________________
www.kobatirth.org
૬ ના રાગ ઉપરથી નીકળતો સાર.
એમ થાય છે, જેથી તે માગ્રહને માન્ય કરે છેઅને શુભ લગ્ને તેની સાથે પાણિગ્રહછુ કરે છે. આ પ્રસંગે એક વીરમતિ શિવાય શા ખુશી થાય છે. વાત પણુ ખરાઅર છે,કેમકે બીજાને કાંઇ ખોટ ગઇ નથી કે કેાઇ નાખુશ થાય. પણ બારમતિને તે ખોટ ગઇ છે. પતિસુખમાં રાજ્યના સુભાષભાગમાં અડધા ભાગ પડાવનાર આવે છે એટલે તેને ખેાટ જાય છે તેથી તે નાખુશ થાય તેમાં નવાઇની વાત નથી. આ તે વીતિ છે,આ કાંઇ ચંદ્રેાદર રાજાની સ્ત્રી કલાવતી નથી.કદ્ધિ રૂકમિણિસાથે તેને મેળવા તે કાંઇક મળી શકે તેમ છે. પરંતુ રૂકમિણ આના કરતાં સારી હતી, તે વીરમતિનુ` ચરિત્ર આગળ વાંચશે। ત્યારે ધ્યાનમાં આવશે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહ
શેકય ઉપર ઇર્ષ્યા લાવવી એ તે સહજનીજ વાત છે. નહિં ઇર્ષ્યા કરનાર કળાવતી જેવી સાધ્વી સ્ત્રીએ તે કવચિતજ દૃષ્ટિએ પડે છે, તેનું ચરિત્ર ગત્ વર્ષના પાછળના અંકમાં વાંચી ગયા છીએ તે અહીં યાદ લાવવા યાગ્ય છે.ઇધ્યાંનું ફળ પ્રાયે ઇબ્યો કરનારનુ' અગ્નિષ્ટ થવામાંજ આવે છે. અહીં પણુ તેમજ થાય છે.વીરમતિ જેમજેમઈર્ષ્યા કરે છે તેમ તેમ રાજાના સ્નેહુ ચદ્રાવતીના પર વધતા જાય છે અને તેને પરિણામે સ્ત્રી પુરૂષના સ્નેહરૂપ વૃક્ષને ફળ બેસે છે. અર્થાત્ ચંદ્રાવતી ગર્ભ ધારણ કરે છે અને પુત્રનેજ પ્રસવે છે.વે તે વીરમતિના ગારે હાથ ભાંયે પડે છે, કારણકે આજસુધી તે પતિના સુખમાં અને રાજસુખના ઉપભાગમાં ભાગ પડાવના જ આવી હતી પણ હવે તે ભવિષ્યમાં રાજ્યના માલેક થનાર આવે છે એટલે તેના ઇષ્યાંરૂપ અગ્નિકુંડમાં શૃતની આહુતિ અપાય છે. ધ્યાનળ વૃદ્ધિ પામે છે. હવે તે અગ્નિ કેનુ' દહન કરે છે તે આગળ આવે છે. હમણાં તો ચંદ્રના સ્વપ્નવડે સુચિત રાજપુત્રનું તદનુસાર ચદ્રકુમાર નામ પાડવામાં આવે છે અને ટ્વિનીયાના ચંદ્રની જેમ તે વૃદ્ધિ પામતા જાય છે એટલે સુધી વાત આવે છે.
પાટવીકુમારના જન્મથી રાતરાણીને આનંદ થાય છે. એટલુ જ નહિં પશુ તે ઞાનદમાં ભાગ લેવા માટે પ્રશ્ન વર્ગને પણ રાત આનંદિત કરે છે.અનેક પ્રકારના કરા વિગેરે ઘટાડીને, દીવાનાને છેડી દઇને, સજ્જનોની યથાયાગ્ય સત્કાર કરીને અને યાચકેાને દાનવડે સતેષ પમાડીને-એને એક સરખા ષિત કરે છે. ખરા સ જનાની એજ રીતિ છે.
પહેલા પ્રકરણમાંથી તેના સાર અહીં સમાપ્ત થાય છે. હુવે છીન્નુ પ્રકરણ શરૂ કરવામાં આવે છે.
અપૂર્ણ
For Private And Personal Use Only