Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છની વસ્તુની પ્રાપ્તિનાં કારણે. કુલ જળમાં નાખવાથી તદ્રુપ થઇ ગયેલ મીઠું સાકર વગેરે પણુ જુદાં પાડીને દેખાડી શકાતાં નથી તેથી શુ' તે વસ્તુ જળમાં નથી ? છે,પણ તે એકરૂપ થઇ ગયેલ છેતેથી જુદી દેખી કે દેખાડી શકાય તેમ નથી. આ પ્રમાણે આઠ પ્રકારે છતી વસ્તુની પણ અપ્રાપ્તિ થાય છે. જીવ અને પુનૢગલેામાં અનેક સ્વભાવે વિદ્યમાન છે. પણ તે સર્વ સ્વભાવે એક સાથે પ્રકટ થતા નથી, પ્રકટ કરી શકાતા નથી.અનુક્રમે ચગ્યકાળે તે તે સ્વભાવ પ્રકટ થાય છે. ઉપર બતાવેલ વિપ્રકર્ષાદિક કારણેાતે લીધે તેની પ્રાપ્તિ થઇ શકતી નથી. પરંતુ તેથી તે ઇંજ નહિ એમ માનવા ચેગ્ય નથી. અહીં કેાઇ શ’કા કરે કે- ઉપર મનાવેલા પ્રકાશમાં દેવદત્તાદિ દેશાંતર ગયેલા હોવાથી દેખાતા નથી એમ કહ્યું તેથી તે કે તેએ આપણને દેખાતા નથી પણ તે જયાં ગયા છે ત્યાંના લોકોને તા દેખાય છે,તેથી તેમની સત્તા (ઙેવાપણું ) માનવામાં અમને વાંધો નથી, પણ જીવાદિક પદાઘેĪ તે કેઇપણ માણસ કદાપિ કઇ પણ સ્થાને દેખી શકતું નથી તેથી તે પદાથોં હવાનું માનવામાં અમને શંકા થાય છે.” આના જવાખ એ છે કે “તુ પરદેશ ગયેલા દૈવનનાકિને ત્યાંના તેનારાએ ના કહેવાથી તે છે એમ કઝુલ કરે છે તે જા જીવાર્દિક પદાથોં પણ એવા નથી કે તેને કોઇપણ કદાપિ કોઇપણ સ્થાને દેખી શકે નહિ, તેને જ્ઞાનીએ નિર'તર સર્વત્ર જોઇ શકે છે. તેમને તે તે પ્રત્યક્ષ છે, આપણને પ્રત્યક્ષ નથી. વળી પરમાણુને હું જોઇ શકતા નથી પણ જ્ઞાનીએ જોઇ શકે છે. ઉપરાંત તેના કાર્યથી તેની સિદ્ધિ તારે પણુ કશુલ કરવી પડે તેમ છે. પરમાણુઓના બનેલા કધેથીજ આ જગતની રચના જે તું દેખે છે તે તમામ થયેલી છે, તેથી અદ્રશ્ય પરમાણુ પશુ તારે માનવા ચેગ્ય છે. વળી સાદ થતા પરિજ્ઞાનથી વાયુ ( પત્રન ) ટ્રા વાનુ' તુ' સ્વીકારે છે તેમજ જીવાકિ પદાર્થી પણ સ્વીકારવા ચેગ્ય છે. જ્ઞાનીઆએ કહેલા તેના સ્વરૂપમાં કિંચિત્ પણ શંકા કર્યાં રેવુ નથી. નજરે ગે તેમજ માનનારા–પ્રત્યક્ષ પ્રમાણવાળાએ પણ ઉપર લખેલી આર્ડ પ્રકારની અપ્રાપ્તિને છતાપણે સ્વીકારે છે તેથી પ્રત્યક્ષ પ્રમાણ એકલું જ માન્ય કરવા યેગ્ય છે એમ ન માનતાં જે શ એ સ્વીકારેલા પ્રત્યક્ષ ને પક્ષ અને પ્રમાણ માનવા કેજેથી સર્વત્ર વિરાધ ટળી જશે અને અવિરમી જૈનદનની પ્રાપ્તિ થશે. તથાસ્તુ. 1 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64