________________
४८
આગમસારદ્વાર નામના ગ્રંથ તેમણે સં. ૧૭૭૬ ફાગણ શુદ ૩ ને મંગળવારે પૂરો કર્યો છે એમ તેમણે છેલ્લે પ્રશસ્તિ કરીને કથેલ છે.
અને શ્રી પદ્મવિજયજીએ પોતાને ગુરૂ શ્રીઉત્તમવિજય નિર્વાણ સંબંધી • લખેલા ઢાળબ ધમાં એવું દર્શાવ્યું છે કે –
ભાવનગર આદેશે રહ્યા, ભવિહિત કરે, મહારા, લાલ. તેડાવ્યા દેવચ દ્રજીને હવે આદરે,
, હારા લાલ. વાંચે શ્રી દેવચંદ્રજી પાસે ભગવતી, - મહારા લાલ., પણ અનુગદ્ધાર વળી શુભમતિ, મહારા લાલ. સર્વ આગમની આજ્ઞા દીધી કરે દેવચ દજી, મહારા લાલ. જાણી યોગ્ય તથા ગુણ-ગણના દજી. હારા લાલ.
આ પ્રસંગ શ્રી ઉત્તમવિજયજીએ સંવત ૧૭૯૧ ના વૈશાખ સુદ ૬ ને દિને લીધેલી દીક્ષા પછી છે, અને તે સવ ત ૧૭૯૯ માં છે. શ્રી ઉત્તમવિજયજી ભાવનગર આવી દેવચ દ્રજીને લાવે છે, અને તેમની પાસે શ્રી ભગવતી સૂત્ર, પુનવણું (પ્રજ્ઞાપના) સત્ર, અનુયાગદ્દારત્ર પોતે ભણે છે. તે ભણું રહ્યા પછી શ્રી દેવચ છ ઉત્તમવિજયને વેગ્ય અને ગુણથી ભરપૂર જાણી સર્વ આગમની આજ્ઞા આપે છે.
આ ઉપરથી જણાય છે કે શ્રી દેવચંદ્રજી સંવત ૧૭૭૬થી તે સવત ૧૭૯૯ સુધી વિદ્યમાન હતા.
તેમની કૃતિઓ
૧ સસ્કૃત. નયચકારે–આ ગ્રંથ મલવાદિસૂરિના નયચક કે જેમાં સત્તાશી નોનું વર્ણન છે તે સામાન્ય પુરૂષને સમજી શકાય તેમ નથી, તેથી તેમાં થી ઉદ્ધત કરીને લખેલ છે આ ઉધૂત અથવા સારરૂપે નયના ગ્રંથમાંથી નયનુ બહુ સારું સ્વરૂપ સમજી શકાય છે - જ્ઞાનસારપર રાનમ,જરી નામની ટીકા–રચી સંવત ૧૭૯૬ કાર્તિક માસ શુદિ પ નવાનગર, મૂળ ગ્રંથ શ્રીમદ્દ યશોવિજયજી કૃત અને છક જુદા જુદા વિષયોનું સારભૂત રહસ્ય. બતાવનાર, છે, તે પરnશ્રી દેવચંદ્રજીએ ટીકા લખી છે. આ પરથી જણાય છે કે શ્રીમદ્ વિજયજી ( તપાગચ્છ) ને ઉપર તેમને બહુ પ્રેમભાવ હતા, કારણ કે તે જ ટીકા