Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃદયકમળને વિકસિત કર જેથી સકલ આપદાને વમી તું પરમ મહેાયને પામી શકીશ. ૨, શ્રી પુરૂષના રૂધિર અનેત્રિયના વિકાર-પરિણામરૂપ આ મળમય અશુચિ ખાડમાં શું સારૂ છે? બહુ યત્નથી તેનુ' મુખ બંધ કર્યાં છતાં તેમાંથી દુર્ગંધ નિકળ્યાજ કરે છે. આવા અશુચિથી ભરેલા કુવાના કેણુ અતિ આદર કરે ? જ્ઞાની વિવેકી તેા નજ કરે, કેવળ મૂઢ~ગમાર હાય તેજ કરે. ૩, મુખને સારૂ સુગંધિત કરવાને કાઇ કરયુક્ત તાંબુલ ખાય છે, તેપણુ દુગનિક લાળથી યુક્ત તે ફિકકુ મુખ કેટલા કાળ સુગધ રહે છે ? ૪, શરીરની અંદર ફરતા ખરાબ વિકારી વાયુ એમ કઈ રોકી શકાતા નથી, તેમ છતાં તું વારંવાર શરીરને સુગધિ દ્રવ્યે લેપી રુંધ્યાં કરે છે. આ તારા રીચાચાર ( અપવિત્ર દેહુને પવિત્ર બનાવવાના પ્રયત્ન) સુજ્ઞ વિવેકી જતેં હસી કાઢે છે, કેમકે તે બધા તારો ફોગટ પ્રયત્ન છે, અથવા તેા તે કેવળ ભ્રમરૂપજ છે. ૫, જે શરીરમાં અત્યંત અશુચિને વહેતાં સ્ત્રીનાં દ્વાદશ અને પુરૂષનાં નવ દ્વાર ક્ષણવાર પણ વિરામ પામતાં નથી, તે શરીરને તું પવિત્ર ગણે છે; એ તારા કોઇ અભિનવ ( વિચિત્ર ) અક્ષિપ્રાય જણાય છે! ૬, અનેક જાતના ઉપચારથી નીપજાવેલું અન્ન ખાધું છતુ. વિષ્ટારૂપ થઈ જગતમાં જુગુપ્સા ( ક્રુગ′ચ્છા) ઉપજાવે છે અને વીર્યને વધારનારૂ મજેનું દૂધ પીધુ' છતુ ભારે દુગ'નિક મૂત્રના પરિણ’મને પામે છે. ૭, માટે હું આત્મન્ ! પવિત્ર વસ્ત્ર ભોજનને પવિત્ર કરી નાંખનારા કે વળ મળયુક્ત પુદ્દગળના પુજવાળા દેહમાં જે મેાક્ષસાધનનું ઉદાર સામ રહેલું છે તેનેજ પરમસારભૂત સમજ, ૮, જેનાવડે શેાભિતું થયું હતુ આ શરીર અતિ પવિત્ર અને ધ્રુવીનિપુણુતાને હું ચેતન ! તું વિચાર કર, અને નિર્મળ સિદ્ધાન્તરૂપ જળાશય પામીને તુ' શાન્ત સુધારસનુ` પાન કર. એજ તને કલ્યાણકારી છે. ઇતિષષ્ઠ ભાવનાઃ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64