SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સમજ ન હોય તે જ માણસ તે વૃદ્ધ સૂત્રથી “પર્વતિથિની વૃદ્ધિ હેય ત્યારે ઉત્તરતિથિની વૃદ્ધિ કરવી.' એવી બેઅકલ વાત કરી શકે. પંચાંગમાંના પર્વષય વખતે પે પૂ. વિધિસૂત્ર, પૂર્વની અપર્વ થિને પર્વતિથિ કરવારૂપે વિધિ પ્રવર્તાવે છે અને પર્વની વૃદ્ધિ વખતે વૃદ્ધ જા તથા નિયમસૂત્ર, બે સૂર્યોદયવાળી બનેલી એક તિથિનું એક સૂર્યોદયવાળી તરીકે નિયમન કરે છે, એ વાત સમજીને, જે શાસ્ત્રના અર્થે કરવા પ્રેરાતા હતા તે તેથી તે નિયમસૂત્રથી બે આંઠમ વખતે બે નેમ કરવાના કુવિકલ્પને ભેગા થતા જરૂર બચી જવાન અને તે નિયમસૂત્રે એ પ્રમાણે જ્યારે પંચાંગમાંની વૃદ્ધતિથિ-બે તિથિમાંની જ્યારે ૩૪ બીજી તિથિને જ પર્વતિથિ તરીકે નક્કી કરી આપી ત્યારે પંચાંગની શેષ રહેલી પહેલી આઠમ અપર્વ જ બની રહેતી હોવાથી શાસનપક્ષ બે આઠમ વખતે આરાધનાના પંચાંગમાં બે સાતમ કરે છે, તે વ્યાજબી જ છે, એમ સમજવાનું તેઓને સદ્ભાગ્ય પ્રાપ્ત થાતઃ એ સદ્દભાગ્ય હાલ તે ઉદયમાં વર્તતું નથી, એટલે જ નવા મતને નક્કી કરેલે ખોટા કક્કો પણ સાચો કરવા સારૂ આવા કુપ્રયત્ન કરી રહ્યા છે અને સૂત્રની વચ્ચેથી શાસ્ત્રકારને શબ્દ ઉડાવી દેવાનું પાપ કરીને પણ “વચને વૃદ્ધ જ લખવાનું સાહસ કરી રહ્યા છે! વચ્ચે જે “રાજા” પાઠ હોત તે તેઓએ ઉત્તરની બે તિથિ કરવાની જે વાહિયાત વાત રજૂ કરી છે, તેને કાંઇકે સંગત કરવા મથી શકાત; પરંતુ ત્યાં તે વચ્ચે છે “રા' પાઠ, અને તે ઉત્તરની બે તિથિ કરવાની વાતને લાત મારે છે, તેથી આ સુવિહિએ (2)પૂજ્ય દશપૂર્વધર ઉમાસ્વાતિ વાચકશ્રીના તે “વૃદ્ધ થઈ તથr” વચનમાંથી જ પાઠ તેમજ તે પછીને “તા' પાઠ એમ તે સૂત્રમાંથી બે પાઠ કાપી નાખીને ત્યાં ગુલો કા પાઠ ઉપજાવી કાઢીને છાપેલ છે. અહિં જો તેમ હોય તે પાઠ કાપી નાખે પરંતુ તે સાથે રાજ પાઠ પણ શું કામ કા હોય ?' એમ કોઈને શંકા નથી . માટે અત્ર તત્સંબંધી પણ પખુલાસે ફલિત થાય છે શાસ્ત્રકાર, જે ભૂલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034876
Book TitleJain Samaj Savdhan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1957
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy