________________
ઉભી રહે જ છે. અને તેથી ફરીથી તે જ વિધિ પ્રવર્તાવીને ચૌદશ ઉદયમાં હેતી રહેતી તેને લેકેજર ઉદયવાળી ચૌદશ બનાવી. પ્રભુશાસનની આ અવિચ્છિન્ન આચરણા પ્રવર્તમાન જ છે ત્યાં લૌકિકપંચાંગની ગણાતી ઉદયતિથિ ચૌદશ માટે શનિ કા વિહી રા પણ ઉત્સર્ટમાર્ગ, (પંચાંગના જ ઉદયને સ્વીકારવારૂપે) લાગુ પડે નહિ, પણ “ભારે પૂર્વ ને અપવાદમાર્ગ જ લાગુ પડે.” તેવા પ્રસંગે તે ચૌદસને ઉત્સર્ગમાર્ગ લાગુ પાડવાના ચાળા કરવા જનારને “૧૪-૧૫ જેડીયાં પર્વ તરીકે રહેવા પામે નહિ, મહિનાની ફરજીયાત લેખાતી બારાવ અગીયાર પવી બની જવા પામે, “ગુણવ્રુક્યા વણિભૂમિયો રવિવાર કષ્ટ સુરે' એ શ્રી સેનપ્રશ્નના વયન અનુસાર મુખ્યવૃત્તિએ ૧૪-૧૫ને જ કરવાનું છે તે બનવા પામે નહિ, શ્રી હીરસૂરિજી મના નિમાયાં જ રિલાયાં ગયોશીબાજુથો શિરે પાઠના આભેગપૂર્વક અપલોપના ભાગો થવાય અને શાસ્ત્રકારે અષ્ટમી-ચતુર્દશી-પૂર્ણિમા અને અમાવાસ્યાને જે ચતુષ્પવ જણાવે છે તે તોડી ત્રિપવ બનાવી દેવાના પાપના ભાગી થવું પડે' જે સ્થિતિના ભાજન નવીનને બનવું પણ પડ્યું છે માટે તેવા પ્રસંગે પંચાંગની ઉદયવાળી ચૌદશને ૫ હીરસૂ. માના જોરશીવતુ પાઠ તેમજ અવિચ્છિન્ન પરંપરાના આધારપૂર્વક તે ઉત્સર્ગ માર્ગ લાગુ પડાતું જ નથી. આ વસ્તુ જાણવા છતાં તે પોતાની શાસ્ત્ર અને પરંપરાથી નિરપેક્ષ એવી સદંતર કલકલ્પિત વાતને પિતે જ વ્યાજબી કહેવારૂપે ટકે આપીને આગળ મેળો ગબડાવે છે કે-“વાત પણ વ્યાજબી છે કે–પૂનમને જરૂરી અપવાદ પૂનમના ઉત્સર્ગને ગૌણ કરે પણ ચૌદશના ઉત્સર્ગને કેમ હશે ?” એ તો ઉઘાડા ઉન્માનું પ્રદર્શન છે. પૂનમને જરૂરી એ “ પૂષ' અપવાદે, ઉદયમાં પૂનમ જ હતી. ત્યારે તે પૂનમ બનાવી છે. આ સ્થિતિમાં જે ઉદયમાં જતી તે ક્ષીણ પૂનમને “ ૩યંમિ” એ ઉત્સર્ગ કેવી રીતે ગણાવે છે ? જ્યાં પૂનમને તે ઉત્સર્ગ જ નથી લેખાતે ત્યાં પૂનમના ઉત્સર્ગને ગૌણ કરે એમ કહેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com