________________
પર
સં ૧૯૯૨થી તમે તે કથનાનુસારે ક્ષીણપતિથિને પૂર્વની અપર્વતિથિમાં કરતાં બંધ થયા છે, તે ખોટું જ છે કે ?
(૫૧) પેજ ૨૩ના પરિશિષ્ટ [૪] તરીકે તેઓએ પિતાના મતની સિદ્ધિને માટે જે “ફોrivમીરવં રાખ્યાં રિચમા સાતમમાં કરાતું ક્ષીણાષ્ટમીનું કૃત્ય. “ચિતાં નામ સર્દિ ચતુર્વયં
રયામ' તે પછી ક્ષીણ ચૌદશનું કૃત્ય પણ તેરશમાં જ કરે.” અહિં પણ ૭ કે ૧૩ ને ક્ષય નથી કર્યો. ) તવતરંગિણું પૃ. ૪” એ પ્રમાણે શ્રી તન્નતરંગિણી શાસ્ત્રના પડે અને તેના અર્થો પ્રગટ કરેલા છે, તેમાં–તેઓએ રજૂ કરેલા શાસ્ત્રાપાડે, પૂર્વ અને પછી ભાગ કાપીને રજૂ કરેલ છે ! અને તે ત્રુટક પાઠાના પણ અર્થે ઉપજાવી કાઢેલા છે. શ્રી તતરંગિણી ગ્રંથરત્નના પેજ ૩ ઉપર ચૌદશના યે પૂનમે પકખી કરનાર ખરતરને પૂ. ગ્રંથકાર મહર્ષિ કહે છે કે-“તું અષ્ટમીના ક્ષયે સાતમરૂપ પૂર્વની તિથિ આઠમ માટે ગ્રહણ કરે છે, અને ચૌદશના ક્ષયે તેની પછીની પૂનમ ગ્રહણ કરવારૂપ અદ્ધજરતીય ન્યાયને અનુસરે છે, તે ઠીક નથી. ક્ષીણ એવી પણ ચૌદશ, પૂનમમાં તેના ભાગની ગંધને પણ અભાવ હોવાથી પૂનમમાં પ્રમાણ ન કરવી; પરંતુ તેરશમાં જ પ્રમાણ કરવી xxx x તેરશમાં ચૌદશ ઉદયરૂપે નહિં હોવા છતાં તેરશને પણ ચૌદશરૂપે સ્વીકાર કેવી રીતે યુક્ત ગણાય? એમ તું કહે છે, તે ઠીક છે, પરંતુ તે પ્રસંગમાં તેરશને દિવસે તેરશ એવા નામને પણ અસંભવ છે. એટલું જ નહિ, પરંતુ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં=ધર્મની આરાધનામાં ચૌદશ જ છે, એ પ્રમાણે બેલવાને વ્યવહાર છે. ચતુ-સંવછતા આ ગ૬ રવિ न लब्भा तामओ सुरुग्गमेण जुत्ताओ । ता अवरविद्ध अवरावि ફુગ કહુ પુણતા મે ૨. શાસ્ત્રકારનાં તે સાક્ષીકથનમાંના અરવિ શબ્દમાંના જ શબ્દને આત્રોને શંકા ઉઠાવનાર ખરતરને કહે છે કે પહેલાં તો ચૌદશ જ બેલાય છે, એમ કહ્યું અને અહિં તે રવિ શબ્દથી તે ચૌદશ, તેરસની સંજ્ઞાવાળી પણ થઇ જાય છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com