Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
૭૫૮
જૈનકાવ્યદોહન, કારણ વશિ યમુના નંદિઈ કનારે જે, તમે ગયા'તાં તિહાં વન ખંડ મજોર જે વંશ જાળમાં વિદ્યા સાધકે કિમ હ જે. કીમ હણે પૂછે બજી વૉર જે; પારકી વાતે રસિયો સેહુ સંસાર જે; પરનરની વાતરે સંતિ નૈવિ કરે છે. નવિ કરે સંતિ પર્વનરને સંગ જે, નજર મિલવે વ્રતને થોએ ભાગ ; લીંબની વાત કરે મુખ કહુઓ નવિ હવે જે. હવે તુમ અણગમતો અમે ઉપદેશે જે, જાણું કાંઈક સગપણ લાગે વિશેષ જો; પગ તળ બળતા વિણકે નવિ પૂછે ઘણું જે. ઘણું પિકારે નિજ ઘર બળતુ દેખી , પરઘર બળતે પથે જય ઉવેખી છે; સગપણ અંતર દાહ તુમને પૂછિએ જે. પૂછે ભલે તે ઉત્તર તમને દેર્યું , પણ બોલો તુમ સગપણ શું છે એહશું જો; જે અંતરનો ઘા લાગ્યા તુમને અતિ જે. અતિશે જન્મથી શું રાગ ધરાવે છે; અઠસહદરિ બાએ બે બાંધવ થાય છે; માડી જાયા ભાઈ કહ કિમ વિસરે જે. વિસરે નહિ પણ પુછણ આવ શી વેળા જે,
એકલડાં ફરવું ને ઝેર ભરેલાં ; કુળવતિ નારિને કહેવત છે એ કારણે જે, કારણે ચાલ્યાં અમે સારી રાત ) વિદ્યાચારણ મુનિ પણ રાત્રે જાત જે;
ખેચરી વિજળી કરતાં કુંણ વારી શકે છે. વારી શકે એક નારિને ભરતર જે;

Page Navigation
1 ... 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733