SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (પ) પેજ ૨૫ના પરિશિષ્ટ [૮] તળે “ક ૩૬ કવિ' ગાથાને અર્થ, શ્રી જંબુસૂટ બે પર્વતિથિપ્રકાશના પેજ ૨૪ ઉપર કરેલ છે અને જેને અનેક વખત જૂઠા અર્થ તરીકે જાહેર કરવામાં આવેલ છે તે અર્થને ત્યાંથી તેઓએ તિ અર્થમાંથી “તેને ઉત્તર એટલે ઉધાડું જૂઠું વાક્ય કાઢી નાખીને, તિથિના નામવાળી જ રહે એ વાક્યમાંને જ કાર, ત્યાંથી ઉઠાવીને “તિથિના” શબ્દ પછી સ્થાપીને, તેમાંના “સંજ્ઞા' શબ્દનો “નામ શબ્દ કરીને અને “નામવ ની પણ બને છે એ વાક્ય પછી કિન્ત’ શબ્દ વધારાને ઉમેરીને અત્ર ઉઠાવી લીધેલ છે. તેમાં તેઓએ “અરવિદ ગવરાવ ફુગ નટુ પુત્ર રા’નો અર્થ ક્ષીણુનિથિયુક્ત પૂર્વની તિથિ પૂર્વતિવિના જ નામવાળી રહે એમ નહિ, પણ તે ક્ષીણતિષિની સંજ્ઞાવાળી પણ બને છે” એ પ્રમાણે કર્યો છે તે પણ સદંતર જુદે જ અર્થ છે. “અરવિ ક્ષય પામેલી એવી અનુદયા ચૌદશ આદિથી વિધાએલી અવધિ ચૌદશ આદિ તિથિઓ પણ હું મયુ:=થાય, નg= વિ=નહિં જ કે પુત્ર-પૂર્વ તેરસ આદિ તવા-ત્રતુરાજર્વિતાર મગુ =ચૌદશ આદિવા:વિંધાએલી થાય.” આ જ એ ગાથાને પદપૂર્વક સાચો અર્થ છે. એટલે કે- બક્ષાણ તિવિયુક્ત પૂર્વની તિથિ (તેરસ) ક્ષીણુતિથિ(ચૌદશ)ને નામવાળી પણ બને છે. (કિન્તુ) ક્ષીણતિષિયુક્ત પૂર્વની તિથિ (તેરસ) પૂર્વ જૈવ-તેરસ તરીકે રહે જ નહિ.” એજ એ ગાથાને સાચે અર્થ છે. ખરતરે તે ગાથામાંના અવલિ શબ્દ ઉપરથી તેરશ પણ કહેવી પડશે, એમ આપણને આપત્તિ આપેલ નથી; પરંતુ તે અરવિ શબ્દમાંના અતિ શબ્દને જ આત્રીને તેવી આપત્તિ આપેલ છે અને તે આપત્તિને પણ પૂજ્ય ગ્રંથકાર મહર્ષિએ “મુખ્યભેદે તે દિવસે ચૌદશ જ કહેવી' એમ તે ગ્રંથમાં સમાધાન પણ આપેલ છે. આ દરેક વસ્તુ જાણવા છતાં તેઓ અરવમાંના ચાર શબ્દને “ચૌદશ અર્થ છોડીને જતેન્ટ્સ' અર્થ કરીને ચાલે અને પિ શબ્દને મુખ્યભેદમાં શાસ્ત્રકારે સ્થાન જ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034876
Book TitleJain Samaj Savdhan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1957
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy