________________
૪૦૮
જૈન કાવ્યદોહન. દય સહોદરો કે જનની એક જણ્યા,બદરી કટક હો કે સરિખા નીતિ ભણ્યા: ગુમતિ દુર્મતિ છે કે લોક વિખ્યાત થયા, શત્રુ પરાભવે છે કે જમુના પાર ગયા ૮. મથુરાં વનમાં હો કે જેગી સિદ્ધ મલે, બહુ ગુણ દરીયો હો કે ભરીયો માત્ર બલે:
સઠ જોગણી છે કે જેને પાય પરી તસ એક ચેલો છે કે નામે નોધપુરી. . વ્યસની જૂઠે છે કે અવિનય દોષ ભર્યો, ગુરૂ દેવી હો કે લેકે દૂર કર્યો; તેની પાસે છે કે દુર્મતિ નિત્ય એ, ભગી ભેલા હો કે ગુરૂનાં છિદ્ર જુએ ૧૦. સરિખે સરખી હો કે જગમા જોડી ભલે, મુરબે મૂરખ હો કે ચતુરે ચતુર મલે; ગર્દભ ભ કે હો કે મડલ તામ એ, ખર મુખ ચાટે છેકે વટલ્ય કુણ જુએ ૧૧. ચલો ગુરથી હો કે નિત્ય ભેદ ર, ગુરૂ એવા છે કે આવે તે ન ગમે, વચન વિધાતી છે કે ગુરૂને નિય દમે રાહુ નડતો છે કે જગ દ્વિરાજ ખમે ૧ર. અમીય શીતલતા હો કે ન લહે રાહુ કિમ, ગુરૂ તસ કરે છે કે રાખે ધ્યાન સમે; રણ તુ સુમતિ હો કે તે ગુરૂ સેવ કહી સાચી ભક્તિ છે કે સેવ્યા પાસ રહી.૧૩. તેણે જ દીધી છે કે વિદ્યા દેય ખરી તે પણ લીધી છે કે ગુરૂ પાય પરી, મોહની સિદ્ધિ છે કે ગુરૂને કરન બની, વિદ્યા બીજી છે કે શત્રુ પરાજયની ૧૪ સિદ્ધ કરે વા હો કે ગુયે મોકલિય, વિનયે સાધી હો કે ચને સાકલિયે; મ જ સિદ્ધિ છે કે આપી તેહ તણી, ચિત્ત પ્રસને છે કે જા તુ ગેહ ભણી ૧૫. પણ દુર્મતિને હો કે સિદ્ધિ ન હોય ખરી ગયે નદધી હો કે લીધી ચેરી કરી. એમ કહી દેવી છે કે જાય અદશ્ય થઈ, ભજન કરતાં હો કે ત્રણે એકાંત જઈ ૧૬. ॥ यदुक्तं ॥ लोभी मछरी भोगसूषणपरो नीचप्रसंगी सदा,
छीद्रान्वेषकसद्गुरोरविनयी द्वेषी गुरूणामपि ।। धूर्तोऽसत्यप्रजल्पलंपटरवलः दुष्ट कमोगानुगः, स्तेषांयंत्रकमंत्रसाधनविधिः सिद्धयतिनो कहिचित् । १ !
પ્રવેઢાલ, મતિ સાધકે છે કે બહુ ઉપકાર લી, અડદત્તને હોકે મોહની ભત્ર વ્યિો; લે ૨૯એ છે કે કરી તો પાર નતિ નુ મે આવ્યો હોકરી અમરાવતી ૧૭ ને પુર પરિસ હોકમુનિ ઉદેશ એ તિવા જઈ 9મી હોકધર્મપિયુપીએ: શિતલતા હો આતમ ઉપર છે ટક એરી હો કે હિંસા નિયમ લિયો ૧૮.