SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ,, " મ. શ્રીના કાઈ ગય્ઝમે મતમે દરશનમે શાસ્ત્રમે' નહિ હૈ કી સુક્કી નિથિ વદમેં ને વક્કી તિથિ શુક્રમે ાનિવૃદ્ધિ કરણી, બિહુના આત્માઆંકા તેા હઠ છેાડ કર શાસ્ત્રોક્ત ધકરણી કરકે આરાધક હેાણા ચાહીએ. ” એ રાખ્તો છાપીને પૂ ઝવેરસા. મ.ના તે સખ્ય પ્રમાણે પૂ. સામરજી મ અને તેમના શિષ્યા જ વર્ત્તતા નથી' એ પ્રકારે ભદ્રિકજનામાં તે પ્રતિ નિઃશકતા ફેલાવવાની બવૃત્તિથી પૂ. ઝવેગ્મા. ઞ. શ્રીના તે શબ્દોની નાચે તે સખ્તાને અનુલક્ષીને તેઓ લખે છે કે“પરંતુ કાળની અજબ લીલા છે કે અજે તેમના જ શિષ્ય અને પ્રશિષ્યા પણ તેમની એ ગંભીર પવિત્ર વાણીને મહત્ત્વ આપતા નથી. પછી આ પરિસ્થિતિમાં શ્રી સધમાં પર્વતિથિનાં આરાધન અંગે ભારે અવ્યવસ્થા ઉત્પન્ન થાય એમાં નવાઈ શી ? ” 'ર આ પ્રકારનું સદંતર નિરાધાર અસત્ય, આપણી લેાકેાત્તર સમાજમાં જેએ આજે નિર્ભયપણે વદી શકે છે, એ જોતાં તે હવે જૈન સમાજમાંના પોતાની સિવાયના બીજા બંધાયને મૂર્ખાનુ મંડળ માનવા જેવા મેલાન બની ગયા જણાય છે. ! તે વમાં જો કાઇ મધ્યસ્થ હેય તો તેના તે લખાણના તે જવાબ આપે કે પૂ. ઝવેરસા, ૫. શ્રીના શુઘ્ની તિથિની વદમાં અને વદની તિથિની શુમાં હાનિવૃદ્ધિ કરવી, એ કાષ્ટ ગચ્છમાં—મતમાં-દર્શનમાં અને શાસ્ત્રમાં નથી” તે ઉપરે ત વચનેને પૂ. સાગરજી મહારાજ અને તેના શિષ્યા મહ્ત્વ આપતા નથી, એમ શા આધારે લખાયું છે? ચુ' પૂ. સાગરજી મ. અને તેના શિષ્યા, શુદ્રની તિથિની વમાં અને વદની તિથિની જીદમાં હાનિવૃદ્ધિ કરે છે ? જે નહિ જ, તે તે કાળની અજબ લીલા છે કે તેમના જ શિષ્ય પ્રશિષ્યા પણ તેમની એ ગંભીર અને પવિત્ર વાણીને મહત્વ આપતા નથી.' એ કઈ શુભ વૃત્તિથી લખે છે? આ પ્રકારે સદંતર અસત્ય વસ્તુઓ ઊભી કરીને બીજા ઉપર બૂડી આળ મૂકનારાઓમાં તમે મહાત્રા ક્યા અવગુણની ખમીને લીધે માની શંકા છે ? કે જેથી આ પ્રકારની મલીનવૃત્તિપૂર્વકના આવા સદતર ખૂહ પ્રચારમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com .
SR No.034876
Book TitleJain Samaj Savdhan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1957
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy