોય વિરાધી નિયમા ' તરીકેની સાતમી ગાથાને ઈરાદાપૂર્વક ગોપવીને રજૂ કરી છે, કોઈ અપૂર્વ શાસ્ત્રની ગાથા તરીકે ભદ્રિકજનેમાં ભાસ કરાવવા તે ગૂર્જર ગાથાને બાલાવબોધ ટાઈપમાં છાપી બતાવી છે અને તે ૮ મી ગાથામાંના મૂળ “પ” શબ્દને “પવિ' શબ્દ બનાવી દીધેલ છે.
( ૯ તે પાઠની નીચેના અતિમ લખાણમાં જે પર્યુષણા સંવત્સરી તરીકે ચૂથને લીધી છે, પરંતુ પાંચમની લગોલગ આવેલી પૂરતિથિ તરીકે લીધી નથી’ એમ શાસ્ત્રના સર્વમાન્ય અર્થથી વિરુદ્ધ લખ્યું છે, તે લૌકિક ટીપણુમાં જ્યારે ભા. શુ ચતુથી બે આવે ત્યારે તેઓ તેમના નવા મત પ્રમાણે ભા. શુ પની જોડે સંવત્સરીની ચોથ બતાવવી જ જોઈએ તે બતાવી શકે તેમ નથી, એ મુંઝવણને આજથી જ દૂર કરવાના ઉપાય છે.
(૩૦) પેજ ૧૮ના બીજા પેરામાં “અહીં વિચારણુય એ છે કેજે પાંચમની લગોલગ આગલે દિવસ એ જ સંવત્સરીની ચેય ગણાતી - હેાય તે પંચમીના સંયે એની પૂર્વની ત્રીજ એ પંચમીને આગલે દિવસ ગણાય અને ત્યાં જ ચેથ માનીને સંવત્સરી કરવી જોઈતી હતી, તેમ તે કર્યું નથી, અને તેમ થઈ શકે પણ નહિ કેમકે-ત્રીજ એ પંચમીતિથિથી દૂર પડે છે” એ પ્રમાણે લખ્યું છે, તે ઈરાદાપૂર્વક - ખોટી ગણત્રી રજૂ કરીને ભ્રામક લખ્યું છે. (૧) તેઓના સમસ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૭
વડીલેએ અને સં. ૧૯૨ સુધી તે આ સમરત નવા વર્ગે પણ પંચમીની લગોલગના આગલા દિવસને જ ચોથ ગણેલ છે. પછી
થ ગણાતી હોય તે' એવા ભ્રામક શબ્દોને અવકાશ જ કયાં છે? “(૨) પંચમીના ક્ષયે એની પૂર્વની ત્રીજ' એમ લખ્યું તે પણ ભ્રામક છે; કારણ કે-પંચમીના ક્ષયે “ચતુર્થીની પૂર્વની ત્રીજ એમ સીધું લખવું છોડીને “એની (પંચમીની) પૂર્વની ત્રીજ' એમ ઉધું લખ્યું છે. (૩) પંચમીને તે ક્ષય જણાવો છે, પછી તે ક્ષીણ પંચમીની પૂર્વે ત્રીજ કયાંથી લાવો છો ? ચોથ લાવે એટલે તે તે પંચમીને આગલે દિવસ ગણાય જ છે, અને ત્યાં ચોથ કેણે નથી માની? સવાલ જ તે એથને સ્થાને તે ક્ષીણ પંચમીને જે પૂર્વા વાળા અપવાદસૂત્રથી સંસ્કાર આપીને ઉદયાત્ પંચમી તરીકે ઊભી રાખવાને છે કે જે સંસ્કાર તે પંચમી સિવાયની બીજી ધ્વી જ પાંચમના ક્ષય વખતે સં. ૧૯૯૨ સુધી તમારા પંચાગોમાં પણ તમે આપેલ જ છે. એટલે જ ચેય પાંચમનું તે જેડીયું પર્વ, ત્રીજે ચોથ ઉદયાત બને અને ચેથે પાંચમ ઉદયાત બની જવાપૂર્વક ઊભું રહે છે. અને તે જ
મિ કા સિદી ને ઉત્સર્ગમાર્ગ ક્ષીણપર્વ પ્રસંગે પણ સચવાય છે. સં. ૧૯૯રથી નવેમત કાહવા જતાં એ સંસ્કાર આપવાનું તમે ખીંટીએ મૂકયું એટલે તેના લાભમાં તમે કેટલું ગુમાવ્યું? જુઓઃ “ભા છે. ૪-૫નું આ જોડીયું પર્વ તમારે તૂટયું, પાંચમ પર્વ તે સમૂળગું ગુમાવ્યું ! શ્રી હીરસૂરિજી મહારાજે જણાવેલ “જેને ગુપંચગુચરિતા સ્વતિ તેન મુષ્યવૃા તૃતીયાંsg: વાર્થ એ પાઠ અનુસાર પંચમીનું આરાધન કરનાને ત્રીજથી અઠ્ઠમ કરવાની અશકિત વસાવી, પૂ. હરસૂ. મ. શ્રીના તે ચેખા શાસ્ત્રપાઠને પણ અવગણવાનું પાપ વહેરવું પડયું, ૧૯૫રના જેઠ સુદ પાંચમના પત્રમાંના તમારા મહાન દાદાગુરુ પૂ. આત્મારામજી મહારાજે લખાવેલા અને અમે તેને બ્લોક પણ
બનાવીને શાસન સુધાકર તથા સિદ્ધચક્ર માં પ્રસિદ્ધ કરેલા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
ચેાથ પાંચમ ભેળા ગણો તા ચાથને દહાડે તા સ'વત્સરીની ક્રિયા કરી, પરંતુ પાંચમતિથિની ક્રિયા યે દહાડે કરવી?” એ ટંકશાળી શબ્દો ઉપર હતાળ મારવી પડી અને તમારા દાદાગુરુ પૂ આ. શ્રી દાનસૂરિજી મ, વિવિધ પ્રશ્નોત્તર ભાગ પહેલાના પૃષ્ઠ ૧૦૬ ઉપર સાફ જણાવે છે કે-“ આ (મુલ્યવૃયા તૃતીયાત ડજીમાં જાય :) પાઠમાં શ્રી જગદ્ગુરુ મહારાજ પંચમીનુ જેમ આરાધન થાય તેમજ ફરમાન કરે છે! ' એ વયના ઉપર તેા તેમિશ્રિત મીને ફૂ બ*કજ ફેરવવા પડ્યો ! ” ઇચ્છીએ કે–શાસનદેવ તમેાને હજી પણ મૂળમાગે આવી જવાની સત્વર સમ્રુદ્ધિ આપે.
"
(૩૧) પેજ ૧૮ના પેરા ત્રીજામાં લખ્યું છે કે—અહીં મહત્ત્વનુ વિચારવા જેવું એ છે કે-પર્યુષણ અઠ્ઠાઇ કે જેને શાસ્ત્ર મહાન્ અઠ્ઠાઇ તરીકે મહત્ત્વ આપ્યું છે, તેની ગણના ભા શુ ૪ ના દિવસ પંચાંગમાંથા નિશ્ચિત કરી એની પૂર્વના સાત દિવસ લઈને કરવામાં આવે છે. એને પછીની પાંચમ સાથે નિસ્બત નથી. એટલે કદાચ પાંચમના ક્ષય–વૃદ્ધિ આવ્યા તે પણ તે ચેાથે સમાપ્ત થઈ જતી અઠ્ઠાઈમાં કાંઇ જ ફેરફાર કરી શકે નહિ.” એ સદંતર વિચિત્ર એવા શાસ્ત્ર અને પરંપરાની શ્રદ્ધાથી રહિત હૈયાનુ માપક છે, કારણ કે—પર્યુષણની અઠ્ઠાઈ પંચાંગમાંથી ભા. શુ. × તે દિવસ નક્કી કયે નક્કી થઇ જાય, એ માન્યતા તેઓની હાય તો તેમા જાણે. કાઇ શાસ્ત્રકારની તેવા માન્યતા છેજ નહિ. ભા. શુ. ૪-૫ એ ૧૪-૧૫ આદિનો ભાક જોડીયું પર્વ છે, તેથી તે પાંચમને અને ચેાથને પરસ્પર ગાઢ નિસ્બત છે. માટે પર્યુષણની અઠ્ઠાઈ નક્કી કરવા સારૂં પ્રથમ તા પંચાંગમાંથી ા. શુ. પાંચમ જ નક્કો કરવી રહે છેઃ .આ અવિચ્છિન્ન પરંપરાજન્ય સત્યસ્થિતિ છે. છતાં તમે હવે એમ ખાલા છે કે પાંચમ સાથે તેને નિસ્બત નથી' એના અર્થ ખુલે છે કેન્સા. જી. પાંચમની તમને પ તરીકે પણ ક્રિમત રહી નથી. વળી પંચાંગમાંથી ચેાથ . નક્કી કરા તે Ø ચેથે તમા તેની પહેલાંના સાત દિવસ લઈ લેવા માત્રથી અઠ્ઠાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૯
ક્યાં માની લે તેમ છે ? વચમાં શ્રાવણ વદ ૦))ના ક્ષય આત્ર ત્યારે તમે તે ચેાથ પહેલાના ૭ દિવસ લઈને અઠ્ઠાઇ કેવી રીતે કરવાના સં. ૧૯૯૦ માં ભા. શુ જ તે ક્ષય આવેલ હતે, તે વખત તે તમે ભા. શુ તે ક્ષય કરી તેના સાથે ચેથ ઉદ્દય ત્ ખંતાવવા પૂર્વ ક તે ાથે દૂર્વાથી અસ્કાર આપીને બનાવેલી ભા. શુ. ૪ ની પહેલના ૭ દિવસ લઈને પર્યુષણની અઠ્ઠાઈ કરી હતી; ( જીમા જૈન પ્રવચન વર્ષ ૬, અંક ૧૨-૧૩-૧૪ શ્રા. વ. ૯ તા ૨-૯-૩૪ ના અંક પૃ ૧૭૭. ) પરં તુ હવે પછીથી જ્યારે પંચાંગમાં ભા શુ. ૪ ના ક્ષય આવશે ત્યારે તમે તે સંવત્સરીની ચાથને ય તે તમે પ્રથમ કર્યું છે તે પ્રમાણે પણ આખી કાંથી નક્કી કરી શકવાના ? અને એમ ચેથ જ નક્કી નહિ થાય એટલે તેની પહેલાના સાત દિવસ લઇને અરૃ.ઇ પણ શી રીતે નક્કી કરી શકવાના ? ઈત્યાદિ અનેક પ્રકારે જે લખાણ એના લેખકને જ આપત્તિજન્ય છે, તેવા ધૂમાડાના બાચકા સમા તે લખાણને અવલખીને કરેલાં તે પેજ ૧૯ ના પેરા ખીજાથી લઇને પેજ ૨૨ના બીજા પેચ પતનાં લખાણને સમાજે શાસ્ત્ર અને પર પરાના ધ્વંસક વિચારારૂપે માની લેવુ રહે છે; કારણ કે-તેમાં શાસ્ત્ર અને પરપરાને ઉડાવીને સ્વમતસ્થાપનરસિંકતા ભરી છે.
(૩૨) પેજ ૨૪ના પેરા ખીજામાં લેખકે પેાતાના નવામતની પુષ્ટિમાં સિદ્ધચક્ર વર્ષ ૪, અંક ૪, પૃ. ૯૪માનુ ૭૭૬મા પ્રશ્નનું જે “ જ્યાતિષકર ડક, સૂર્યપ્રાપ્તિ અને લોકપ્રકાશ આદિને જાણનારા મનુષ્ય x x x x x ક્ષયે પૂર્વી તિથિઃ શાં એવા શ્રી ઉમાસ્વાતિને પ્રધેષ હૈાત નહિ.” પર્યંતનુ સમાધાન રજૂ કર્યું છે, તે તે સમાધાનની જોડેતુ માટે જ્યાતિષના હિસાબ પ્રમાણે પતિથિનો ક્ષય ન જ હોય એમ કહેવાય નહિ, પશુ આરાધના કરવા માટે નિયત થએલ ખીજ આદિ તિથિનો ક્ષય હાય તે। . આારાધના કરનારાઓએ તે તે આરાધવાલાયક બીજ આદિને ભગવટા પેાતાના પહેલાની એકમ આદિ તિથિમાં થતા હોવાથી એકમ આદિ તિચિને દિવસે બીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૯
આદિ પર્વતથિનું આરાધનાકાર્ય કરાય માટે આરાધનાની અપેક્ષાએ પર્વતિથિને ક્ષય ન હોય એમ કહેવું વાજબી ગણી શકાય, ને તેથી જ આરાધનાની અપેક્ષાએ ભીંતીયાં પંચાંગે છપાવનારા મૂળ ટીપણામાં પર્વતિથિને ક્ષય હોય તે તેને સ્થાને પૂર્વની તિથિને ક્ષય કરી પર્વની નિથિઓને અખંડિત રાખે છે” એટલું બધું સિદ્ધચક્રમાંનું લખાણ છેડી દેવાનું પાપ કરીને રજૂ કર્યું છે. તેઓએ આ છોડી દીધેલાં લખાણને તેણે રજૂ કરેલ લખાણ સાથે જોડ્યા બાદ તે આખું સમાધાન છે કે-જે આખું સમાધાન તેમના નવા મતને સાફ જૂઠ બતાવે છે. પોતાના સર્વદિફ અસત્ય ઠરેલા મતને સાચે લેખાવવા સારુ જેઓ સામા પક્ષના પ્રસિદ્ધ લખાણને પણ આ રીતે છડેચોક કાપી નાખવાની હિંમત ધરાવે છે અને તે લખાણમાંના ખંડન અર્થે રજૂ થએલા ફાવટ પૂરતા ઉઠાવી લીધેલા લખાણને પિતાના મતની પુષ્ટિમાં ઘુસાડી દેતા શરમાતા નથી, તેઓ જિનેશ્વરભગવંતના શાસનના રસિક શી રીતે માની શકાય? [ આ સમાધાન આવી જ રીતે શ્રી જંબુસૂરિએ તેમની તિથિસાહિત્યદર્પણ નામની બૂકમાં કાપીને રજૂ કરેલ છે, અને શ્રી પુષ્પવિના શિષ્ય (નવામતિ) અમૃતસૂરિએ
તિપિચર્ચાના વિષયમાં સત્યનું સ્પષ્ટીકરણ' નામની તાજે. તરમાં (તેમની ગ્રંથમાલાના નં. ૩૨ તરીકે) બહાર પાડેલ ૬ ફેર્મ પ્રમાણુની અસત્ય પ્રલાપમય પછીના પેજ ૩૪ ઉપર પણ સ્વીકારીને પિતાનાં મહાવ્રતને ખીંટીએ મૂકવાનું પાપ કર્યું છે ! આવા છે એ આગમપ્રજ્ઞ અને સુવિહિત શીરોમણું.] પિતાના મતને કોઈ શાસ્ત્રને કે પરંપરાને અદ્યાપિ પર્યત એકાદ પણ ટેકો મળ્યો નથી અને કાર્યો છે તે મત કઈ વાતેય મૂકી શકાતો નથી; તેની જ આ બધી પ્રપંચલીલા છે. આ તે શું છે? પણ ભેદી ચીઠ્ઠી લખીને લવાદને પણ ફાડી શાસનની અવિચ્છિન્ન પરંપરાને જ ઉથલાવી નાખવા સુધીના પણ એ મત ખાતર તેઓને ઘેર અપકૃત્ય કરવાં પડ્યાં છે ! એ જોતાં તેઓ પ્રતિ કને અનુકંપા ન થવા પામે ? આવા ઘેરાતિર પમ્પને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ભવાંતરમાં અંજામ શું? એટલું હજુ પણ એ વર્ગ વિચારવા કૃપા કરે એમ ઇચ્છીએ છીએ,
(૩૩) તે પેજ ઉપરના પેરા ત્રીજાનાં “સિદ્ધચક્ર વર્ષ ૪, અંક ૪, પૃ. ૮૭માં તેઓ ક્ષય થતાં પૂર્વતિથિમાં આરાધનાની જરૂર અને તેનું કારણ, એ મથાળા નીચે લખે છે કે-“અને આ જ કારણથી બીજ, પાંચમ વગેરે પર્વતિથિઓને ક્ષય હોય છે, ત્યારે તે તે પર્વતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે. કેમકે તે તે પર્વતિષિને ભોગવટો તે તે આગલી સૂર્ય ઉદયવાળી તિથિની પહેલાં થઈ ગયો છે. ત્યાં સુધીનાં લખાણ પછીથી તેમણે જે xxx આ પ્રમાણે ચેકડીઓ દર્શાવી છે તે, તે પછીનું લખાણ પણ જે પિતે છાપી બતાવે તે તેમને મત ખેટે મનાવે તેમ છે, માટે તે પછીનું “અને સૂર્યોદયવાલી તે તે પર્વ નિથિ ન મળે તે તેની આગલી તિથિની પહેલી તિથિએ તે તે પર્વતિથિને ભેગવટ હોવાથી તે તે પર્વતિથિની આરાધના થાય છે. કેમકે જેમાં જે ન હોય તેમાં તેને સમાવેશ કરે એ હિતકર છે. એટલું તે સિદ્ધચક્રના અંકમાંનું લખાણ તેમણે તે ચેકડીઓનાં સ્થળેથી કાપી નાખ્યું છે, અને તે કાપી નાખેલ લખાણ પછીનું પણ ત્રીજ, છઠ, નેમ વગેરે x x x અને કલ્પનામાત્ર જ છે.” એ લખાણ (પ્રથમનાં લખાણ સાથે સંગત લેખાવવા તરીકે) જોડી દેવાને પ્રપંચ કરેલ છે. તે સ્થળે સિદ્ધચક્રમાં એ પછીનું પણ નવ પંક્તિપ્રમાણ લખાણ છે, છતાં તે લખાણ પણ પિતાના મતને જૂહ ઠરાવતું હોવાથી એમણે અહિં લીધું નથી–છોડી દીધું છે. વિશેષમાં આ ઘાલમેલ કેદની જાણમાં ન આવે એ સારૂ તે સ્થળને ખેતી રીતે જ પૃ. ૮૭ તરીકે જણાવવામાં આવેલ છે! સિહચક્ર વર્ષ૪, અંક ૪ ના પૃ. ૮૭ ઉપર તે લખાણું જ નથી ! વાચકવર્યોએ સિદ્ધચક્રમાં તે પેજ જોઈ લેવા વિજ્ઞપ્તિ છે.
(૩૪) પેજ ૨૪ની અંતિમ બે પંકિતથી માંડી પેજ ૨૫ ઉપરની સાત પાક્તિ સુધીમાં સિદ્ધાચક વર્ષ ૧, અંક ૧, પૃ. ૭ ઉપરના જે પ્રશ્ન: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૧
''
અને સમાધાન પ્રસિદ્ધ કરેલ છે, તે સ્થાનાંગસૂત્ર, સૂર્યપ્રપ્તિ, ન્યાતિષકરડક આદિ જૈન શાસ્ત્ર પ્રમાણે (નહિં કે આરાધનામાં) પર્વતિથિ. એના ક્ષય હાય એમ જણાવે છે, છતાં તે લખાણ પછી તે પ્રશ્ન અને સમાધાનના એડે તેમણે ત્યાં ત્રીજા પેરામાં જે ‘હવે આજ મહાપુરુષ તિથિચર્ચામાં પડ્યા પછી એમ કહે કે–જૈનમત પ્રમાણે પતિથિની ક્ષયવૃદ્ધિ મનાય જ નહિ તે। તટસ્થ વ્યક્તિઓએ શાને સ્વીકાર કરવા ? એમના પૂર્વ પ્રશ્નોત્તરાના કે પ.છળના લખાણના ’ એવુ કાપટ્યપૂર્ણ આલેખન કરીને પૂ. સાગરજી મ.તે ખેાટી રીતેજ તુ ફરતુ ખેલનાર તરીકે દેખાડવાની હિંમત કરે છે, તે બદલ તેને શુ કહીએ ? આમને કાઇ પૂછે તે ખરા કે શ્રી સાગમહારાજ, જૈનમત પ્રમાણે પર્વતિથિની વૃદ્ધિ મનાય જ નહિ એમ કહે છે, કેઆરાધનામાં પતિથિની ક્ષયતૃદ્ધિ મનાય જ નહિ' એમ કહે છે? શા માટે તેઓશ્રીનાં નામે આવા માયામૃષાપૂર્ણ લખાણા કર્યે રાખીને ભારી થતા હશે! ! પૂજ્ય સાગરજી મહારાજે ‘જૈનમત પ્રમાણે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય નહિ...' એવુ કાઇ સ્થળે જણાવ્યું છે ? જણાવ્યુ` હાય તા બતાવા. નિહ. તે જૂથી વિરમાં.
(૩૫) પેજ ૨૫ના ત્રીજા પેરામાં જણાવેલ છે તે સ. ૧૯૯૨ના જૈનપ્રકાશના વૈશાખના અંકમાં છૂપાએલ શ્રી આત્મારામજી મ.ની જન્મશતાબ્દિની ઉજવણીના હેવાલ તમારી જેવા કોઇએ લખી મેકક્ષ્ા હાય તે પ્રમાણે છપાયા, તેટલામાત્રથી ત્યાં તમારી માન્યતા માનનાર છેકાણુ ? આગળ જતાં સદ્દભાગ્યે હાઠે આવી જવાથી જ લખાઈ જવા પામ્યું છે કેપવતિથ આરાધવાનું' કહ્યું છે, નહિ કે બાર પંચાંગમાં ૧૪-૧૫ ભેળાં આવે, ત્યાં તિથિ તા છે જ. છતાં કહેલું કે– ના, એમાં તે એક દિવસ ઓછા થઈ ગયા. પતિષિની ક્ષયવૃદ્ધિ હોય જ નહિ.' એ થન તિથિ અને દિવસના શું શત્રુમેમ નથી કરતું?
૧-૨ ભેળાંની હૈયાંમાં છે તે શાસ્ત્રકારોએ દિવસ અને બંને હાજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
તાત્પર્ય એ છે કે--મતને મૂળ પાયે જ ખેટે છે. એટલે તેના પત્ર, બાંધેલી ઈમારત પણ બેટી હેય એ સ્વાભાવિક છે -વાચક મહાશય ! જુઓ જુઓ–બરાબર આંખ ખોલીને અને ચિત્ત-ચીને નવા તિથિમતની ભયંકર જાલીમતાનું અહિં નર દર્શન કરી લે: કે જેથી તેઓને હવેથી ભૂલથી પણ શાસ્ત્રપ્રિય માનવાની જરાય ભૂલ ન થવા પામે. નવામતીએ આપણને તેમની શ્રદ્ધાશ્વછતાનું અહિં બરાબર ભાન કરાવે છે! ઉપરના લખાણથી તેઓ આપણને સ્પષ્ટ જણાવે છે કે- તમે બધા બીજ, પાંચમ, આઠમ, અગીઆર, ચૌદશ, પૂનમ અને અમાસ પર્વતિઓને આખો દિવસ આરાધે છે, તે ખોટું છે કેઈ પણ પતિથિ આખો દિવસ આરાધવાની નથી; પરંતુ લૌકિકટીપ્પણામાં પર્વતથિઓ જેટલી ઘડી હોય તેટલી ઘડીજ આરાધવાની છે! એટલે કે ટીપણાંની સાતમના દિવસે જ ઘડી સાતમ ગયા બાદ આઠમ બેસતી હોય છે ત્યારથી જ આઠમ આરાધવાની છે અને તે આઠમનાં સૂર્યોદય પછી તે આઠમ પચ્ચીશ ઘડી બાદ પૂર્ણ થઈ જતી હોય તો ત્યાં જ તે આમની આરાધના પૂર્ણ ગણવાની છે. એ રીતે પર્વનું આરાધન કરે એટલે પંચાંગમાં ૧૪-૧૫ ભેળાં આવે ત્યાં તેરશને દિવસે જ્યારથી ચૌદશ શરૂ થઈ હતી ત્યારથી માંડીને ચૌદશના સૂર્યોદય પછી જેટલી ઘડી ચૌદશ હોય ત્યાં સુધી ચૌદશ આરાધવી. અને (૫છી પૂનમ મણી) તેને પૌષધ પારવો, ઉપવાસનું પારણું કરવું એ બધું ત્યાં જ કરી લેવું અને તે ચૌલ્સના દિને તે ચૌદશની ઘડીઓ પછી શરુ થતી પૂનમની જેટલી ઘડીએ હોય તેટલી ઘડીએ પ્રમાણુ પૂનમ આરાધવી ! એકેક પર્વતિથિ એકેક દિવસે આરાધવાની નથી. બારપર્ધીઓના આરાધના માટે બાર દિવસ લેવાનાજ નથી, પછી એ પર્વસ્વિસ એ થઇ જવાની વાતને સ્થાન જ ક્યાં છે? તિથિ અને દિવસનો શંભુમેળ કરવામાં નથી, છતાં તમે પર્વ અને દિવસનો સંભુમેળે કરતા આવ્યા છે, માટે તમારા ગતને મૂળ પાયે જ ખરો છે, એટલે તેના પર બાંધેલી ક્રાંતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪
जा तिहो, तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां०, क्षये पूर्वा०,
ત: મારો મિત્રાને તેષાં રાપર તપ, પ્રાવે સુરગતિ સાધે પર્વને દિવસે રે, આઠ દિવસની જ અઠ્ઠઈ ગણવી, ઓગસ ત્તિ વન ના જામપત્રો હિનક્ષય, ઈત્યાદિ ઇમારત પણ ખોટી જ હોય એ સ્વાભાવિક છે.” હવે આ મતને પણ નમત લેખવાને કાણુ જેન માને?
શાસનસિક પૂજ્યવને વિનંતિ આવી માન્યતાના સ્વામી, એ આપણા નવામતી આ. શ્રા વિજયરામચંદ્રસૂરીશ્વરજી ભગવંત) છે કે-જેમને અજ્ઞાન અને સ્વાથ ૫ટુ એવા ઘણું જનેએ પરમભક્તપણાને અણનમ દાવો ધરાવાને “પરમ શાસનપ્રભાવક, અડવાદિવિજેતા, પ્રખર વ્યાખ્યાતા, ઉગ્રવિહારી, અજોડ ચારિત્રી ઇત્યાદિ વિવિધ વિશેષણ વડે વર્ષો સુધી બિરદાવ્યા બાદ આજે ઉપેક્ષાની આરડીમાં પધરાવેલ છે. તેઓશ્રી આવતા વર્ષે પિતાની બા પ્રકારની વાસ્તવિક માન્યતાવાળા નિયિમતને જાહેર રીતેય સાચા ઠરાવી બતાવવા માટેનું આપણને આ જાતનું છેલ્લું પરાક્રમ બતાવવા સારૂ અમદાવાદ પધારવાના છે, અને ગામ ગાંડું કરવાના છે એ અવસરે આવી અજૈની માન્યતા ધરાવતા તેઓશ્રી જેડ પ્રભુશાસનના અનુરાગી પૂ આચાર્ય ભગવંત આદિમાંના કેઈજ પૂજ્ય સનરસિક મુનિવરેએ ચર્ચાને પ્રસંગે તે પાડવાના રહે જ નથી, પરંતુ “હણતણે જે સંગ ન તજે' એ ઉક્તિ અનુસાર તેઓશ્રીના સામાન્ય સંગ પણ કર રહેતો નથી, એમ અમારું આ સલ પૂજ્યવને વિનંતીપૂર્વકનું આજથી જ જાહેર મંતવ્ય છે.
(૩૬) પેજ ૨૬ ઉપર તો પોતાની મલીનવૃત્તિનું પ્રદર્શને ભર્યું છે! પૂ. આ. મ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ ના ગુરુવર્ય શ્રી ઝવેરસાગરજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૧
,,
"
મ. શ્રીના કાઈ ગય્ઝમે મતમે દરશનમે શાસ્ત્રમે' નહિ હૈ કી સુક્કી નિથિ વદમેં ને વક્કી તિથિ શુક્રમે ાનિવૃદ્ધિ કરણી, બિહુના આત્માઆંકા તેા હઠ છેાડ કર શાસ્ત્રોક્ત ધકરણી કરકે આરાધક હેાણા ચાહીએ. ” એ રાખ્તો છાપીને પૂ ઝવેરસા. મ.ના તે સખ્ય પ્રમાણે પૂ. સામરજી મ અને તેમના શિષ્યા જ વર્ત્તતા નથી' એ પ્રકારે ભદ્રિકજનામાં તે પ્રતિ નિઃશકતા ફેલાવવાની બવૃત્તિથી પૂ. ઝવેગ્મા. ઞ. શ્રીના તે શબ્દોની નાચે તે સખ્તાને અનુલક્ષીને તેઓ લખે છે કે“પરંતુ કાળની અજબ લીલા છે કે અજે તેમના જ શિષ્ય અને પ્રશિષ્યા પણ તેમની એ ગંભીર પવિત્ર વાણીને મહત્ત્વ આપતા નથી. પછી આ પરિસ્થિતિમાં શ્રી સધમાં પર્વતિથિનાં આરાધન અંગે ભારે અવ્યવસ્થા ઉત્પન્ન થાય એમાં નવાઈ શી ? ”
'ર
આ પ્રકારનું સદંતર નિરાધાર અસત્ય, આપણી લેાકેાત્તર સમાજમાં જેએ આજે નિર્ભયપણે વદી શકે છે, એ જોતાં તે હવે જૈન સમાજમાંના પોતાની સિવાયના બીજા બંધાયને મૂર્ખાનુ મંડળ માનવા જેવા મેલાન બની ગયા જણાય છે. ! તે વમાં જો કાઇ મધ્યસ્થ હેય તો તેના તે લખાણના તે જવાબ આપે કે પૂ. ઝવેરસા, ૫. શ્રીના શુઘ્ની તિથિની વદમાં અને વદની તિથિની શુમાં હાનિવૃદ્ધિ કરવી, એ કાષ્ટ ગચ્છમાં—મતમાં-દર્શનમાં અને શાસ્ત્રમાં નથી” તે ઉપરે ત વચનેને પૂ. સાગરજી મહારાજ અને તેના શિષ્યા મહ્ત્વ આપતા નથી, એમ શા આધારે લખાયું છે? ચુ' પૂ. સાગરજી મ. અને તેના શિષ્યા, શુદ્રની તિથિની વમાં અને વદની તિથિની જીદમાં હાનિવૃદ્ધિ કરે છે ? જે નહિ જ, તે તે કાળની અજબ લીલા છે કે તેમના જ શિષ્ય પ્રશિષ્યા પણ તેમની એ ગંભીર અને પવિત્ર વાણીને મહત્વ આપતા નથી.' એ કઈ શુભ વૃત્તિથી લખે છે? આ પ્રકારે સદંતર અસત્ય વસ્તુઓ ઊભી કરીને બીજા ઉપર બૂડી આળ મૂકનારાઓમાં તમે મહાત્રા ક્યા અવગુણની ખમીને લીધે માની શંકા છે ? કે જેથી આ પ્રકારની મલીનવૃત્તિપૂર્વકના આવા સદતર ખૂહ પ્રચારમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.
Page #37
--------------------------------------------------------------------------
________________
શાસનસેવા દેખી રહ્યા છે ?” જવાબ આપશે કે જેથી તમારી આ પરિસ્થિતિમાં જ શ્રીસંઘમાં પર્વતિથિનાં આરાધન અંગે ભારે અવ્યવસ્થા ઉત્પન્ન થવા પામી છે” એમ કોઈને માનવું રહે નહિ.
(૩૭) પેજ ૨૬ ઉપર તે પછી લખે છે કે-“મારા સાહેબ ! પુનમના ક્ષયે તેરશને ક્ષય, પંચમીના ક્ષયે ત્રીજનો ક્ષય, બે પૂનમ હેય તે બે તેરશ, બે પંચમી હોય તે બે ત્રીજ વગેરે કરતાં ( કરે છે તેમાં) સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પ્રમાણ કરવી” એ સિદ્ધાંતનું પાલન થાય છે ખરું ?', તેના જવાબમાં આ સાહેબાઓને પ્રશ્ન છે કે-૩ર કા સિદી સ givસૂર્યોદયમાં જે તિથિ હોય તે પ્રમાણ” એ સિદ્ધાંત ટિપણમાં આવેલી ઉદયાત પર્વતિથિને માટે છે કે ટિપ્પણામાંની ક્ષીણ પર્વ તિથિને માટે છે? નવા મતની પકડ થયા પછી હવે જો ક્ષીણતિથિને માટે પણ તે ઉત્સર્ગ માર્ગ છે, એમ કહેવા લાગ્યા છો તે ટીપણામાં ઉદયતિથિ ચૌદશને લય આવે. ત્યારે તેની પૂર્વે ઉદયતિથિ તો તેરશ છે, ચૌદશ તે ઉદયતિથિ નથી : તેથી ત્યાં તમે તે ચૌદશ માનતા જ નથી ને? આજે તે તેવા પ્રસંગે તમે પણ તે તેરશે ચૌદશ માને જ છે, તેનું કેમ ? ત્યાં સૂર્યોદયમાં જે, તિથિ હોય તેને જ પ્રમાણ કરવી” એ સિદ્ધાંતનું પાલન તમારે થાય છે ખરું? નહિં, તો તે દેટથી બચવા સારૂ આઠમ-ચૌદશ આદિ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ વખતે તમે તે બિ૦ના સિદ્ધાંતનું પાલન કરી બતાવીને દાખલ કયારે બેસાડવા માગો છો ? જે કે તમે તો હવેથી પર્વતિથિ જેટલી ઘડીની હોય તેટલી જ તેને આરાધવ એ માન્યતાવાળા તરીકે ખુલ્લા થયા છે, છતાં એ માન્યતાને બરાબર પગભર ન કરી શકો ત્યાં સુધીમાં તો એ “સૂર્યોદયમાં જે તિથિ હોય, તેને જ પ્રમાણ માનવી' એ સિદ્ધાંતનું પાલન કરી બતાવીને તમારે ઉતાવળે દાખલો બેસાડવા જ ઘટે છે. બેસાડશે ને ?
(૩૮) પેજ ૨૭ના પેરા ત્રીજામાં લખે છે કે-“પુનમનો ક્ષયવૃદ્ધિએ ક્ષયે પૂર્વા”નું અપવાદસત્ર પૂનમને લાગુ પડે ને ત્યાં પુનમની ઉદયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૭
તિથિને આગ્રહ રખાય નહિ, પરંતુ પંચાંગ ચૌદશની યવૃદ્ધિ તે બતાવતું નથી, પણ ઉદયતિથિ બતાવે છે. એમાં ચૌદશ માટે તે ઉત્સર્ગમાર્ગ ઉદયતિથિ લેવાને જ લાગુ પડે પણ અપવાદ નહિ. વાત પણ વ્યાજબી છે કે-પુનમને જરૂરી અપવાદ પૂનમના ઉત્સર્ગને ગૌણ કરે પણ ચૌદશના ઉત્સર્ગને કેમ હણે?” તેઓની આ વાત શાસ્ત્રનિરપેક્ષ અને સદંતર ભ્રામક છે–કલકલ્પિત છે–ભકિક આરાધકજનોને ગુંચવાડામાં પાડવાની જાળરૂપ છે, તે જાળનું શાસ્ત્રીય સ્પષ્ટીકરણ આ છે કે-“ પૂર્વા એ વિધિવાક્ય છે, અને “ી જાય. એ નિયમવાક્ય છે. એ બે વાગ્યે તિથિના ભાગ અને સમાપ્તિને માટે નથી, પરંતુ અપર્વતિથિના સૂર્યોદયને પતિથિને સૂર્યોદય ગણવા અને પર્વવૃદ્ધિ વખતે પહેલા સૂર્યોદયને નહિ ગણવા માટે છે. પૂનમના યે તે “ક્ષયે પૂર્વા'નું અપવાદસૂત્ર પૂનમને લાગુ ન પડે પણ ચૌદશના સૂર્યોદયને પૂનમનો સૂર્યોદય બનાવવા (ચૌદશ પંચાંગમાં ઉદયાત પર્વતિથિ હોવા છતાં ચાવલંબથરતાિિ ન્યાયે) ચૌદશને લાગુ પડે, તેથી (“ત્યાં પૂનમની ઉદયતિથિને આગ્રહ રખાય નહિ.” એમ લખ્યું છે તે શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ એવું ભ્રામક છે,) ત્યાં ચૌદશના ઉદયતિથિને આગ્રહ રખાય નહિ. એટલે ક્ષીણ પૂનમને એ
ક્ષયે પૂવો' વિધિવાયવડે સૂર્યોદયયુક્ત બનાવતાં ટીપણાંની ઉદયવાળી ચૌદશ જે પર્વતિથિ છે તેને ક્ષય થવા પામે, અને તે તો શાસ્ત્રકારને ઇષ્ટ નથી જ, આથી તેવા પર્વાનેતર પર્વને ક્ષયની વખતે તે “જે 'ને વિધિસંસ્કાર તેવા સ્થાને ફરી પણ પ્રવર્તાવવો જ પડે છે. પંચાંગ ભલે ઉદયતિથિ બતાવતું હોય; પણ ક્ષીણપર્વને લેકોત્તર તિથિ બનાવવા સારૂ સંજ્ઞા આપવાની જરૂર પડે ત્યારે તે પંચાંગમાંના ઉદયને પલટવો જ રહે. આથી “ક્ષ go 'ના સંસ્કારવડે જેમ ઉદ્યમાં પૂનમ હતી તેને લેકર ઉદયવાળી બનાવી, તેમ તેને પૂનમની સંજ્ઞા આપતાં ચૌદશને ક્ષય થવાની અનિષ્ટસ્થિતિ પ્રાપ્ત થવા પામી, તેથી ફરીથી તે જ “ક્ષ પૂર્ણા ને વિધિ પ્રવર્તાવવાની જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
ઉભી રહે જ છે. અને તેથી ફરીથી તે જ વિધિ પ્રવર્તાવીને ચૌદશ ઉદયમાં હેતી રહેતી તેને લેકેજર ઉદયવાળી ચૌદશ બનાવી. પ્રભુશાસનની આ અવિચ્છિન્ન આચરણા પ્રવર્તમાન જ છે ત્યાં લૌકિકપંચાંગની ગણાતી ઉદયતિથિ ચૌદશ માટે શનિ કા વિહી રા પણ ઉત્સર્ટમાર્ગ, (પંચાંગના જ ઉદયને સ્વીકારવારૂપે) લાગુ પડે નહિ, પણ “ભારે પૂર્વ ને અપવાદમાર્ગ જ લાગુ પડે.” તેવા પ્રસંગે તે ચૌદસને ઉત્સર્ગમાર્ગ લાગુ પાડવાના ચાળા કરવા જનારને “૧૪-૧૫ જેડીયાં પર્વ તરીકે રહેવા પામે નહિ, મહિનાની ફરજીયાત લેખાતી બારાવ અગીયાર પવી બની જવા પામે, “ગુણવ્રુક્યા વણિભૂમિયો રવિવાર કષ્ટ સુરે' એ શ્રી સેનપ્રશ્નના વયન અનુસાર મુખ્યવૃત્તિએ ૧૪-૧૫ને જ કરવાનું છે તે બનવા પામે નહિ, શ્રી હીરસૂરિજી મના નિમાયાં જ રિલાયાં ગયોશીબાજુથો શિરે પાઠના આભેગપૂર્વક અપલોપના ભાગો થવાય અને શાસ્ત્રકારે અષ્ટમી-ચતુર્દશી-પૂર્ણિમા અને અમાવાસ્યાને જે ચતુષ્પવ જણાવે છે તે તોડી ત્રિપવ બનાવી દેવાના પાપના ભાગી થવું પડે' જે સ્થિતિના ભાજન નવીનને બનવું પણ પડ્યું છે માટે તેવા પ્રસંગે પંચાંગની ઉદયવાળી ચૌદશને ૫ હીરસૂ. માના જોરશીવતુ પાઠ તેમજ અવિચ્છિન્ન પરંપરાના આધારપૂર્વક તે ઉત્સર્ગ માર્ગ લાગુ પડાતું જ નથી. આ વસ્તુ જાણવા છતાં તે પોતાની શાસ્ત્ર અને પરંપરાથી નિરપેક્ષ એવી સદંતર કલકલ્પિત વાતને પિતે જ વ્યાજબી કહેવારૂપે ટકે આપીને આગળ મેળો ગબડાવે છે કે-“વાત પણ વ્યાજબી છે કે–પૂનમને જરૂરી અપવાદ પૂનમના ઉત્સર્ગને ગૌણ કરે પણ ચૌદશના ઉત્સર્ગને કેમ હશે ?” એ તો ઉઘાડા ઉન્માનું પ્રદર્શન છે. પૂનમને જરૂરી એ “ પૂષ' અપવાદે, ઉદયમાં પૂનમ જ હતી. ત્યારે તે પૂનમ બનાવી છે. આ સ્થિતિમાં જે ઉદયમાં જતી તે ક્ષીણ પૂનમને “ ૩યંમિ” એ ઉત્સર્ગ કેવી રીતે ગણાવે છે ? જ્યાં પૂનમને તે ઉત્સર્ગ જ નથી લેખાતે ત્યાં પૂનમના ઉત્સર્ગને ગૌણ કરે એમ કહેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
તે કેટલું બધું વાહિયાત ગણાય? તે પ્રકારે તે વાત જ વાહિયાત હોવાથી પંચાંગની ઔદયિકી ચૌદશના મિ. ઉત્સગને “ક્ષયે પૂર્વા' અપવાદ હણે જ હણે એમાં નવીન મેં દીઠું ? ૫ આત્મારામજી મ, ઉ. શ્રી વીરવિજયજી મ., આ શ્રી દાનસુરિજી મ. અને સં. ૧૯૯૨ સુધી તે તમે પણ તેવા પ્રસંગે ચૌદશના તે ઉત્સર્ગને હણતા જ હતા કે ? અને તેમ કરવામાં જ નમે સહુએ પિતાનું શાસ્ત્ર અને પરંપરાનુસારીપણું માનતા હતા કે ? તે હવે તે સ્વયં પણ વર્ષો સુધી આવું શાસ્ત્ર અને પરંપરાનુસારીપણું યા કઠીન કર્મના ઉમે વિપરીત ભાસવા લાગ્યું? વિચારશો.
() પેજ ૨૭ના ચોથા પિરામાં લખ્યું કે-“વળી તિષશાસ્ત્રના જાણનારાઓ “પુનમના ક્ષયે તેરસને ક્ષય' વગેરે આપણું સિદ્ધાત સાંભળીને આપણી મશ્કરી કરે છે અને ખુલ્લંખુલ્લા જણાવે છે કે તમારા કહેવા કે માનવા માત્રથી આકાશના ગ્રહને વેગ ડે જ ફરી જવાને છે? ” એ પણ પિતાનું ગાઢ અભિનિવેશિકત્થિત પ્રલપન છે. જ્યોતિષ શાસ્ત્રના જાણુનારાઓ આપણુ તે “પૂનમના ક્ષયે તેસને ક્ષય' વગેરે સિદ્ધાંતો સાંભળીને મશ્કરી કરતા નથી, પરંતુ અનુકરણ કરે છે. યુએ સં. ૨૦૦૦ના ચંડાંશુ. માં મહા વદ ૦)) ને ક્ષય આવેલ છે ત્યારે તેઓએ તેમની મહા વદ ૧૪ની મહા શિવરાત્રી, ઉદયાત્ મહા વદ ૧૫ ને મંગળવારે લખીને ઉદયાત મહા વદ ૧૪ ને બુધવારના દિવસે મહા વદ ૦)) લખી બતાવી છે, માટે આપણા સિદ્ધાતિના મશ્કરી તે સંવત ૧૯૯૩થી આ નવીનપંથીઓએ જ બેશરમ થઇને કરવા માંડી છે, જ્યાતિષીઓએ નહિ. અને તેથી આરાધના વિષયમાં તમારા કહેવા માત્રથી આકાશના ગ્રહને યોગ થોડે જ ફરી જવાને છે?' એમ તેઓ તે કઈ બેલતા જ નથી, પણ તમે જ તેવું ઉચ્છિષ્ટ કલવાનાં ગાંડાં કાઢવા લાગ્યા છે. આરાધકેએ આકાશના ગ્રહોને આરાધવાના નથી, પરંતુ શાત્રે મુકરર કરી આપેલી પર્વતિથિ આરાધવી છે, માટે આવું લખવામાં એ નવો મત તેને જ પર્વતિથિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
ખવડાવીને રહેને આરાધવા પ્રેરિત હોવાથી તેઓએ હવે આવું શાસ્ત્રબાહ્ય પ્રલપન કરીને જ જીવવું રહે છે, તે વાત ખુલ્લી થવા સિવાય અન્ય કાઈજ તત્ત્વ નથી.
(૪૦) પિજ ૨૮ને બીજા પરામાં “(ક્ષમાં પૂર્વારા) સૂત્રમાં “પૂર્વતિથિ કરવી” એમ કહ્યું છે, પણ “અપર્વતિથિને ક્ષય કો” એમ કહ્યું નથી.” એમ લખીને પિતાનું નિરક્ષરભટ્ટારકપણું સૂચવે છે. પર્વતિથિના ક્ષયે પૂર્વ અપર્વતિથિ તે પંચાંગકારે કરેલી પડી જ છે, છતાં સૂત્રકાર
પૂર્વતિથિ કરવી' એમ કહે છે, ત્યારે પણ તેઓને વિચાર નથી સુઝતો કે- “એ પ્રઘાષવડે શાસ્ત્રકાર ભગવંત પૂર્વની તે ઉદયાત્ અપર્વતિથિને પર્વતિથિ કરવી’ એમ વિધિ બતાવે છે એ આશ્ચર્ય છે. એવી સ્વની નિરક્ષર સ્થિતિમાં તેઓ માટે શ્રેયસ્કર એ છે કે–તેઓએ શાસ્ત્રોના યાતષ્ઠા અર્થો કરતા અટકી જવું. તેમની તે પંક્તિની આ પ્રમાણે અજ્ઞાનતા ખ્યાલમાં આવ્યા પછી સુ સમજી શકે તેમ છે કે–તે સ્થળે તે પંક્તિને અવલંબીને આગળ જતાં તેમણે જે “ આવો કલ્પિત અર્થ કરનારાઓને સહેજે પૂછવાનું મન થાય છે * * * * કાય એવું સ્ત્રીલિંગ કૃદન્ત ન મૂકતાં કાર્ય એવું પુલિંગ કૃદન્ત મૂકતા. એટલે ઉપરને અર્થ કોઈ રીતે સંગત થતો નથી.” એ પ્રમાણે લખ્યું છે તે તેઓની કેવળ અજ્ઞાનેથિત બાળચેષ્ટા જ છે.
' (૪૧) પિજ ૨૮ના ને બીજા પરાના છેડેથી તેઓએ “વળી પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિને ક્ષય કરે એવો અર્થ કરીએ તો (વૃદ્ધો ૧ તથા મુજબ) પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરતિથિની વૃદ્ધિ કરવી એવો અર્થ નિષ્પન્ન થાય અને એ રીતે આઠમની વૃદ્ધિએ એ નેમ કરવી પડે. પણ એમ તે તેઓ કરતા નથી ત્યાં તે તેઓ બે સાતમ કરે છે. વચન છે વૃક્ષો વા ' અને કરે છે પૂર્વની વૃદ્ધિ!” એ પ્રમાણે લખ્યું તે સ્વમૉસ્થિત ઉન્માદ છે, “ દૂર તિથિ એ જેમ વિધિસૂછે, તેમ વૃદ્ધો જ સાથ
એ નિયમસંત્ર છે. નિયમસૂત્ર, વિધિનું કેમ ન જ કરે; એવી ય જેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
સમજ ન હોય તે જ માણસ તે વૃદ્ધ સૂત્રથી “પર્વતિથિની વૃદ્ધિ હેય ત્યારે ઉત્તરતિથિની વૃદ્ધિ કરવી.' એવી બેઅકલ વાત કરી શકે. પંચાંગમાંના પર્વષય વખતે પે પૂ. વિધિસૂત્ર, પૂર્વની અપર્વ થિને પર્વતિથિ કરવારૂપે વિધિ પ્રવર્તાવે છે અને પર્વની વૃદ્ધિ વખતે વૃદ્ધ જા તથા નિયમસૂત્ર, બે સૂર્યોદયવાળી બનેલી એક તિથિનું એક સૂર્યોદયવાળી તરીકે નિયમન કરે છે, એ વાત સમજીને, જે શાસ્ત્રના અર્થે કરવા પ્રેરાતા હતા તે તેથી તે નિયમસૂત્રથી બે આંઠમ વખતે બે નેમ કરવાના કુવિકલ્પને ભેગા થતા જરૂર બચી જવાન અને તે નિયમસૂત્રે એ પ્રમાણે જ્યારે પંચાંગમાંની વૃદ્ધતિથિ-બે તિથિમાંની જ્યારે ૩૪ બીજી તિથિને જ પર્વતિથિ તરીકે નક્કી કરી આપી ત્યારે પંચાંગની શેષ રહેલી પહેલી આઠમ અપર્વ જ બની રહેતી હોવાથી શાસનપક્ષ બે આઠમ વખતે આરાધનાના પંચાંગમાં બે સાતમ કરે છે, તે વ્યાજબી જ છે, એમ સમજવાનું તેઓને સદ્ભાગ્ય પ્રાપ્ત થાતઃ એ સદ્દભાગ્ય હાલ તે ઉદયમાં વર્તતું નથી, એટલે જ નવા મતને નક્કી કરેલે ખોટા કક્કો પણ સાચો કરવા સારૂ આવા કુપ્રયત્ન કરી રહ્યા છે અને સૂત્રની વચ્ચેથી શાસ્ત્રકારને શબ્દ ઉડાવી દેવાનું પાપ કરીને પણ “વચને વૃદ્ધ જ લખવાનું સાહસ કરી રહ્યા છે! વચ્ચે જે “રાજા” પાઠ હોત તે તેઓએ ઉત્તરની બે તિથિ કરવાની જે વાહિયાત વાત રજૂ કરી છે, તેને કાંઇકે સંગત કરવા મથી શકાત; પરંતુ ત્યાં તે વચ્ચે છે “રા' પાઠ, અને તે ઉત્તરની બે તિથિ કરવાની વાતને લાત મારે છે, તેથી આ સુવિહિએ (2)પૂજ્ય દશપૂર્વધર ઉમાસ્વાતિ વાચકશ્રીના તે “વૃદ્ધ થઈ તથr” વચનમાંથી જ પાઠ તેમજ તે પછીને “તા' પાઠ એમ તે સૂત્રમાંથી બે પાઠ કાપી નાખીને ત્યાં ગુલો કા પાઠ ઉપજાવી કાઢીને છાપેલ છે. અહિં
જો તેમ હોય તે પાઠ કાપી નાખે પરંતુ તે સાથે રાજ પાઠ પણ શું કામ કા હોય ?' એમ કોઈને શંકા નથી . માટે
અત્ર તત્સંબંધી પણ પખુલાસે ફલિત થાય છે શાસ્ત્રકાર, જે ભૂલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
એ એક વાત છે અને “
” એ બીજી વાત છે, એમ જણાવે છે–એટલે કે બંને સૂત્ર, વિધિરૂપ નથી, પરંતુ પ્રથમનું સૂત્ર વિધિરૂપ છે અને પછીનું સૂત્ર નિયમરૂપ છે એમ જણાવે છે, તેથી તે સૂત્રમાંથી તેઓએ ના પાઠ પણ કાઢી નાખીને પછી ફૂલો ' પાઠ છાપેલ છે પાઠ કાપકૂપીને છાપે છે, તેમાં એ મૂળ મજબૂત હેતુ છે. અત્ર સુજ્ઞજનેએ ખ્યાલ રાખવા જેવું છે કે-તેઓ શાસ્ત્રપ્રિય પણ આ પ્રકારના જ છે. પછી તેઓ શાસનપ્રિય કેવાક હોઈ શકે, એ વિચારવું સુલભ થશે
(૪૨) તે ચોથા મણકાના પૃત્ર ૨૯ના બીજા પેરામાં “તેઓ કહે છે કે “ઉ.યતિથિની ઘડીઓ ક્ષીણ પર્વતિથિમાં નાખવી” એમ શાસનપક્ષને સંબોધીને લખે છે, તે જવું છે. “ઉદયતિથિની ઘડીઓ ક્ષીણ પર્વતિથિમાં નાખવી' એવું શાસનપક્ષમાંથી એક પણ વ્યક્તિનું કથન તેઓએ કયાંય પણ સાંભળ્યું છે ? વાંચ્યું છે ? વાંચ્યું હોય તો
સ્થાન સાથે તેઓ જાહેર કરે. પર્વતિથિ જ ક્ષીણ છે, પછી તેમાં ઉદયતિથિની ઘડીઓ નાખવાની વાતને સ્થાન જ ક્યાં છે? અને તેથી જ એવું વિચિત્ર, આ શાસનપક્ષનાં નામે સહુપ્રથમ તમેજ બેલી શકે છે, શાસનપક્ષની તે એકાદ પણ વ્યક્તિનું આવું “પહેલાંની તિથિઓને પછીની ગણાતી ક્ષીણુ પણ ભેગની અપેક્ષાવાળી) તિથિમાં નાખવાનું વિપરીત વચન અદ્યાપિ પર્યન્ત કેઈએય સાંભળ્યું કે વાંચ્યું કે જાણવું હેય તેમ જાણવામાં નથી અને બોલવા ઈચછે ય નહિ. બીજાના બહાને હવે તમને જ આવું ચાલવાને અનુરૂપ ઉલટું જ બેસવું ગમે છે, તે ખુશીની વાત છે, પરંતુ તેમાં પણ તમે વિદ્વજનેમાં હાંસીને પાત્ર થતા અટકે, એ શુભ હેતુથી (ભાગની અપેક્ષાએ જ) પ્રશ્ન છે કે-“પર્વક્ષય પ્રસંગે ઉદયતિથિ=પૂર્વની ઉદયાત અવંતિથિ,એ ક્ષીણ પર્વતિથિને આધાર છે કે આધેય છે ? જે આધાર છે, તે આધારરૂપી ગણાતી તે અપર્વતિથિની ઘડીઓમાં આયરૂપ ગણાતી ક્ષીણ પર્વતિથિની ધઓ નાખવાનું બેલાય ? કે આધેયરૂપ ગણાતી ક્ષીણ પર્વતિથિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
શાતા
* માધે માની લીણ
Page #44
--------------------------------------------------------------------------
________________
ધડીઓમાં આધારરૂપ ગણાતી અપર્વતિથિની ઘડીએ નાખવાનું બેલાય?” અસન્મતના આગ્રહવશાત વસ્તુસ્વરૂપ યા તઠા ફેંકયે રાખવું તેમાંય ઓછા કર્મબંધ રખે સમજતા અને આપને તિથિમત કે-જે સર્વ પ્રક અસત્ય કરેલ છે તે આવા સેંકડો પ્રપંચે કરે તે પણ કદાપિ સત્ય ઠરવાને તે નથી જ ! કારણ કે શાસ્ત્ર અને પરંપરાને તજીને આ. કો રામચંદ્રસૂરિજએ તેને મનસ્વીપણે જ કાઢેલ છે. પછી તેવા મતને રાખવા તેઓ આદિ તમેએ આ ભવભવ ભયંકર હાલતમાં મૂકી રીબાવે, તેવા દુપ્રયત્ન કઈ પ્રકારના લાભપ્રદ સમજાય છે ?
(૪૩) પેજ ર૯ના તે બીજા પિરામાંની તે પછીનો-“એટલે ક્ષીણ પતથિવાળી પર્વ x x x x કેમકે ગ્રહચારથી નિયત થએલે
તિષને ક્રમ ફેરવી શકાતું નથી” ત્યાંસુધીની ૧૦ પંક્તિમાંનું લખાણ, નં. ૪રમાંનું સમાધાન વાંચવાથી વાચકને સ્વયં નિરર્થક જણાય તેમ છે. આગળ પણ કહેવાઈ ગયું છે કે-આરાધકાને ગ્રહચારથી નિયત થએલે જ્યોતિષને કમ ફરે કે ન ફરે તે સાથે કશા લેવાદેવા નથી, તેને તે આરાધવાની પર્વતિથિ ક્ષીણ હોય ત્યારે શાસ્ત્ર અને પરંપરાનુસારે તે ક્ષીણતિથિને જ સૂર્યોદય અને સ્વનામની સંજ્ઞા પામેલ તરીકે પ્રાપ્ત થાય તે જોવાનું છે. હવે આવું શાસ્ત્ર અને પર પરાવિરુદ્ધ લખવા હિંમત કરનારા તમો જ ચૌદશના સંયે તેરશ ૪ કે ૬ ઘડી ઉથમાં હોય છતાં ચૌદશને પૌષધ, તેરાના સુર્યોદય પહેલેથી ય ઉચ્ચરાવે છે, ઉપવાસ આદિનાં પચ્ચકખાણો પણ આપે છે, ટીપણામાં અમાસ ઉદયાત હોવા છતાં જીવીશાનકિM * બાળદિને આધીન રહીને લેાક સાથે ચૌદશે દીવાળી કરે છે તેમાં પ્રત્યારથી નિયત થયેલ ક્રમ ફર્યો છે કે નહિ ? એ ક્યાં જુઓ છો? માટે જ તે લખાણ પછી આગળ જતાં તમે તે જ પેજ ઉપરની પંક્તિ ૧૮ થી જે “એથી પાઠકે સમજી શકશે કે-પર્વતિથિના ક્ષયહિ હોય ત્યારે તેની પહેલાંની અપરતિથિના ક્ષયવૃદ્ધિ કરવા એ અર્થ આ પ્રણને થતું નથી.” એ પ્રમાણે લખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
४४
છે, તે બધું જ તેવી કપોલકલ્પિત વાતના આધારે હાંકે રાખવારૂપ હેવાથી ખોટું છે. તે ક્ષયે પૂર્વવ' પ્રષને અર્થ. “પંચાંગમાં પર્વતિથિના ક્ષયવૃદ્ધિ હોય ત્યારે તેની પહેલાંની અપર્વતિથિના ક્ષયવૃદ્ધિ કરવા' એ જ પર્વાચાર્યભગવતિએ કરેલ છે અને આજે પ્રચલિત છે. હવે તમે કરવા લાગ્યા છે તે તે ક્ષયે પૂર્વાને અર્થ કઈ પૂર્વાચાર્યોએ કર્યો છે? ઉલટા જનારનો અર્થ કેણ માને ? વીર સં. ર૪૬૦ના તા. ૨-૯-૩૪ના તેમના જૈનપ્રવચનના ૧૨–૧૩-૧૪ સંયુક્ત અંકના પાના ૧૭૦ની કલમ પહેલીના બીજા ઉત્તરમાં તમે પણ એ અર્થ જ જણાવેલ છે કે એક જ દિવસે ત્રણ તિથિને ભેગ આવતું હોય તો વચલી તિથિ ક્ષયતિથિ કહેવાય છે. તે તિથિ જે આરાધ્ધપકેટિની હોય તે પૂર્વની તિથિની જગ્યાએ તેને જ કાયમ કરાય છે, કારણ કે-તે ક્ષયતિથિની સમાપ્તિ પણ તે જ દિવસે થાય છે. તત્ત્વગ્રાહી આત્માઓને આ વસ્તુ સ્પષ્ટ સમજાય તેવી છે.” જેનપ્રવચનને તે પેજ ઉપર બીજી કોલમમાં પણ તમે લખેલ છે કે “તત્ત્વતરંગિણુને આધાર તે સંવત્સરીની ચોથના ક્ષયે ત્રીજને ક્ષય કરવાનું છે, કે જે નિયમ પ્રમાણે પહેલાં પણ વિક્રમ સં. ૧૯૩૦માં વર્તન થયું હતું.” આમ છતાં તે જ ક્ષયે પૂર્વ પ્રદેષને અર્થ, હવે “પર્વષયવૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિના સથવૃદ્ધિ કરવા, એમ થતો નથી” એમ બેલે તે પિતાનાં પણ એ બેલેલ અને વર્ષો સુધી આચરેલ વચને અને તે મુજબનાં વર્તનથી વિરુદ્ધ છે. તમારા દાદાગુરુ શ્રી દાનસુરિજી મ. વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાના પેજ ૮૪ ઉપર આ “શે પૂ 'ને અર્થ સાફ લખે છે કે-“બીજ, પાંચમ, આઠમ, અગીઆરશ અને ચૌદશ આદિ તિથિને
જ્યારે લૌકિક પંચાંગમાં ક્ષય હોય ત્યારે તે તિથિ પ્રથમ દિવસે કરવી,” આમ છતાં તે પુસ્તક છપાવતી વખતે શ્રી અંબૂવિજયજી આદિએ સં. ૧૯૯૪માં તે પોતાના દાદાગુરુકૃત અર્થને ય ખોટો કરી નાખવા
સાર એટલે’ કહીને કોમામાં પિતાનું મંતવ્ય તેઓશ્રીનાં નામે ગવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
એ રીતે દાખલ કરી દીધું તેને સાચું કરવા મથે, તે ખોટું જ છે. શ્રી જંબુ. એ તો તે સં. ૧૯૯૫માં પ્રસિદ્ધ થએલા ગ્રંથના પેજ ૨૯૬ ઉપર સં. ૧૯રના શ્રાવણ વદમાં નીકળેલ નવાતની “નિધિની ક્ષયવૃદ્ધિમાં પૂર્વ પૂર્વનર નિથિની ક્ષયવૃદ્ધિ કરીને શાસ્ત્રવિધિનું ખૂન કરે છે.' તે માન્યતા સં. ૧૯૯૨ના મહા મહિને કાલધર્મ પામેલા શ્રી દાનસ. મ.ના નામે ચડાવી દેવાનું પણ પરાક્રમ દાખવ્યું છે કે ? તેવા જૂઠા માણસના લખાણ પર ભો શો ? આથી જ આગળ જતાં તમોએ તે પેજ ૨૯ ઉપર પંક્તિ ૨૨ થી જે-“અહીં ભા. શુ. પના ક્ષયે ભા. શુ. ૪ ઉદયતિથિમાં સંવત્સરીમાં માનનારા પૂ. સિદ્ધિરિજી આદિ એમ કહે છે કે-શાસે ઉદયતિથિની આરાધનાનું વિધાન કર્યા પછી પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે તેનું આરાધન ક્યારે કરવું ? એ પ્રશ્ન ઉઠે છે તેનાં નિરાકરણ માટે શ્રી ઉમાસ્વાતિ મહારાજે
આ સૂત્ર કહેલું છે, તેથી તેનો અર્થ આ રીતે થવો ઘટે - gal તિથિ છે જ્યારે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની (અપર્વતિથિ) તિથિ કરવી.” એ પ્રમાણે લખ્યું છે તે યથાર્થ છે, અને તે અર્થને જ સાચો માનવો ઠીક છે. આવું સાચું લખ્યા પછી પણ “તાણો વેલે અંતે થડે જ જાય' એ ઉક્તિ અનુસાર આગળ જતાં જે “અર્થાત તેનું આરાધન પૂર્વની તિથિમાં કરવું.” એમ લખાયું તે શોભનીય નથી. અનેક વખત પોતે પણ સ્વીકારેલ અને આચરેલા સાચા અર્થને ય મનસ્વીપણે મરડીને ઈરાદાપૂર્વક ઊંધો જણાવાયા છે ! અત્ર મતાગ્રહને જ દોષ આપવો રહે. અન્યથા મણકા પાંચમાના પેજ ૨૪ ઉમરના પારશિષ્ટ તો
[૨] અપવાદ નિયમ. તિથિને ક્ષય હાય (અર્થાત સૂર્યોદયમાં ન હોય) તે પૂર્વની તિથિ આરાધ્ય કરવી અને વૃદ્ધિ હેય બે સૂર્યોદયને સ્પર્શતા હેય) તે બીજી તિથિ કરવી.” એ પ્રમાણેને સત્ય અર્થ તમો ફરીથી પણ જાણુ
છે. તે કેમ બને ? હવે આ છેલ્લા અર્થને કદી છોડે નહિં. એ પ્રકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ સદાને માટે સ્થિર રાખવા વિનંતી છે, કારણ કે–ત્રી જૈનધર્મ પ્રકાશ સં. ૧૯૮૦ના વૈશાખ માસના અંકના પેજ ૫૧ ઉપર તે પ્રઘોષને આજથી ૩૩ વર્ષ પૂર્વે પણ “ધે પૂર્વતિથિ શાહ, રૂદ્ધ પ્રાણ તથોર એટલે જે બાર તિથિ પૈકી કોઈપણ તિથિને ક્ષય પંચાંગમાં હોય તે તે તિથિનો ક્ષય નહિ કરતાં તેની પૂર્વની તિથિને ક્ષય કરવો. જેમકે પુનમ કે અમાસને ક્ષય હોય તે તેની પૂર્વે ચૌદશ પણ પર્વની તિથિ હેવાથી તેરસને ક્ષય કરે અને વૃદ્ધિ હોય તે પાળવા માટે બે પૈકી બીજી (ઉત્તર) તિથિ પાળવાની ઠરાવવી અને પ્રથમની તિથિને ત્યાર અગાઉની તિથિ બે ઠરાવવામાં ઉપયોગ કરવો ” એ પ્રમાણે જ અર્થ જાહેર કરેલ છે.
(૪૪) પેજ ૩૦ ઉપર હિંદી ટાઈપમાં પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મ. ના પ્રસિદ્ધ કરેલા “જે તિથિને ક્ષય હોય તે પૂર્વતિથિમેં કરણી, જે વૃદિ હવે તો ઉત્તરતિથિ લેણું. યદુક્ત ક્ષયે પૂર્વ તિથિ કાર્યા, વૃદ્ધ કાર્યા તારા' એ શબ્દોમાં “કરણ' શબ્દ પણ પર્યક્ષ પૂર્વની તિથિને ઉદયાત પર્વતિથિ કરવાનું જ સૂચવે છે, અને વૃદ્ધિ હોય તે બે તિથિમાંથી ઉત્તરાખીને જ ઉદયાત્ પર્વતિથિ તરીકે લેવી, એમજ સાફ જણાવે છે; પરંતુ તમારી જેમ બે આઠમ વખતે બે નેમ કરવાનું જણાવતા નથી. બેમાંથી છેલ્લી એકને પર્વતિથિ તરીકે લીધી, એટલે તેની પૂર્વની તિથિ તે અપર્વ ગણીને પ્રવર્તાવવાનું તે શબ્દોમાંનું “ઉત્તર તિથિ લેણી' એ વાકય જ નક્કી કરી આપે છે. પેજ ૩૧ ઉપર પહેલા પેરામાં પૂ. આગદ્ધારક આચાર્ય મ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીના શ્રી સિદ્ધચક્રમાંના સ્થલ ટાંક્યા વિના જ) રજૂ કરેલા વાક્ય પણ પંચાંગમાં આવેલ પર્વવૃદ્ધિ વખતે આરાધના માટે ઉત્તરતિથિને લેવાનું કહે છે, બીજું કહે છેજ કયાં ? કે જેથી તે શબ્દો અને વાયે ટાંકવા પડ્યા?
(૪૫). પેજ ૩ના પેરા બીજામાં “અહીં એ સ્પષ્ટીકરણ પણ આવશ્યક છે કે-ક્ષયે પૂર્વાનું સૂત્ર માત્ર પર્વતિથિને માટે એટલે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
બારપવીને માટે જ નથી, પરંતુ કોઈપણ તિથિને માટે છે એટલે જ ચૈત્ર સુદ ૧૩, પોષ સુદ (3) ૧૦, અન્ય કલ્યાણ, વૈશાખ સુદ ૩, ઉપધાનમાળ-તિથિ, વ્રતગ્રહણુનિથિ વગેરે તિથિના ક્ષય વખતે પૂતિથિ પ્રહણ કરાય છે. આ રીતે વૈ શુ ૩ના ક્ષયે શુદ રને દિવસ બીજ પર્વના માટે પણ છે, અને અક્ષયતૃતીયા માટે પણ છે. ત્યાં કઈ વૈ. શુ ને ક્ષય કરી એકમને બીજ અને બીજને ત્રીજ એમ કરતું નથી, તેમ કરાય પણ નહિં, કેમકે-પંચાંગ તે બીજને ઔદયિક બતાવે છે, અને ત્રીજ એ જ દિવસમાં ભેગી આવે છે.” એમ લખ્યું છે તે શાસ્ત્રના આધારે આપી લખી શકેલ નથી, એટલે સ્પષ્ટ છે કેકેવળ ફેંકાફેંક જ કરી છે. તેનું ભ્રમોત્પાદક લખાણ કરવામાં તેમણે આરાધના માટેની દર માસે પરિસંખ્યાત એવી અષ્ટમી આદિ ફરજીઆત પતિથિઓ અને કલ્યાણકો આદિ મરજીઆત પર્વતિથિઓને શાસ્ત્ર અને પરંપરાવિરુદ્ધ ઈરાદાપૂર્વક ભદ્રિક જનતાને ભ્રમમાં પાડવા શંભુ મેળે કરવો, તે આરાધકપણું ન ગણુય. મહિનાની બીજ, પાંચમ આદિ તિથિને દરપક્ષે, દરમાસે પરિસંખ્યાત અને પરિણિત હોય છે, તેમ કલ્યાણક વગેરે પર્વતિથિઓ દરપક્ષે-દરમાસે પરિસંખ્યાતપણુ નથી અને પરગણિત પણ નથી, અષ્ટમી આદિ પર્વતિથિઓ દિવસ પ્રતિનિયત છે, એટલું જ નહિ, પરંતુ શ્રાવકને પૌષધાદિથી અને સાધુમહારાજને ઉપવાસ, ચિત્યવંદન વગેરેથી નિયત હાઇને પરિણિત છે, જ્યારે કલ્યાણકાદ પર્વતિથિઓ મુખ્યતાએ માત્ર તપસ્યાથી આરાધ્ય ગણાય છે. અષ્ટમી આદિ અંગે અનારાધન સંબંધમાં પ્રાયશ્ચિત્ત જણવેલ નથી. તથા બીજ, પાંચમ આદિ મહિનાની બાર પર્વતિચિની માફક “એક દિવસે એકજ પવી આરાધવાનું વિધાન' કોઇપણ શાસ્ત્રમાં કલ્યાણકાદિ પર્વતિથિઓ માટે કરવામાં આવેલ નથી.અર્થાત કલ્યાણપર્વતિથિઓ એક દિવસે અનેક પણ આરાધી શકાય છે. એક દિવસે કલ્યાણકપ ઘણાં પણ હોય છે, જ્યારે બારપવમાની કોઈપણ પર્વ એક દિવસે એક જ હોય છે. વળી કલ્યાણક પર્વ સંબંધીના તપને માટે વૃહ દેવેન્દ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Ye
સુકૃિત યતિદિનસમાચારીમાં ધર્માધિકારમાં જણાવેલ તિથિ નિદ્ધિ વિચારમાં ‘તુન થાવાવ સપઃવૃત્તિ: જાય તે એમ જણાવેલ હોવાથી કલ્યાંણુક વગેરે પર્વોમાં ત્રણ ચાર તિથિ સુધી પણ પાછળ જવાનું વિધાન છે, જ્યારે બાપીઁમાંની એકાદ પણ પૂર્વી માટે તે પર્વોને છોડીને એકાદ તિથિ પણ પાછળ જવનું વિધાન નથી. તંત્ર त्रयोदशीति व्यपदेशस्याप्यसंभवात्, किंतु प्रायश्चितादिविधौ चतुर्दश्येवेति અવિદ્યમાનસ્વામ્' પાડવર્ડ શાસ્ત્રકાર મહર્ષિએ બારપર્ટીમાંની કાઇ પણ પર્વતિથિના ક્ષય વખતે પૂર્વની અર્વતિથિની સત્તાનો અભાવ કરીને આખા દિવસ માટે જેમ ક્ષીણપર્વાતિથિની સંજ્ઞા કાયમ કરી, તેમ કલ્યાણક પથિના ક્ષય વખતે તે ક્ષીણ તિથિને પૂર્વની તિથિએ કાઇ શાસ્ત્રકારે તેની સત્તા કાયમ કરી નથી, માટે બારપર્વીની માફક કલ્યાણકપર્વ વગેરેના ક્ષયવૃદ્ધિ પ્રસ ંગે ક્ષયે પૂર્વાથી સંસ્કાર અવિચ્છિન્ન પર પરથી આપવામાં આવતા નથી, તેથી તેના ક્ષય વખતે પૂર્વતિથિ ગ્રહણ કરાય છે. આ વાત સ. ૧૯૯૭માં નવે મત કાઢનાર આ. શ્રી રામચંદ્રસૂ∞િ અને તેમને અનુસરેલા તેમના ગુરુ, ગુજ્જીના કાકાગુરુ, તેમજ રહી રહીને સ... ૧૯૯૬માં જોડાએલા આ. શ્રી સિદ્ધિસૂરિજી મ. આદિ સ નવા વગે પણુ સ. ૧૯૯૨ તેમજ ૧૯૯૬ સુધી એ જ પ્રમાણે નિરપવાદ આચરેલી છે. આવી સ્પષ્ટતથિમાં ‘ક્ષયે પૂર્વી॰'નું સૂત્ર માત્ર ૧૨ પર્વીને માટે જ નથી, પરંતુ કાઇપણ તિથિને માટે છે' એમ શાસ્ત્ર અને સ્વયં આર્યરત પરપરા ઉપર પણ બેધડક પગ મૂકીને સદંતર જૂ' લખે, ( આ, શ્રી રામચંદ્રસૂ॰, ૧૧ રૂપીયાવાળા નવા તિથિનિર્ણય ગ્રંથ બહાર પાડવા સારૂ પાંચ વર્ષથી તલપાપડ થઇ રહ્યા હેવા છતાં બહાર પાડવાની હિંમત કરી શકતા નથી, તે ગ્રંથમાંના આ ભાસતા લખાણાને [ પ્રતીકારનુ પરિબળ માપવા ] કદાચ વાનકરૂપે પણ લખતા હાય તેમાં ) તેને કાણુ રોકી શકે ? ચૈ. શુ ૧૩ અને વૈ શુ. ૩ જેવા વિખ્યાત કલ્યાણકાદિ પર્વો બારમાસે એક જ વખત આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
se
અને તેના વૃદ્ધિ વખતે આરાધકા · અનુકૂળ માર્ગ વર્ષોથી કરીજ લેતા માન્યા છે. ઉપધાનમાળતિથિ, ગ્રહતિયિ કે જે વ્યક્તિમત તિથિ છે, તેને પણ હવે જો વ્યાપક પર્વતથિ તરીકે ગણાવવા દીલ યુ' હાય તાજ તે બાબત પણ ચર્ચી શકે.
r
(૪૬) પેજ ૩૧તે છેલ્લે હવે પૂ. શ્રી સિદ્ધિસૂરિજી મ. વગેરે પુનમના ક્ષયે શુ. ૧૩નો ક્ષય કરવા જતાં કેવી આપત્તિ બત્રે છે, તે પણ જોઇએ. * * ××× એટલે વાસ્તવિક રીતે પૂર્વતિથિને ક્ષય નાંખવાની પદ્ધતિજ ખાટી છે.” ત્યાં સુધીના લખાણને તે આખા પેરેા કથીરને સુત્ર માં ખપાવવાના મિત્રન હેતુથી આ. મ શ્રી સિદ્ધિસૂરિજી મ.નું નામ ખે!ટી રીતેજ અમળ કરીને લખી મારેલા છે; કારણ કે–તેઓએ તેવી આપત્તિ કે નેસ બતાવી હાવાનુ અદ્યાપિ ત જાણવામાં નથી. અમારી આ માન્યતામાં અમે અલ્પય અતિશયેક્તિ બતાવતા હાઈએ તેા તેએ આ. શ્રી સિદ્ધિરિજીમ.ના હાથદસ્તકનું તેવું આખું લખાણ બ્લોક બનાવીને પ્રસિદ્ધ કરવાવડે જનતાને જાહેર રીતે બતાવી આપે. તેઓશ્રી તેા એ નવા મતની આંટીઘુટીની રમતથી લગભગ અજાણ છે. એ સાવ ભાળીયા દાદાને અટપટી પ્રેપેગેન્ડાના ભાગ બનતા બચાવનાર પણ કાણુ છે? જો હાત તા જેને તે ખાટા કહેતા હતા તે તમારા સાવ નાપાયાદાર મતમાં પણ દેરવાઇ જેવા પામ્યા; તે કેમ બને?
?
(૪૭) પેજ ૩૨ થી અંતિમ પેજ ૩૬ સુધીમાં શ્રી વિજયસિદ્ધિરીશ્વરજીના મત' શીર્ષક તળે લખેલી વાતા સત્ય કરતા અસત્યથી વધુ મિશ્રિત હેાવાને લીધે ઉપેક્ષ્ચાય છે.
(૪૮) મણકા પાંચમાના પેજ ૩થી પેજ ૨૧ સુધીમાં ‘હવે શુ નવુ ?' શીર્ષક તળે લખેલી વાતા માગતા વર્ષે અમદાવાદમાં એમને મનાલીષ્ટ વસ્તુઓની સગવડતા, પ્રાચીન ભાણાને પ્રમાણિક માનીને પ્રયત્તતા અમદાવાદના બુદ્ધિશાળી સનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
યોગ્ય જ
માં જેમની સલાહ
૫૦ આગેવાનોના હાથે જ અમદાવાદમાં ઊભી કરાવવાની ગાલંદાજીસ્વરૂપ જણાતી હોવાથી તેની ઉપેક્ષા કરવામાં આવે છે. આ તિથિચર્ચાના જટિલ પ્રશ્નના ઉકેલ માટે તેને બદલે તેઓ પોતાના નવાગતને ધરાવનાર સબળ પક્ષ ન હોય તેવા નગરના શ્રી સંઘને તેવા નગરમાં આચાર્યોને એકઠા કરવાનું કહે તેમજ પ્રતિનિધિ, પોતાની જાળમાં કદિસપડાવ જ પામે નહિ, તેવી કે પેઢીનું નામ આગળ કરે તે પણ શ્રા દેવસૂર સંઘમાં આ. શ્રી વિજયરામચંદ્ભરિજી કે તેમના નવા મતને અનુસરનારાઓમાંથી કઈ પણ સાધુ આદિ આ પ્રશ્નને ઉકેલ લાવવા શ્રી સંઘને કઈ પણ પ્રકારનું સૂચન કરે તે ગ્યજ નથી. શ્રી દેવસૂરસંઘના આચાર્યોની સલાહ-સંમતિ લીધા વિના જ સં. ૧૯રમાં જેમણે શ્રી સકલસંઘથી સ્વેચ્છાએ સંવત્સરી જુદી પાડીને અને સં. ૧૯૯૩થી તે શ્રી દેવસૂર સંઘના આરાધનાના પંચાંગથી પિતાના પંચાંગે પણ મનસ્વીપણે જુદા કાઢીને સમાજમાં ઘેર ઘેર કલે પેદા કરેલ છે! જે આજે પણ શમત નથી ! તે વર્ગ, શ્રી દેવસૂરસંઘને માર્ગસૂચન કરવાનો હક્ક શી રીતે ધરાવી શકે? એવું અપૂર્વ કાર્ય કરવાને તે શાસનના અનુરાગી એવા સર્વ શહેરના મધ્યસ્થ, ધર્માનુરાગી અને સુપ્રતિષ્ઠિત એવા સર્વમાન્ય સદગૃહસ્થ શ્રાવકાર્યો જ અધિકારી છે. મુંબઈનગરીમાંના આપણું વિશાળ સંઘમાં આપણુ શ્રી દેવસૂરતપાગચ્છ સિવાય તે બીજો કોઈ સંઘ નથી ને? ત્યાં આજે આપણા સેંકડે જેટલા પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજે પણ બિરાજમાન છે જ ને? છતાં અવળું પડયું છે એટલે જેઓ આ પાંચમા મણકાના પેજ ૧૮ ઉપર તે મુંબઈભરના શ્રી દેવસૂરસંઘને આજે ભારતના અનેક ગામ-નગરમાં વસેલા સંઘની અપેક્ષા લીલી કરીને મહત્વની સંખ્યા વગરના લેખાવવાની માલીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
સંવત્સરી :
Page #52
--------------------------------------------------------------------------
________________
પી
શત કરી શકે અને મુંબઇના અનેક ઉપાશ્રયના સંધની અપેક્ષાએ મુંબઈના એ સેંકડો ગામના જૈનના શ્રી સંઘને એક અંશમાત્ર ગણાવવાવડે પોતાની ઉન્મત્તતાનું પ્રદર્શન પણ ભરી શકે છે, તેઓ અવળું પડ્યથી કાલે શ્રી રાજનગરના સંધાને ય કેવો લેખાવે? અને પેઢીને ઉતારી પાડવામાં પણ શું કમીના રાખે ? માટે તેઓ “હવે કરવું શું? એમ આ પાંચમા મણકા દ્વારા મુંઝઈને પૂછે છે, ત્યારે તેને જવાબ સહુએ “પ્રથમ તકે ગુરુની આજ્ઞામાં આવી જાવ અને તે પછી પણ સમાજમાં ધર્મીષ્ઠ હૈયાને વશ વર્ષોથી લેવી રહેલા તમારા મતને તજી દેવાની તરત જ જાહેરાત કરી દેવાપૂર્વક આપણા શ્રી સંધની અવિચ્છિન્ન સમાચારમાં જઈ જાવ” એ પ્રમાણે તરત આપી દે, એ જ ઠીક જણાય છે.
(૪) મણકે પાંચમો પેજ ૨૨ના પરિશિષ્ટ [૧] તરીકે તેઓ લખે છે કે-“આરાધના માટે સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણ ગણાય છે તે આખો દિવસ તે તિથિ આરાધ્ય કરાય છે. જ્યારે ચોથા ભણકાના પેજ ૨૫ની પંક્તિ ૧૭થી ૨૨ માં તેઓ લખે છે કે“શાસ્ત્રકારોએ પર્વતિથિ આરાધવાનું કહ્યું છે, નહિ કે-બાર દિવસ. તિથિ અને દિવસને શંભુમેળ કરવામાં નથી ” એ વદવ્યાઘાત છે. કાં તો તેઓ ચેથા મણકામાંનું આ હવે લખાણ ઈષ્ટ છે તે તેને વળગી રહે અને કાં તો પાંચમા મણકામાંના ઉપર જણાવેલા પરિશિષ્ટ નં. પહલાનાં પ્રાચીન માન્યતા મુજબના લખાણને પકડી લે, પરંતુ ર્યાફર કરવાનું ત્યજી દે.
(૫૦) પિજ ૨૨ના પરિશિષ્ટ [૨] તરીકે તેઓ “નો તિથિ ક્ષય, होय तो पूर्व तिथिमें करणी, जो वृद्धि होवे तो उत्तरतिथि
જે (આમાં પૂર્વતિથિને ક્ષય કરવાનું નથી કહ્યું એ પ્રમાણે રે લખે છે, તે પ્રશ્ન છે કે તેમાં “ક્ષય ન કરવો” એમ કહ્યું છે ? અને
ક્ષીણતિથિને પૂર્વતિથિમાં કરવી” એમ તો કહ્યું જ છે કે? જો હા, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
પર
સં ૧૯૯૨થી તમે તે કથનાનુસારે ક્ષીણપતિથિને પૂર્વની અપર્વતિથિમાં કરતાં બંધ થયા છે, તે ખોટું જ છે કે ?
(૫૧) પેજ ૨૩ના પરિશિષ્ટ [૪] તરીકે તેઓએ પિતાના મતની સિદ્ધિને માટે જે “ફોrivમીરવં રાખ્યાં રિચમા સાતમમાં કરાતું ક્ષીણાષ્ટમીનું કૃત્ય. “ચિતાં નામ સર્દિ ચતુર્વયં
રયામ' તે પછી ક્ષીણ ચૌદશનું કૃત્ય પણ તેરશમાં જ કરે.” અહિં પણ ૭ કે ૧૩ ને ક્ષય નથી કર્યો. ) તવતરંગિણું પૃ. ૪” એ પ્રમાણે શ્રી તન્નતરંગિણી શાસ્ત્રના પડે અને તેના અર્થો પ્રગટ કરેલા છે, તેમાં–તેઓએ રજૂ કરેલા શાસ્ત્રાપાડે, પૂર્વ અને પછી ભાગ કાપીને રજૂ કરેલ છે ! અને તે ત્રુટક પાઠાના પણ અર્થે ઉપજાવી કાઢેલા છે. શ્રી તતરંગિણી ગ્રંથરત્નના પેજ ૩ ઉપર ચૌદશના યે પૂનમે પકખી કરનાર ખરતરને પૂ. ગ્રંથકાર મહર્ષિ કહે છે કે-“તું અષ્ટમીના ક્ષયે સાતમરૂપ પૂર્વની તિથિ આઠમ માટે ગ્રહણ કરે છે, અને ચૌદશના ક્ષયે તેની પછીની પૂનમ ગ્રહણ કરવારૂપ અદ્ધજરતીય ન્યાયને અનુસરે છે, તે ઠીક નથી. ક્ષીણ એવી પણ ચૌદશ, પૂનમમાં તેના ભાગની ગંધને પણ અભાવ હોવાથી પૂનમમાં પ્રમાણ ન કરવી; પરંતુ તેરશમાં જ પ્રમાણ કરવી xxx x તેરશમાં ચૌદશ ઉદયરૂપે નહિં હોવા છતાં તેરશને પણ ચૌદશરૂપે સ્વીકાર કેવી રીતે યુક્ત ગણાય? એમ તું કહે છે, તે ઠીક છે, પરંતુ તે પ્રસંગમાં તેરશને દિવસે તેરશ એવા નામને પણ અસંભવ છે. એટલું જ નહિ, પરંતુ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં=ધર્મની આરાધનામાં ચૌદશ જ છે, એ પ્રમાણે બેલવાને વ્યવહાર છે. ચતુ-સંવછતા આ ગ૬ રવિ न लब्भा तामओ सुरुग्गमेण जुत्ताओ । ता अवरविद्ध अवरावि ફુગ કહુ પુણતા મે ૨. શાસ્ત્રકારનાં તે સાક્ષીકથનમાંના અરવિ શબ્દમાંના જ શબ્દને આત્રોને શંકા ઉઠાવનાર ખરતરને કહે છે કે પહેલાં તો ચૌદશ જ બેલાય છે, એમ કહ્યું અને અહિં તે રવિ શબ્દથી તે ચૌદશ, તેરસની સંજ્ઞાવાળી પણ થઇ જાય છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
જેમાં
અને
એ અહિસાએ એ પણ મુખ લેવાયા છે
૫૩ વિરોધ કેમ નહિ ?” એમ ન કહેવું. કારણ કે પ્રાયશ્ચિત્તરાદિ વિધિમાં ધારાધનમાં “ચૌદશ છે એમ કહ્યું છે, અથવા ગૌણ અને મુખ્યભેદથી= ટીપણું અને આરાધનાની અપેક્ષા લેવાથી (ટીપણુની અપેક્ષાએ જે તેરશ છે તે ગૌણ છે, પણ મુખ્ય જે ધર્મની આરાધનાની વાત છે તેની અપેક્ષાએ) ચૌદશ જ છે એમ જે પ્રથમ કહ્યું છે તે યુક્ત છે; એ અભિપ્રાયથી કાવા-તે દિવસે તેરશ કહેવાની ના કહી છે; તશ સ્વાગચંતવ-અને તે વાત તે પણ સ્વીકારેલ જ છે”
એ વાતના અનુસંધાનમાં બીતવંતરંગિણીના પૃ. ૪ ઉપર શાસ્ત્રકારે તે પાઠ, “અળશી ક્ષીurgબીજું રતાં વિચામgણી
maav ૧ મેર' આ પ્રમાણે સંલગ્ન જણાવેલ છે, અને તેને અર્થ–જે તેશે ચૌદશ જ છે, એમ ન કબૂલે તે સ તમમાં કરતું ક્ષય પામેલી આઠમનું કૃત્ય=પૌષધ વગેરે ધર્માનુશન, અષ્ટમી કૃત્ય તરીકે તમારાથી નહિ બોલી શકાય.' એ પ્રમાણે છે. જે આ. શ્રી રામચંદ્રસના નવા મતને જૂઠો ઠરાવે છે, અને આ નવા વર્ગને તત્ત્વતરંગિણીના તે જ પડેને આધારે યેનકેનાપિ સાચે લેખાવ છે ! તેથી તેણે આ રસ્તો લીધો છે કે-શ્રી તત્ત્વતરંગિણી પૃ. ૪ ઉપના તે સંલગ્ન પાઠમાંથી આગળને અના ' પાઠ કાપીને તથા પાછળને “અપ્રમત્યાં એન” એટલે બધા જ વિભાગ ૧ દઈને તેમના આ પાંચમા મણકાના પેજ ૨૩ના પરિશિષ્ટ [૪] માં ઉપર પ્રમાણે “ગાષ્ટમીચં તત્તળ કિસાઈઝ એટલો જ પાઠ છા છે અને તે સંલગ્ન આખા પાકને ઉપર દર્શાવેલ આખે અને સત્ય અર્થ ઇરાદાપૂર્વક ગોપવીને “સાતમમાં કરાતું આઠમનું કૃત્ય' એટલે જ, પૂર્વાપરસંબંધ વગરને અને શાસ્ત્રકારના સાચા અર્થના મૂળમાં ઘા દેનારે હરદમ જૂઠે અર્થ રજૂ કરી દીધો છે! તેઓનું આ રીતે શાસ્ત્રપાઠાને પણ ઓળવવાનું અને તેડીને રજૂ કરાતા પાઠાનું પણ અસત્ય અર્થે જણાવના તર્કટ જોતાં તેઓ પ્રભુશાસનની સેવા કરી રહ્યા છે કે-પ્રભુશાસન ઉપર તીણ ધારવાળા કુઠાના પ્રહાર કરી રહ્યા છે? એ સમજવું મુશ્કેલ થઈ પડેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
એ જ રીતે તેમણે તે પરિશિષ્ટ [૪]માં શ્રી તવતરંગિણી ગ્રંથમાને બીજે પાઠ જે-ચિતાં નામ ત વતુર્દશીવરામ’િ એ પ્રમાણે આપેલ છે, તે પણ તે પાઠમાંના “ત” શબ્દ પછીને તત્થા ” પાઠ કાઢી નાખીને-કાપી નાખીને પછી જ આપેલ છે! અને તે પાઠને તેમણે જે-તે પછી ક્ષીણ ચૌદશનું કૃત્ય પણ તેશમાં જ કરે” એ પ્રમાણે અર્થ કરેલ છે તે અર્થ પણ શાસ્ત્રકારના સત્ય અર્થને હણી નાખનારો છે. તે આખા પાઠને સત્ય અર્થ– “તે પછી (અષ્ટમીના ક્ષયે જેમ સાતમને લેકનિંદાના ભયથી આઠમ ગણીને આઠમનું કાર્ય કરે છે તેમ) તે લેકનિંદાના ભયથી જ ચૌદશનું કૃત્ય પણ તેરશના દિવસે (ચૌદશ જ છે એમ માનીને ચૌદશે) કરે' એ પ્રમાણે જ છે. વિદ્વાન વાચકે અત્ર શાસ્ત્રકાર મહર્ષિના પૂર્વાપરવાનું વિચારી જુઓ, અને જેઓ મતાગ્રહ ખાતર આ રીતે શાસ્ત્રના પાઠેને પણ કાપીપીને ત્રુટક આપે છે અને તે ત્રુટક પાડના અર્થો પણ જૂકા કરીને જેનશાસનમાં નિજનું શાસન ચલાવવાની ધૂને ચઢેલા છે, તેઓને હજુપણ યથાસ્વરૂપે ઓળખી લેવા ભાગ્યશાળી બને. પરિશિષ્ટ [૪] ના તે બે પાડે અને તેના અર્થોને તેવાં કદરૂપ બનાવીને આપ્યા પછી પણ તેઓ ત્યાં છેલ્લે (અહિ પણ ૭ કે ૧૩ને ક્ષય કહ્યો નથી,) એમ કૌંસમાં લખે છે તે ધૃષ્ટતાપૂર્ણ જૂઠાણું છે. શ્રી તત્ત્વતરંગિણીમાં શાસ્ત્રકારે જણાવેલા સંસ્કૃત ભાષામાંના પ્રૌઢ અધિકારને વાચકે સાદંત લક્ષમાં લઈ શકે,
એ શુભ આશયથી મેં આ ઉપર વિસ્તારથી ગૂર્જર ભાષામાં પણ રજૂ કરેલ છે, જે સ્થિરચિતે વાંચવાથી વિદ્વાન વાચકવર્ડે સહેલાઈથી સમજી શકે તેમ છે કે-શાસ્ત્રકારે અહિં અષ્ટમીના ક્ષયે સાતમનું અને ચૌદશના ક્ષયે તેરશનું નામ લેવાને પણ સ્પષ્ટ નિષેધ કરેલ છે, તેથી ક્ષય જ જણાવેલ છે. અને “અહિ પણ ૭ કે ૧૩ને ક્ષય કહ્યો નથી.” એમ કહેનાર આ નવ વર્ગ, સમાજની અજ્ઞાનબહુલતાને લાભ
લેવા શાસ્ત્રકાર મહર્ષિના નામે પણ ઈરાદાપૂર્વક તેવું જૂઠું બોલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૫
(૫૩) પેજ ૨૩ ઉપરના પરિશિષ્ટ [૫] માં પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના નામે રજૂ કરેલ લખાણનું સ્થલ તે જણાવ્યું જ નથી.
(૫૪) પરિશિષ્ટ [૬] માં “તિદિવા” મૂળ ગાથા જ આપવાનું કારણ અને તે ગાથાની ટીકાને અર્થ જણાવવાને બદલે ટીકાને ભાંગ્યાતૂટ્યો તેમજ અધૂરે ભાવાર્થ જણાવવાનું કારણ ટીકામાં તેમને સત્તાધિકારી તિજો' પાઠ જોઈતો હતો તે ન મળ્યો અને ઈષ્ટ નથી એ તાત્ર પ્રારા તિથિ:' પાઠ જોવા મળે, તે છે. અહિં તેમનું “ શાં શિયમીપ' સૂકાઈ જવા પામ્યું છે. ભાવાર્થમાં પણ તિથિ ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિ જ ગ્રહણ કરવી” એમ જણાવ્યું છે તે પણ યથાર્થ નથી. “તિથિ ક્ષય હેય ત્યારે પૂર્વા જ તિથિ ગ્રહણ કરવી’ એમ અર્થ છે.
(૫૫) પેજ ૨૦ ઉપરના પહેલા પેરાનું લખાણ ચવિંતચર્વણસ્વરૂપ હેવા છતાં ય જૂઠું છે. પૂનમના ક્ષયે ચૌદશને ક્ષય મનાય તેમ શ્રી હિસૃભ૦ ના રવિશીવતુ વાક્ય વગેરેથી તે ક્ષીણ ચૌદશને
ઔદયિક બનાવવા પૂર્વતર તેરશતિથિને પણ (માની શકાશે નહિ, શું? મનાય જ છે, અને વૃદ્ધિ હોય ત્યારે તે બે એકમને હવે બીજે પંથ કાઢે, તે ના કહેવાય નહિ, બાકી સઘળે જ શ્રી દેવસૂરસંધ બીજને જ ઔદયિક માને છે અને શ્રી હીરપ્રશ્નમાં તથા શ્રી સેનપ્રકમાં તેવા સ્પષ્ટ દસ્તક પણ તમે જોઈ શકે છે. બીજી આયિકી મનાણું એટલે તેના પહેલાંની તે અપર્વ તરીકે અોદયકી બની જ જતી હોવાથી અપર્વ તરીકે જ ઔદયિક રહેવા પામે છે. સં. ૧૬૬પમાં ખરતરીય શ્રી ગુણવિનયે લખેલ ઉસૂત્રખંડનના પૃ. ૨૦ ઉપર [બે પૂર્ણિમા તથા બે અમાસ આવે ત્યારે આપણે આરાધનામાં જે પ્રથમ પૂનમે તથા પ્રથમ અમાસે ચૌદશ કરીએ છીએ, તે બદલ] “અનંત ક્ષિા શિરે દિન ?' એમ લખીને તમે પહેલી પૂનમે ચૌદશ કરે છે તેનું કેમ ?' એમ આપણને આપત્તિ પણ આપી જ છે કે ? આથી શ્રી દેવસૂર તપગસંધ પૂનમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
યદ
કે અમાસની વૃદ્ધિએ પૂતર તેરશની વૃદ્ધિ પ્રથમથી જ કરતા આવેલ છે, નવું નથી કરતા, તેની ખાત્રી તે સત્તરમી સદીને ખરતરીય ગ્રંથ પણ આપે જ છે કે ? અને એ વાત તમે પણ જાણે) જ છે કે ? છતાં પૂનમની વૃદ્ધિએ એકમની વૃદ્ધિ માનવી પડશે.' એમ લખો છે. અને પ્રચારા છે તે શાસ્ત્ર પ્રત્યે હવે શ્રદ્ધા જ રહી નથી તેનુ ખુલ્લુ પ્રતીક નથી ?
'
'
(૫૬) પરિશિષ્ટ [૭] માં શ્રી તત્ત્વતર ગણીકાર મહર્ષીના નામે જે “પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ચૌદશ કહેવાનું, શ્રી ધસાગરજી મહારાજે ફરમાવ્યું છે, લૌકિક વિધિમાં તે ઉદ્દયતિથિ તેરશ રહેવાથી તેશ જ કહેવાય.” એ પ્રમાણે ઈરાદાપૂર્વક જુહુ લખાણ ચઢવા દેવામાં આવેલ છે, તે ભયભીતિના અભાનું સૂચક નથી ? પૂન્ય મહાપાધ્યાયજી શ્રી ધસાગરજી મહારાજે “પ્રાયશ્ચિત્તાવિધિમાં ચૌદશ કહેવાનું ફરમાવ્યું નથી પણ ચતુર એવ-ચૌદશ જ છે’ એમ કહેવાનું ફરમાવ્યું છે કે? વળી “ લૌકિક વિધિમાં ઉદયતિથિ તેરશ હોવાથી તેરશ જ કહેવાય.” એ વાક્ય પણ તેઓશ્રીના નામે તમારી માન્યતા ચડાવી દેનારું પ્રપંચી છે કે ? તત્ત્વનર ગિણીમાં તે સ્થળે પૂ. મહે પાધ્યાયજી શ્રી ધસાગરજી મહારાજે તેવું તે ફરમાવ્યું જ નથી, પરંતુ “ધર્મોરાધનમાં ચૌદશ જ છે, એમ કહીને તે વાતની ગૌણુ અને મુખ્યભેદથી વ્યવસ્થા જણાવી છે. એટલે કે–ટીપણું અને આરાધના એ ખેની અપેક્ષા લેવાથી ટીપણાની અપેક્ષાવળી ત્યાં જે શ છે, તે (ઉદયતેરશ હાવાથી તેરશ ન કહેવાય, કારણ કે તે તેરશની અપેક્ષાએ ) ગૌણુ છે. માટે મુખ્ય જે ધર્મની આરાધનાની વાત છે તેની અપેક્ષાએ ચૌદશ જ’છે?” એ પ્રમાણે જ ફરમાવ્યુ છે કે ? જો હા, તેા પછી શાસ્ત્રકારના નામે તેવા ખ઼ા અર્થ કરવામાં અને પ્રયાસ્તામાં સ્વપરને લાભ શું ? અને પ્રભુશાસનની તેમજ આપણા લકાત્તર સમાજની ખાનાખરાબી કેટલી? <જુ પણ વિચારવા શાસનદેવ આપને તક આપે, એજ ભેચ્છા.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
(પ) પેજ ૨૫ના પરિશિષ્ટ [૮] તળે “ક ૩૬ કવિ' ગાથાને અર્થ, શ્રી જંબુસૂટ બે પર્વતિથિપ્રકાશના પેજ ૨૪ ઉપર કરેલ છે અને જેને અનેક વખત જૂઠા અર્થ તરીકે જાહેર કરવામાં આવેલ છે તે અર્થને ત્યાંથી તેઓએ તિ અર્થમાંથી “તેને ઉત્તર એટલે ઉધાડું જૂઠું વાક્ય કાઢી નાખીને, તિથિના નામવાળી જ રહે એ વાક્યમાંને જ કાર, ત્યાંથી ઉઠાવીને “તિથિના” શબ્દ પછી સ્થાપીને, તેમાંના “સંજ્ઞા' શબ્દનો “નામ શબ્દ કરીને અને “નામવ ની પણ બને છે એ વાક્ય પછી કિન્ત’ શબ્દ વધારાને ઉમેરીને અત્ર ઉઠાવી લીધેલ છે. તેમાં તેઓએ “અરવિદ ગવરાવ ફુગ નટુ પુત્ર
રા’નો અર્થ ક્ષીણુનિથિયુક્ત પૂર્વની તિથિ પૂર્વતિવિના જ નામવાળી રહે એમ નહિ, પણ તે ક્ષીણતિષિની સંજ્ઞાવાળી પણ બને છે” એ પ્રમાણે કર્યો છે તે પણ સદંતર જુદે જ અર્થ છે. “અરવિ ક્ષય પામેલી એવી અનુદયા ચૌદશ આદિથી વિધાએલી અવધિ ચૌદશ આદિ તિથિઓ પણ હું મયુ:=થાય, નg= વિ=નહિં જ કે પુત્ર-પૂર્વ તેરસ આદિ તવા-ત્રતુરાજર્વિતાર મગુ =ચૌદશ આદિવા:વિંધાએલી થાય.” આ જ એ ગાથાને પદપૂર્વક સાચો અર્થ છે. એટલે કે- બક્ષાણ તિવિયુક્ત પૂર્વની તિથિ (તેરસ) ક્ષીણુતિથિ(ચૌદશ)ને નામવાળી પણ બને છે. (કિન્તુ) ક્ષીણતિષિયુક્ત પૂર્વની તિથિ (તેરસ) પૂર્વ જૈવ-તેરસ તરીકે રહે જ નહિ.” એજ એ ગાથાને સાચે અર્થ છે. ખરતરે તે ગાથામાંના અવલિ શબ્દ ઉપરથી તેરશ પણ કહેવી પડશે, એમ આપણને આપત્તિ આપેલ નથી; પરંતુ તે અરવિ શબ્દમાંના અતિ શબ્દને જ આત્રીને તેવી આપત્તિ આપેલ છે અને તે આપત્તિને પણ પૂજ્ય ગ્રંથકાર મહર્ષિએ “મુખ્યભેદે તે દિવસે ચૌદશ જ કહેવી' એમ તે ગ્રંથમાં સમાધાન પણ આપેલ છે. આ દરેક વસ્તુ જાણવા છતાં તેઓ અરવમાંના ચાર શબ્દને “ચૌદશ અર્થ છોડીને જતેન્ટ્સ' અર્થ કરીને ચાલે અને પિ શબ્દને મુખ્યભેદમાં શાસ્ત્રકારે સ્થાન જ નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૮
આપેલ હોવા છતાં તે વ શબ્દના પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં પણ ' અર્થ કરીને ચાલે અને તેમ કરીને પક્ષીતિથ(તેરસ)ની સત્તાવાળી પણ બને છે' એમ શાસ્ત્રકારના ચૌદશ જ કહેવાય' એ નક્કર અર્થથી સદંતર જા અર્થ કરીનેજ પ્રચારી રાખે તેને શાસ્ત્રની ખેવનાવાળા ક્રાણુ ગણે ?
"
(૫) પેજ ૨૫ના પરિશિષ્ટ [૯] તળે શ્રી તત્ત્વતગિણી ટીકાના નામે છાપેલા પાઠ, હસ્તલિખિત સર્વ તત્ત્વતરગિણી ગ્રંથમાં છેજ નહિ, કોઇ કોઇ ગ્રંથમાં જ છે, અને એટલા માટે તે તેએએ પણ અહિં તે પાઠનું પેજ કર્યુ ? તે તે બતાવેલ જ નથી ! એમની શાસ્ત્રપાઠ પ્રતિની વફાદારી આવી છે. “ તે ગ્રંથ વાંચતી વખતે કાઇએ તે અવિશ્વ અવવિ ટુ . પાઠને અ (બરાબર નહિં બેસવાના યોગે) જે પ્રકારે ખેડે તે પ્રમાણે તત્ત્વતર ંગિણીના મૂળ લખાણ :નીચે પ્રથમ નેટમાં સંસ્કૃતમાં લખ્યા હાય અને પાછળથી તે પ્રત ઉપરથી ખીજી કૃત લખાવનારાએના હાથે મૂળ સાથે તે કુટનેટ જોડાઇ જવા પામી હેાય, એ બનવાજગ લાગે છે કે નહિં ?” એ મુજબ પૂજ્ય આગમાહારકદેવેશત્રોએ સ. ૧૯૯૬માં પાલીતાણા મુકામે પનાલાલ બાપુની ધર્મશાળામાં એ પાને વડામાંથી સમજવા આવેલા આ. શ્રી વિજયક્ષમાભદ્રસૂરિષ્ટને જણાવતાં આ. શ્રો ક્ષમાભદ્રસૂરિજીએ બરાબર બનવાજોગ લાગે છે, કારણ કે–સુરત જૈનાનદ પુસ્તકાલયમાંની આ શ્રી તત્ત્વતરગિણીની હસ્તલિખિત પ્રત મેં જોયેલ છે, અને તેમાં તે પાઠ નથી ” એમ કબૂલ કરેલ હોવાનુ જાહેર થયું છે. આમ છતાં તેવા કાઇ અધૂરી સમજના સાધુની તે ફુટનાટને શ્રી તત્ત્વતર ંગિણીની ટીકા તરીકે લેખાવતા અટકવુ જ નહિ, તે કઈ પ્રકારની માનવતા? અને એ માનવતાધાર, તેવા પાર્કને મન મુજબ ભાવાર્થ લખ્યા પછી (અર્થાત્ ખે તિથિ ભેગી ) એમ લખી મારે એને દેવા કહીએ ?
(૬૦) પેજ ૨૫ના પરિશિષ્ટ [૧] તળે ભાવાર્થની પંક્તિ ૪ માં ચૌદશ પણ કહેવાય અને તેરશ પણ કહેવાય' એમ અર્થે લખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
66
Page #60
--------------------------------------------------------------------------
________________
છે, તે અધમૂલક છે, ત્યાં તેવો અર્થ છે જ નહિ અને કરી શકાય પણું નહિ. તેઓએ કોઈ સંસ્કૃત પંડિતને “પણું શબ્દના એ રીતે બે અર્થ થાય ખરા ? એ પૂછીને આ પિતાની પિતાને અજ્ઞાન લેખાવે એવી ભયંકર ભૂલને તાત્કાલિક સુધારી લેવી એ હિતસલાહ છે.
(૧) પેજ ર૬ના પરિશિષ્ટ [૧૧] વાળો શ્રી તત્ત્વતરંગિણીના પેજ ૨૮ ઉપરનાં પાઠને અર્થે, તે જ તત્ત્વતરંગિણીના પેજ ૩ ઉપરના "अथैवमंगीकृत्यापि कश्चिद भ्रान्त्या स्वमतिमान्द्याच्चाष्टम्याવિથિક્ષ સત્તાવિત્રના વીના તિથિઃ' પાઠના સાચા અર્થને ઉડાવી દેવાની મલિન વૃત્તિપૂર્વક અસત્ય કરેલ છે. શાસ્ત્રકારનું એ ત્રીજા પેજ ઉપના પાઠને અનુલક્ષીને તે પેજ ૨૮ ઉપરનું વાક્ય છે. ત્રીજા પેજના પાઠમાં ખરતરને જણાવેલ છે કેઆઠમના ક્ષયે તે આઠમ માટે તું પૂર્વની સાતમ લે છે' તેથી ૨૮મા પેજ ઉપરના તે પાઠમાંના સાતwાં શિયમાપન પાઠનો અર્થ સાતમના દિવસે (આઠમની સંજ્ઞા આપીને કરાતો (આઠમને પૌષધ' એમ છે, “સાતમમાં કરાત' એમ અર્થ છે જ નહિ. આમ છતાં તેઓ (અર્થાત સાતમને સાતમ કહેવાતી અને પર્વના હિસાબે આઠમ પણ કહેવાતી, પરંતુ સાતમને ક્ષય નહિ કરવાનો) એમ કૌંસમાં લખી મારે છે, તે પિતાના મતાગ્રહની કારમી આંધીનું તોફાન સમજવું જ રહે છે
એ પરિશિષ્ટ ૧૨ થી લઈને પેજ ૩૮ ઉપરના પરિશિષ્ટ ૩૫ પર્યત તેઓએ શાસ્ત્રોના ચેકબંધ પાને મેઘાડંબર ધારણ કરીને પિતાને મત આટલા તો શાસ્ત્રપાઠે ધરાવે છે ! એ પ્રકારને હાઉ બતાવવાને જે જે પાઠદ્વારા કૂટ પ્રયાસ કરેલ છે તે પ્રાયઃ બધા જ પાઠ, ઉપર મુજબ ગરબડવાળા અને અસત્ય અર્થે ઉપજાવી કાઢેલા હાઇને તે બધા જ પાડેના તેમજ અર્થોમાંના અસત્યનું આ પ્રમાણે આમૂલચૂલ ઉદ્દઘાટન થઇ શકે તેમ છે, પરંતુ લખાણ ઘણું જ વધી જવાના ભાવથી રૂત્ય વિતા .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
જે કે-શ્રી કલ્પસૂત્રસુબેધિકાને “વતુર્વરીઢો પ્રથમ રાતુજાણવાળા દ્વિતીયાયાં ચતુai૦ પાઠમાં તેમજ શ્રી સિદ્ધચક્ર પાક્ષિક વર્ષ ૧, અંક ૨૧, પૃ ૫૦ આદિમાં જણાવેલ બે ચૌદશબે અમાસ,'ની વાતને ભદ્રિકે પાસે રજૂ કરીને જુઓ-કલ્પસૂત્રમાં ય બે ચૌદશો કરી છે, અરે ! ખુદ સાગરજી મહારાજે પણ બે ચૌદશ-બે અમાસ લખેલ છે, છતાં “પર્વતિથિ એ ન હોય' એમ બેલે છે! તે સાચું મનાય જ કેમ ?” એમ કહેવાવડે પણ તેઓ જનતામાં ભ્રમણ તે ફેલાવી જ રહ્યા છે અને તેથી વધારે નહિ તે તેટલા પૂરતા સવિસ્તર સ્પષ્ટીકરણની અધૂરપ ઘણાએ હિતસ્વીઓને અત્ર જરૂર જણાશે; પરંતુ વિવેચન ધાર્યા બહાર વધી જવા સાથે “શ્રી કલ્પસુબોધિકાકારે તેમજ શ્રી સિદ્ધચક્રમાં જે બે મદશ-બે અમાસ જણાવેલ છે, તે લૌકિકટીપણામાં આવે છે તેને અનુલક્ષીને જણાવેલ છે, આરાધનાને આત્રીને તે વાત જણાવેલ જ નથી' એમ અનેક સુજ્ઞજનો સમજે જ છે, તેથી તેઓના તે માયામૃષાવાદની “ડૂબતા તણખલાને બાઝે' એ ગણત્રથી અત્ર ઉપસાઉચિત માનેલ છે. શાસ્ત્રીય સંવત્સરી ભા. . ૪ને બુધવારે જ છે
ચરમતીર્થપતિ ત્રિલેકનાથ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં આરાધના માટે નિયત થએલાં અનેક પર્વમાં શ્રી સંવત્સરી પર્વ સર્વશ્રેષ્ઠ પર્વ લેખાય છે. એ મહાન પર્વને પામીને કલ્યાણકામી જનેએ સ્વના પ્રતિસ્પર્ધાને પણ ખમાવવાની કોમળતા દાખવવી એ જૈનધર્મને સાર છે. આરાધન માટેનું એ અજોડ સંવત્સરી પર્વ નજીક આવે છે. એ પુણ્યપ્રસંગે આપણે આપણા એ વિસ્તારક પર્વને ઉદાત્ત અને નિર્મલચિત્તે ભેટવા અને પામીને આરાધવા ઉજમાળ રહીએ.
આપણું આ મહાન શ્રી સંવત્સરી પર ભા. શુ ૪ અને પાંચમનું જોડીયું પર્વ છે. પાંચમ જેણે ઉચ્ચરેલી હેય તેને આ સંવત્સરી પર્વને અક્રમ મુખ્યત્યા ભા. યુ. ૩ થી જ કરવાનું પૂ. શ્રી હીરસૂરિજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૬૨
મહારાજે શ્રી હી પ્રશ્નમાં ફરમાવેલ છે, અને આ. શ્રી દાનજીિમાં પણ પિતાના વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાના પેજ ૧૦૬ ઉપ “આ પાઠમાં શ્રી જગદગુરુ (હીરસૂરિજી મહારાજ પંચમીનું જેમ આરાધના થાય તેમજ ફરમાન કરે છે.' એ પ્રમાણે તદ્દન સ્પષ્ટપણે જણાવે છે, એ જોતાં એ જેડીયા પરની મહત્તા આપણને ઘણી સમજાય છે. આથી આપણે આ ભા. શુ ૪-૫ના જેડીયા પર્વને સદા કાળથી જોડે જ ઊભું રાખીને આરાધતા આવ્યા છીએ, અને તેમાં જ અવિચ્છિન્ન પરંપરાનુસારીપણાનું ગૌરવ લઈએ છીએ. તદનુસાર આ સંવત્સરી પણ તે ભા. શ. ૪-પનું જેડીયું પર્વ આપણે જોડે જ ઊભું રાખી શકીએ તે જ સાચી સંવત્સરીની આરાધના પામી શક્યા, એમ સંતેષ અનુભવી શકીએ તેમ છીએ સં. ૧૯૯૨ સુધી ન વર્ગ પણ આપણું માફક તે ૪ અને પાંચમનું જેડીયું પર્વ જોડે જ ઊભું રાખીને ભા. શુ. ૪ના દિવસે સંવત્સરી અને તેની પછીના ભા. શુ. પાંચમના દિવસે અક્રમને છેલ્લે ઉપવાસ કરી કરાવીને જ સંવત્સરી પર્વનું આરાધન કરતો હતો.
આમ છતાં ખેદની વાત છે કે-“સં. ૧૯૯૨ના શ્રાવણ માસે નવો તિથિમત કાઢયા પછીથી આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી અને તેમના દેરાઈ જવા પામેલા નવાવર્ગે સં. ૨૦૦૪માં ચંડાંથચંડમાં ભા શુ. ૫ને ક્ષય આવ્યો હતો તે પ્રસંગે ઉદયાત ચોથને બહાને પાંચમને ઊભી રાખવાની વાત છેડીને “૪૫ ભેળાં એક દિવસે આરાધાઈ જાય છે એમ કોઈપણ શાસ્ત્રના આધાર વિના જ કહેવા અને પ્રચારવા લાગી ગયા! પરિણામે તેઓને તે ૪-૫નું બે દિવસ સંલગ્નપણે આરાધવાનું જેડીયું પર્વ ઉડાવી દેવાના ભયંકર દેશના ભાગી બનવું પડ્યું, અને સમાજને આ પર્યુષણા જેવા મહાન પર્વને આરાધવાની સુવર્ણપણેજ કલેશમાં સબડવાનું બન્યું !!"
સં. ૨૦૦૪માં ભા. શુ. અને ક્ષય આવેલ, એ પ્રમાણે સં. ૧૯૫-૬૧ અને ૮૯માં ભા. શુ. પને ય તે આવેલ જ હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
પરંતુ ઉપર જણાવી ગયા તેમ તે તે પ્રસંગે તે આ નવા વર્ષે પણ આ ભા શુ. ૪ અને પાંચમનું જેડીયું પર્વ, જેડે જ ઊભું રાખીને આપણી માફક ચોથ અને પાંચમ તરીકે બે દિવસ સંલગ્નપણે આરાધેલ હતું, આમ છતાં સં. ૨૦૦૪માં તે જેડીયાં પર્વને ઉદયાત ચોથના બનાવટી બહાના તળે તેડી નાખવાનું અને ભા. શુ પંચમી પર્વતથિની આરાધનાને જ શાસનમાંથી ફગાવી દેવાનું દુ:સાહસ કરેલ છે! પંચાંગમાં પર્વતિથિને ક્ષય હોય ત્યારે તે ક્ષયે પૂર્વાના સંસ્કારવડે તે ક્ષણ પર્વતિથિને જ આરાધના માટે રજૂ કરવાની છે, ત્યાં ઉદયાત તિથિને આગ્રહ રાખવાને નથી, એ વાત તેઓ સમજે છે છતાં ત્યારથી ઈરાદાપૂર્વક ભૂલ્યા! અને “ f sr સિદ્ધિ વાળા ઉત્સર્ગમાર્ગને જો પર્વષય વખતે પણ વળગી રહેવાનું વિધાન હેત તે પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજે ફરમાવેલ ગણાતા ક્ષયે પૂર્વા વાળાં અપવાદમાર્ગનું વિધાન શું કામ ?” એ પ્રશ્નનો ઉત્તર આપવાનું બંધ રાખ્યું !
મહીનાની ફરજીઆત ગણાતી અષ્ટમી આદિ બાર પર્વતિથિમાંની કોઈ પણ પર્વતિથિને પંચાંગમાં ક્ષય હોય તે વખતે આપણે (તે ૩૪fમ કા સિદી સા vમા આદેશક ઉત્સર્ગ માર્ગ કાર્યસાધક બનતે નહિ હોવાથી) ઉત્સર્ગ કરતાં અપવાદને બળવાન કહેલ છે, એ વાતને ધ્યાનમાં લઈ ક્ષયે પૂર્વાન્ના અપવાદવડે તે તે ક્ષીણપર્વને સંસ્કાર આપીને આપણું આરાધનનાં પંચાંગમાં મહિનાની એક દિવસે એક જ આરાધવા સ્વરૂપ તે બારે ય પર્વ અખંડ અને સ્વતંત્ર જ ઊભી રાખતા આવ્યા છીએ, એ મુજબ સંવત ૧૯૯૨ સુધી તો આપણામાંનો આ નવો વર્ગ પણ પિતાનાં ભીંતિયાં પંચાંગમાં [ ટીપણામાંની ક્ષણપર્વતિથિને પૂર્વની ઉદયવાળી અપર્વતિથિને તે ક્ષય જ કરી નાખવાપૂર્વક] મહીનાની તે બારપર્વને તે અખંડ અને સ્વતંત્ર જ ઉભી રાખતા હતા. આમ છતાં ઉપર જણાવ્યા મુજબ સં. ૧૯૯૨ના શ્રાવણમાસે મતિવિપર્યાય થવાને લીધે ઉપરોક્ત વિષમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૬૩
પરિણામ આવવા પામ્યું અને પછી તે સં. ૧૯૯૩થી તે નવા વર્ષાંતે આખાએ સધી આરાધનાનાં જુદાં પંચાંગ જ ઊભાં કરવાં પડ્યાં અને તેમાં પણ=આરાધનામાં પણ લૌકિક ટીપણા પ્રમાણે પક્ષય અને વૃદ્ધિ બતાવવા માંડ્યા ! એમ વત્ત વાવડે તેઓએ લૌકિક ટીપ્પણાં, એ જૈન આગમ ન!, એ જૈનાની માન્યતાને ગંભીર ફટકા મા અને લૌકિક ટીપ્પણાંને જ જૈન આગમ માનવું મનાવવુ શરૂ કરી દીધું! પરિણામે સમાજમાં એ કલેશ લાંબે ચાલ્યા ! કે–જેનું સાંત્વન કરવાને સમાજહિતેચ્છુ જનોએ અનેક વખત પ્રયાસેા કર્યાં હાવા છતાં તે ન નીવડવા પામ્યા છે!
Ο
.
અપા શુમાજની પ્રવતી આ વિષસ્થિતિમાં આ ચાલુ વર્ષે પણ આપણે જે નિચિત્તે આરાધવાનું છે, તે સંવત્સરી પર્વના પ્રસંગને આપણા એ નવા વગે અત્યાર આગમચથી જ વિકટ બનાવવા શરૂ કરી દીધા છે! અર્થાત્ “સ. ૨૦૦૪ની માફ્ક આ વર્ષે પણુ પંચાંગમાં ભા. શુ. પના ક્ષય આવેલ હેાવાથી તે ૪-૫નાં જોડીયાં પર્વને તાડી નાખીને ભા. શુ પાંચમને અમે પવ માંથી ઉડાવી દીધી છે, તે બરાબર જ છે' એ પ્રમાણે ભદ્રિકજનોના મગજમાં [ બનાવટી શાસ્ત્રપાઠીને આગળ કરવાપૂર્વક] ઠસાવવા સારૂ તે નવાવર્ગે પડદા પાછળ રહીને છેલ્લા ? માસમાં બબ્બે હજાર નકલ તરીકે છ પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરેલ છે અને દૈનિકપત્રોમાં જે તે નામથી યુદ્નાતદા લાંબા લાંમા લેખા પણ લખાવવા માંડ્યા છે! આ પ્રકારે તે વર્ગ તરફથી બરાબર પવરાધનાના ટાંકણે જ ફેલાવાઇ રહેલા મિથ્યા વિશ્રમમાં આપણા સમાજને ભદ્રિકવ મૂળમાગ થી=સાચી સંવત્સરીની આરાધનાથી સ્મૃત થવા ન પામે, એ જોવાની આપણી ફરજ આવી ઊભી રહે છેઃ અને તેથી–એ શુભ આશયથી આ પત્રિકા દ્વારા તે વર્ગના પ્રસ્તુત પ્રચારમાંના તરત જાહેર કરી દેવા જરૂરી એવા ૬૧ જૂઠ્ઠાણાઆનું ઉદ્ઘાટન તા તરત જ જાહેર કરી દઈને સમાજને આ પત્રિકારૂપે સમયસર પીરસી દેવામાં આવેલ છે, જે વાંચીને કલ્યાણકામી
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
આત્માઓ “શ્રી દેવસૂર તપાગચ્છની સાચી સંવત્સરી ભા. શુ. ૪ ને બુધવારે જ છે ' એ પિતાની નક્કી માન્યતા શ સ્ત્ર અને પરંપરાનુસારી જ છે, એમ સમજવા ભાગ્યશાળી બને
છે કે ઉપસંહાર ક ઉપરોક્ત પ્રયાસવર્ડ વાચકે સમજી શકશે કે-“યુગાન્તરના આષાઢમાસની વૃદ્ધિ વખતે જેન તિષ પ્રમાણે આષાઢી પૂનમને ક્ષય થત હેલ છતાં તે ક્ષીણપૂનમને શાસ્ત્રકારે પૂનમસંજ્ઞા આપી જ છે, એમ નિર્યુક્તિકાર અને ચૂર્ણિકારનાં વચન આપીને જણાવવામાં આવેલ હોવાથી પંચાંગની પૂનમનો ક્ષયે શ્રી સંઘમાં આરાધનામાં ઉદયાત ચૌદશે પૂનમ થાય છે અને ઉદયાત તેરશે ચૌદશ થાય છે, તે શાસ્ત્રથી પણ સિદ્ધ છે, એમ નક્કી કરી આપવામાં આવ્યું છે. [ચાલુ વર્ષે પણ તેથી જ સકલ દેવસૂસંધનાં પંચાગમાં ભા. શુ. ૩ ને ક્ષય કરવામાં આવેલ છે અને ભા. શુ, પને પર્વ તરીકે સ્વતંત્ર બતાવવામાં આવેલ છે.]
તે શ્રી નિર્યુક્તિ અને શૂર્ણિમાંના ‘મિકમાં વછરે કરશે अहिअमासो पडति तो आसाढपुषिणमाता वीसतिराते गते મતિ દિશાન્તિ પાઠના આધારે શ્રી હરિપ્રશ્નમાં શ્રી વિજ્યહીરસુરિજી મહારાજે પણ “પૂર્ણિમા તૂટી હેય તે તે ક્ષીણુપૂર્ણિમાને તપ શીવતુર્વર ચિત્તે-તેરશ ચૌદશે કરાય છે એમ જણાવવાવડે ક્ષણપૂનમને ચૌદશે ઉદયાત પૂનમરૂપે બનાવાય છે અને તેમ કરવા જતાં ક્ષય પામતી ઉદયાત ચૌદશને તેરસે કરાય છે એમ નક્કી કરી આપ્યું છે. તિથિ વિના તે તિથિતપ કરવાનું. બની શકે જ નહિ, એ તે બાળક પણ સમજી શકે તેવી બીના છે. પ્રસિદ્ધ થયેલા શાસ્ત્રીય પૂરાવાઓમાંના પૂર્વાચાર્યોના લખાણ પણ એ જ પ્રકારના છે.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
શ
'
મિના તદ્દી ના પમાળ સિદ્ધાંત, [ પંચાંગમાં ઉદયમાં નતી પર્વતિય કવચિત્ ઉદ્દયકાલવત્તિની, મધ્યાહ્નકાલવર્તિતી અને અપરાહ્નકાલવિર્તની પણ હોઇ શકે છે, તેવા પ્રસગે બ્રાહ્મણાની માફક કાઈ મધ્યાહ્નકાલાતની તિથિને કે કાઇ અપરાહકાર્તિની તિથિને પ્રમાણિક ગણાવવાની પ્રવૃત્તિમાં પડી ગ્રાસનને ડાળે નહિ એ. માટેતે] ઉત્સગ મા છે, આથી નવા વર્ષોંની જેમ તિથિના ક્ષય વખતે પણ જો તે ઉત્સ` વિધાનને જ વળગી રહેવાને આગ્રહ કરવામાં આવે તે તેવા આગ્રહીને તેવા પ્રસ ંગે ઉદયાત પતિથિ તે પ્રાપ્ત જ થતી નહિ ોવાથી દીપ જીમાનીપ આગામ ગળવસ્થા મિચ્છાવાદળ પલે' એ તો ઉત્સર્ગના ઉત્તરાના સજજડ આધારે ‘શાસ્ત્રની આજ્ઞાને ભંગ, અનવસ્થ દોષ, મિથ્યાત્વ અને ચાથમાં પાંચમ માનવામાં ઉદયવાળી પંચમીને નહિ માનવારૂપ વિરાધના પ્રાપ્ત ચાય છે.' એ વાત પણ ફલિત કરી આપે છે.
·
6
ક્ષયે પૂર્વી તિથિ હ્રાર્જ' એ પ્રધેાષ અપવાદ તરીકેનુ વિધિસત્ર હાવાથી તે સૂત્ર, પોંચાંગમાં પતિથિનો ક્ષય હૈાય ત્યારે આરાધના માટે તે ક્ષીણ પતિથિને પૂર્વની અપતિથિનાં સ્થાને તેની સંજ્ઞા આપવાપૂર્ણાંક ઉદયતિથિ બનાવવાને વિધિ કરીને નિવર્તે છે. આથી તે અપવાદત્રના આધારે શ્રી સલ સધ, ટીપણામાંના પુર્વક્ષયે આરાધનાનાં પંચાંગમાં પૂર્વની તિથિને ક્ષય કરીને તે ક્ષીણુ પતિથિને ઉદયાત બનાવે છે તે યથાર્થ છે. અને નવા વ, તે થૈ પૂર્ણ' અપવાદ તા અમે પણ માનીએ છીએ' એમ ક્થા કરતા હોવા છતાં લૌકિક પંચાંગમાંના પક્ષયે તે સૂત્રથી તે ક્ષીણપર્વને ઉદ્દયાત બનાવવારૂપ જે સંસ્કાર આપવાના વિધિ કરવાના છે, તે વિધિને તેમાં હરંગીજ આદરતા નહિ હાવાથી એટલે કે—લૌકિકટીપણામાં પતિથિના આવેલ ક્ષયને પેાતાના આરાધનાના પંચાંગમાં પણ યથાવત્ છાપીને તે ક્ષીણુ પર્વની આરાધનાથી પાતે દ્યૂત થઇ આશ્રિતને પણ ચૂત કરવા ઢાવાથી સાથે પૂર્ણ તે તા અમે પણ માનીએ છીએ' એમ ખાટુ જ
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
મેલે છે કે ? જો માને છે તો તે સૂત્રથી કયું કાર્ય કરી બતાવે છે ? તે તેા બતાવી શકતા નથી, અને મહિનાની શાસ્ત્રસિદ્ધ ભારપૂર્વીને અગીઆર પર્વો બનાવી દે છે, એ તે પ્રત્યક્ષ છે. માટે તેએ ઉન્માર્ગે ચઢી ગએલ છે, એ વગેરે વિસ્તારથી સિદ્ધ કરી આપ્યુ છે
6
યે પૂર્ણતા પ્રધાષ પંચાંગમાંના ૫ ક્ષયે પૂર્વતિથિનો ક્ષય કખ્યાનું કહેતા જ નથી' એવું શાસ્ત્ર અને પરંપરાથી સદંતર વપરીત કથન, આપણા આ નવા વ સ ૧૯૯૨ના શ્રાવણ માસથ્ય જ કહેવા અને પ્રચારવા લાગેલ છે! તે પહેલાં તેમના વડદાદાગુરુ પૂ આત્મારામજી મ॰ આદિ બધા જ પૂર્વજો અને પે।તે પણ એ ક્ષય પૂર્વા તે ' ‘પતિથિનાં ક્ષેત્રે પૂતિથિનો ક્ષય કરવા' એમજ અર્થ કરીન ચાલ્યા છે અને પોતાના આરાધનાનાં પંચાંગમાં પણ તે પ્રમાણે છાપીને પણ પ્રવસ્ત્ય છે વાસ્તવિક સ્થિતિ એજ હાવાથી તે વર્ગો જે તે પ્રદ્યાન, પૂર્વની તિથિને ક્ષય કરવાનું કહેતા જ નથી' એમ ખેલવા લાગેલ છે, તે તેમના બાપદાદાની તથા સ. ૧૯૯૨ સુધીની પેાતાની પણ ચણાથી વિરુદ્ધનુ એવુ રાધપૂર્વક જા'' ખેલી રહેલ છે અને માપના ભય તથને તેવું ખ઼ુદું... પ્રયારી રહ્યો છે. આ વસ્તુ તેમના સ. ૧૯૯૦ના જૈનપ્રવચન વર્ષ ૬, અંક ૧૨-૧૩-૧૪ના પેજ ૧૭૭ ઉમરના એકજ દિવસે ત્રણ તિથિને ભોગ આવતા હોય તે વચલી તિથિ ક્ષર્યાથિ કહેવાય છે. તે તિથિ જે આરાધ્ય પર્વાટિની હાય તો પૂર્વની તિથિની જગ્યાએ તેનેજ કાયમ કરાય છે. ” એ વચનેથી તથા શ્રી તત્ત્વતરંગિણીના આધાર તે સ ંવત્સરીની ચાથના ક્ષયે ત્રીજના ક્ષય કરવાના છે." એ વચનેથી પણ સિદ્ધ કરી આપેલ છે તદુપરાંત તેમના દાદ્દાગુરુ આ. શ્રી વિજયાનસૂરિજીના વચનેાથી તથા ૩૦ ૬૫ પૂત્ર શ્રી જૈનધર્મ પ્રચારક સભાએ કરેલી તે રૂપે પૂર્વીના સ્પષ્ટતર અર્થની જાહેરાત વગેરેવર્ડ પણ નક્કી કરી આપેલ છે.
"
શ્રી તતા નિણીકાર ગૌદશના યે તેરશે ચૌદશ જ કહેવી તેરસ' એમ નામ પણ લેવું નહિ' એમ જણાવવાવડે પૂર્વતિથિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
(
Page #68
--------------------------------------------------------------------------
________________
૬િ૭
ક્ષય જ કરવાનું કહ્યું હોવાથી અને અમીના ક્ષયે ખરતર પણ સાતમ તિથિને અઠમ જ કહે છે, એ પણ સિદ્ધ કરી આપ્યું હોવાથી “પર્વક્ષયે એક તિથિમાં બંને તિથિનું આરાધન આવી જ જાય છે,’ એમ કહેનાર નો વર્ગ, શાસ્ત્ર ઉપર પગ મૂકીને મૂળમાર્ગ ભૂલે છે, એમ પણ નક્કી કરી આપ્યું છે. એ સાથે “કાર્તિકી પૂનમ, ચૈત્રી પૂનમ અને આ યુદ પૂનમના યે તે ન વર્ગ પણ ચૌદશમાં પૂનમનું આરાધન તે કરી બતાવતો જ નથી–બોલે છે તેવું વર્તન કરી બતાવતો જ નથી' એમ પણ નક્કી કરી આપેલ હોવાથી આ વખતે ભા. ૫. પાં યમના ક્ષયે ભા. શુ ૪માં પાંચમની આરાધના આવી જ જાય છે એમ લખવા, બોલવા અને પ્રચારવામાં તે – અસત્યતા જ ઉપાસના કરી રહેલ છે, એ પણ સ્પષ્ટ અર્થ થઈ જવા પામેલ છે, આથી તે નવો વર્ગ તે બધું શાસ્ત્ર અને પરંપરાવિરુદ્ધ બેસી રહેલ છે અને પ્રચારી રહેલ છે, એમ કલ્યાણકામી આત્માઓને હવે ફરી સમજાવવાનું રહેતું નથી.
પર્વની વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતરતિથિની વૃદ્ધિ કરવાનું તો સાથ પ્રદેશ કહેતે જ સ્થી' એ પ્રકારને તે નવા વર્ગના પ્રચાર પણ શાસ્ત્ર અને પરંપરાથી સદંતર વિરુદ્ધ છે. એમ સં. ૧૬પમાં ખરતરીય શ્રી ગુણવિનયકૃત ઉત્સવ ખંડનમાંના “અષ
તો પાક્ષિક દિયરે ૬૪ કિમ' ઇત્યાદિ વચનોથી તેમજ સં. ૧૯૯૨ સુધીની પિતાની પણ તેવી જ હતી તે આચરણ આદિથી સિદ્ધ કરી આપેલું છે.” [એટલે “ભા. શુ. ૪૮૫ ને ગુરુવારે સંવત્સરી છે' એમ તેઓ પ્રયારે છે, તે શાસ્ત્ર અને પરંપરાથી સદંતર વિદ્ધ છે એમ આ પુસ્તિકાને એ સમસ્તાર સ્પષ્ટ કહી આપે છે.] આ. શ્રી પ્રેમસૂરિજી મહારાજે સૈન રહેવું ઉચિત હતું
આ ઉપસંહાર પછીથી આચાર્ય પ્રેમસૂરિજી, (કે-જેઓ સં. ૨૦૦૧ થી મારે ને મન મૂકી દે છે અને મૂળમા આવી જવું છે, એમ અનેક વખત આ લેખકને પણ અને મારક્ત ક પર છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
ચૂકેલા છે.) અમદાવાદ ગયા પછીથી જ ફરી ગયા છે. સં. ૮૦૦થી તેમણે જૂઠા તરીકે માનેલ તે નવા મતને સંદેશ તા. ૧-૭-૫૯માં, મુંબઈ સમાચાર તા. ૪-૭-૫૭ તથા તેમના મહાવીરશાસન (?) માં શ્રી પદ્મવિજયજીના નામે પ્રસિદ્ધ કરાવેલા પિતાના પત્રમાં આજે સાચે કહેવાની ભયંકર ભૂલ કરી છે, એટલું જ નહિ પણ એવી અસત્ય જાહેરાત કરવાની સ્થિતિમાં ય તેઓએ સમાજમાં એક્યતા સ્થાપવાના તન, મન અને ધનથી સત્રયાસ આદરના સેવાભાવી શ્રી મુંબઈ દેવસૂરસંઘ ઉપર આપની જે જડીઓ વરસાવી છે તે મોટામાં મોટી ભૂલ કરી છે, એમ હરકોઈ વિદ્વાન અને મધ્યસ્થ વાચકોને લાગ્યા વિના રહે તેમ નથી. એના કરતાં તે તેઓશ્રી મૌન રહ્યા હેત તે લાખના લાગતે, એમ માસ નમ્ર અભિપ્રાય છે.
તે પત્રમાં તેઓ કહે છે કે “સંવત્સરી ભાદરવા સુદ ચોથે પ્રવર્તેલી છે અને શ્રી સંઘને માન્ય પંચાંગમાં ગુરુવારે જ ભાદરવા શુદ ૪. ઉદયાતતિથિ છે, તેથી આ વરસે સંવત્સરી ગુસ્વારે જ આરાધવી અને આરાધાવવી એ શાસ્ત્રાનુસારી અને પરંપરસનુસારી શુદ્ધમાગે છે.” આ બદલ તેઓને પ્રશ્ન છે કેભા. શુ. અને ક્ષય હwો પણું ભા. શું ૪ ઉદયાત સંવત્સરી કરવી” એવું કયા શાસ્ત્રમાં જણાવ્યું છે ? તેમજ તેવી પરંપરા પણ તમે કયાં દીઠી છે? જે તેવું કાંઈ શાસ્ત્રમાં નથી તેમજ તેવી કઈ પરંપરા પણ દીઠી નથી'' એમ જ જવાબ છે તે ગુરુવારે સંવત્સરી કરવામાં પાંચમપર્વો અને ૪ ૫ના જડીયા પર્વત પણ લેપ અને હેવાના છે. તે ઉઘાડી આંખે દેખી રહ્યા, છે. પછી ભા. શુ ને ગુરુવારે સંવત્સરી કરવામાં શાસ્ત્ર અને પરંપરાનુસારીપણું જણાવે છે, તે સાચું શી રીતે ? આજનું ગુરુજી ગુરુજી અને તેના પણ ગુરુજી પૂ. આત્મારામજી મહારાજે, સં. ૧૫ર માં આવેલ આ પ્રકારના ભા. શુ. ૫ના ક્ષય પ્રસંગે
આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મન્ના હાથે પંજાબ ગુજરવાળાથી સં. ૧૯૫૬ના જેઠ સુદ ૫ ને રવિવારે ભરૂચનિવાસી શેઠ અનુપચંદ મલકચંદ ઉપર લખાવેલ શાસન સુધાકર તા. ૧૦-૯-૪૯ના પેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
આભાર લાવવા એક થી આ વરસે પગમાં ગુરુવાર
મુદ્ર માર્ગ છે.”
,
જી. અને સ
યાત સંવત્સરી
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૦ ઉપર તથા તા. ૨૩-૯-૧૧ના સિદ્ધચક્રના વધારાના પેજ ૧૭ થી ૧૮ ઉપર બ્લેક બનાવીને પણ છપાવાએલ] પત્રમાં “ચેથી પાંચમ ભેળાં ગણીએ તે ચાથને દહાડે તો સંવત્સરીની ક્રિયા કરી પરંતુ પાંચમતિથિની ક્રિયા કયે દહાડે કરવી. ?” એ પ્રમાણે જણાવવાવડે ભા . ૪ અને ભા. શુ ૫ બંને ય પર્વતિથિને જોડીયાપર્વ તરીકે જુદી જુદી સ્વતંત્ર ઊભી રાખવાની આવશ્યકતા દર્શાવી છે કે વિવિધ પ્રશ્નોત્તર ભાગ પહેલાના પેજ ૧૦૬ ઉપર આપના ગુરુશ્રી દાનસૂરિજી મ. પણ આ ભા. યુ. પાંચમને ઉદેશીને જ “આ પાઠમાં શ્રી જગદ્ગુરુ મહારાજ પચમીનું જેમ આરાધન થાય તેમજ ફરમાન કરે છે” એમ જણાવે છે કે ? છતાં આપ તે ભા. શુ. પાંચમને તે “ચેથમાં સમાઈ ગઈ-એ દિવસે બંને તિથિનું આરાધન થઈ જાય છે” એવું જૂઠું બોલનારના મતને પુષ્ટિ આપવાવડે ભા. શુ. ૫ ને ઉડાવી જ દ્યો છે કે આ સ્થિતિમાં તે બબે આના જ ગુરુઓનાં પણ તે તે ટંકશાળી વચનેને આપ છડેચક નિહ્નવતા નથી ? જો નિહ જ છે તો પછી આપની, આપશ્રીને શાસ્ત્રાનુસારી કે પરંપરાનુસારી લેખાવો છે, તે સાચું શી રીતે ? મૃષાવાદનું ખુલ્લે ખુલ્લું સેવન કેમ નહિ ? આ પ્રશ્નોને ખુલાસો જાહેરમાં આપશ્રીના નામથી જણાવવા ક્યા કરશો કેજેથી સં. ૨૦૦૦ના જેઠ માસે તે નવા મતની આ રીતે જ અ ૫ જે તે શબ્દથી બ્રીફ લઈ રહ્યા છે, તેવી જાણ થતાં આ લેખકે. આપશ્રીને ૨૭ પ્રશ્નો (કે-જે શાસનકાક વર્ષ૪, અંક ૧૪-૧૫ના પેજ ૧૫૧ થી ૧૫૩ ઉપર પ્રસિદ્ધ છે) પૂગ્યા હતા, અને તે સાથે તે પ્રશ્નોના ઈચ્છિા મુજબની સભામાં ખુલાસા આપવા પણ આપશ્રીને જણાવેલ હતું, છતાં આપશ્રી, તે વખતે તેવી સભામાં તે નવા મતને, સાચો ઠરાવી આપવાની હિંમત બતાવવામાં નાસીપાસ જ નીવડ્યા હતા, તે વાતની પુનરાવૃત્તિ થવા ન પામે. આ. શ્રી વિજય પ્રેમસૂરિજી મને અત્રે એક વાત પૂછી લઉં કે- “માપશ્રીએ છેલલા છેલ્લા ૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
જૈન શાસ્ત્ર અને પરંપરાનુસારીશ્રી પર્યુષણ પર્વની આરાધનાને કાર્યક્રમ
શ્રાવણ વદિ ૧૧ બુધવાર તા૨૧--પાક
- શ્રી પર્યુષણ પર્વ બે
શ્રાવણ વદ ૧૪ શનિવાર તા. ૨૪-૮-૧૭
કપધર-કપરાવવાંચન.
શ્રાવણ વદ ૦)) રવિવાર તા. ૨૫-૯-૫૭
પ્રભુ શ્રી મહાવીર જન્મવાંચન.
ભાદરવા સુદ ૪ બુધવાર તા. ૨૮-૮-૫૭ શ્રી બારસાસૂવવાંચન-સંવત્સરી પ્રતિક્રમણ.
નિવેદન. આ પુસ્તિકાની કઈ પણ ભાગ્યશાળીએ બીજી આવૃત્તિ છપાવવી હોય તે કાપકૂપ કર્યા વગર છપાવી શકે છે
પ્રકાશક
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________ વિજs Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com