SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ક્યાં માની લે તેમ છે ? વચમાં શ્રાવણ વદ ૦))ના ક્ષય આત્ર ત્યારે તમે તે ચેાથ પહેલાના ૭ દિવસ લઈને અઠ્ઠાઇ કેવી રીતે કરવાના સં. ૧૯૯૦ માં ભા. શુ જ તે ક્ષય આવેલ હતે, તે વખત તે તમે ભા. શુ તે ક્ષય કરી તેના સાથે ચેથ ઉદ્દય ત્ ખંતાવવા પૂર્વ ક તે ાથે દૂર્વાથી અસ્કાર આપીને બનાવેલી ભા. શુ. ૪ ની પહેલના ૭ દિવસ લઈને પર્યુષણની અઠ્ઠાઈ કરી હતી; ( જીમા જૈન પ્રવચન વર્ષ ૬, અંક ૧૨-૧૩-૧૪ શ્રા. વ. ૯ તા ૨-૯-૩૪ ના અંક પૃ ૧૭૭. ) પરં તુ હવે પછીથી જ્યારે પંચાંગમાં ભા શુ. ૪ ના ક્ષય આવશે ત્યારે તમે તે સંવત્સરીની ચાથને ય તે તમે પ્રથમ કર્યું છે તે પ્રમાણે પણ આખી કાંથી નક્કી કરી શકવાના ? અને એમ ચેથ જ નક્કી નહિ થાય એટલે તેની પહેલાના સાત દિવસ લઇને અરૃ.ઇ પણ શી રીતે નક્કી કરી શકવાના ? ઈત્યાદિ અનેક પ્રકારે જે લખાણ એના લેખકને જ આપત્તિજન્ય છે, તેવા ધૂમાડાના બાચકા સમા તે લખાણને અવલખીને કરેલાં તે પેજ ૧૯ ના પેરા ખીજાથી લઇને પેજ ૨૨ના બીજા પેચ પતનાં લખાણને સમાજે શાસ્ત્ર અને પર પરાના ધ્વંસક વિચારારૂપે માની લેવુ રહે છે; કારણ કે-તેમાં શાસ્ત્ર અને પરપરાને ઉડાવીને સ્વમતસ્થાપનરસિંકતા ભરી છે. (૩૨) પેજ ૨૪ના પેરા ખીજામાં લેખકે પેાતાના નવામતની પુષ્ટિમાં સિદ્ધચક્ર વર્ષ ૪, અંક ૪, પૃ. ૯૪માનુ ૭૭૬મા પ્રશ્નનું જે “ જ્યાતિષકર ડક, સૂર્યપ્રાપ્તિ અને લોકપ્રકાશ આદિને જાણનારા મનુષ્ય x x x x x ક્ષયે પૂર્વી તિથિઃ શાં એવા શ્રી ઉમાસ્વાતિને પ્રધેષ હૈાત નહિ.” પર્યંતનુ સમાધાન રજૂ કર્યું છે, તે તે સમાધાનની જોડેતુ માટે જ્યાતિષના હિસાબ પ્રમાણે પતિથિનો ક્ષય ન જ હોય એમ કહેવાય નહિ, પશુ આરાધના કરવા માટે નિયત થએલ ખીજ આદિ તિથિનો ક્ષય હાય તે। . આારાધના કરનારાઓએ તે તે આરાધવાલાયક બીજ આદિને ભગવટા પેાતાના પહેલાની એકમ આદિ તિથિમાં થતા હોવાથી એકમ આદિ તિચિને દિવસે બીજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034876
Book TitleJain Samaj Savdhan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1957
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy