________________
શબ્દો નથી. તે બૂકના પેજ ૪૬ ઉપર પિરા ૪ માં “શ્રી સિદ્ધચક પાક્ષિકમાંના શંકા-સમાધાનો કાપકૂપીને કૃત્રિમ બનાવીને છાપેલ છે' એ મારા જવાબમાંના વાક્ય બદલ ચા વાળે છે કે “સિદ્ધચક્ર વરસ, અંક, સમાધાન વગેરે નંબરવાર દર્શાવેલ છે; એટલે આ તે નક્કર સત્ય હકીકત છે.” તેના બદલામાં તેઓને કયા શબ્દોમાં માયામંદિર કહેવા? વર્ષ–અંક-સમાધાન વગેરે તે નંબરવાર દર્શાવેલ છે, પરંતુ સિદ્ધચક્રમાં અપાએલ તે તે સમાધાને તે અડધાપડધા કાપકૂપને પિતાને અનુકૂળ વિભાગ પૂરતા જ આપા છે, તેથી તે નક્કર સત્ય નહિ પણ નક્કર અસત્ય હકીક્ત છે. આ વસ્તુ એમ જ છે એમ જાણવા છતાં જેઓ પકડાઈ ગએલા પાપને પણ આવી જૂઠી રીતે દાંભિક બચાવ કરે છે, તેને આરાધક કેમ મનાય ?
તેઓ બીના આ રીતના રોગરદમ જોરશોરથી શરૂ થએલા અસત્ય પ્રચારના પ્રતીકારની વિચારણા ચાલતી હતી, તેવામાં ગઈ કાલે એટલે જુલાઈની ૩૦મીએ અમદાવાદથી પિષ્ટદ્વારા તેઓશ્રી તરફના જૈન જાગૃતિ લેખમાળાના ૧ થી ૫ મણકા (નવામત માટે હવે નવકારવાળી લેવાનું સચવનારા પારા) આવી મળ્યા ! જેના લેખક-અનિલકુમાર છે, પણ તે સાહિત્ય સાવંત વાંચતાં તે લેખક ચકખા અનલકુમાર ભાસ્યા! કારણ કે-“આ મણકાઓમાં, તેઓશ્રીએ બીજા બીજા પ્રચારની જેમ સં. ૧૯૫રના સંવત્સરી પ્રસંગ આદિની વાતે તે સદંતર બનાવટી તરીકે આલેખી જ છે; પરંતુ “નવામતે ઢગલાબંધ શાસ્ત્રપાઠાને ય મજબૂત આધાર છે એ પ્રકારે જન અને ભ્રમજાળમાં સંડાવવા માટે સંખ્યાબંધ શાસ્ત્રપાઠો આપવાને ડોળ પણ બતાવેલ છે! પરંતુ તેઓ માટે શરમજનક છે કે તેઓએ તે શાસ્ત્રપાઠોને અડધા-પર્ધા કરી નાંખીને અને કઈ કઈ પાઠમાંથી શાસ્ત્રકારના મૌલિક શબ્દોને જ ઉડાવી દેવાનું ઘેર પા૫ સેવીને પણ પિતાના નવા મતને ઘણા સાચા પાડેને પણ આધાર છે એમ જનતાને સદંતર જૂઠી રીતે બતાવવાને
મેઘાડંબર કરવામાં આવેલ છે! એટલું જ નહિ પણ તે ગુટક અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com