________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાળધમ. આપ્યા અને તેના અદ્દભુત ગુણેનું વર્ણન કર્યું. પછી રાત્રિને સમયે રાજપુત્રીએ પિતાની ચંપિકા નામની સખીને સર્વ વીરેનું વૃત્તાંત જાણવા માટે કહી. ચંપિકા રાત્રિના બે પહોર ગયા ત્યારે પાછી આવી. તે વખતે માત્ર રાજકુમારી જાગતી હતી, અને તેણીની સર્વે સખીઓ નિદ્રાવશ થયેલી હતી. ચંપિકાએ રાજકુમારીને કહ્યું કે—-“હે બેન! રાજાએ મોકલેલી સરકાર સામગ્રી લઈને જતી સેંકડો નારીઓની સાથે રહીને મેં સર્વે વરરાજાઓને જોયા. જ્યારે કામદેવના શરરૂપ તે સ્ત્રીઓ તેમની પાસે ગઈ ત્યારે તે વીર પિતાની કુશળતા જણાવવા માટે વિવિધ પ્રકારના વિકારે ધારણ કરવા લાગ્યા. તેમાં કળાના સમૂહથી સુંદર, ઉત્તમ કાંતિવાળો અને નેત્રને આનંદદાયી એ કઈ રાજચંદ્ર ( રાજારૂપી ચંદ્ર) અપશબદોવડે પિતાની વાણીને કલંકિત કરતે હતે, કઈ વીર મદિરાના બિંદુવડે દૂધના ઘડાની જેમ અભિમાન વડે પિતાના કળાસમ, રૂપને તથા ગુણસમને શ્રષિત કરતો હતે, કઈ રાજા ગુણએ બનાવેલી અને કળારૂપી નદીમાં ઘાયેલી ઉજવળ કરેલી પિતાની કીર્તિને ધુમાડાવડે વસ્ત્રની જેમ મિત્ર પરના દેધવડે મલીન કરતું હતું, કઈક તે કાંઈ પણ બેલ્યા વિના જ સ્તબ્ધ થઈને નિશ્ચળ બેસી જ રહેતું હતું કે જેથી તેને મેં તે પથ્થરના પુરૂષની જેમ અજ્ઞાનીજ ધા. આ પ્રમાણે તે સ્ત્રીઓની સાથે દરેક રાજાઓને જેતી અને તેમની કીર્તિનું યથાસ્થિત સ્વરૂપ પરસપર કહેતી એવી હું, જેનું યશ, શીળ, કુળ, રૂપ અને કળામય સંભળાય છે એવા સનકુ મારના પ્રાસાદ તરફ ઉકંઠા સહિત ગઈ. અમે સર્વે તે કુમારના મુખનું અવલોકન કરવામાં ઉત્સુક થઈને તેને રહેવા આપેલા પ્રાસાદ વિષે ગયા તે વખતે ઈન્દ્રથી પણ અધિક તેજને ધારણ કરતે, ઘણું કળાકુશળ પુરૂવડે જેને સમીપ ભાગ સુશેભિત છે તે અને જે પુણ્યાત્માઓમાં ચકવર્તી જે જાતે હરે તે તે કુમાર સભામાં બેઠેલે હતે. તે કુમાર વિદ્વાનો સાથેની વાતમાં પિતાનું મસ્તક હલાવતે હતો, તેથી મુકુટમાં રહેલા મણિઓમાંથી નીકળતા દેદીપ્યમાન કિરવજા કવિએની કાવ્યસંપત્તિની તે આરતી ઉતારતા હોય, તે જણા હતા, અને તે પિતાના હતની અંગુલીઓ ચલાવતો (હલાવતે) હવે તેથી તેના નખમાંથી નીકળતા કિરણેરૂપી વિસ્તૃત વસ્ત્રવાળી ગાયકોના ગાયનની તે ધ્વજ ફરકાવતે હોય તે દેખતે હ. આ પ્રમાણે ગુણિજનેના ચમત્કારિક ગુણેને ગ્રહણ કરતો અને તેમને આશ્ચર્ય એવું પ્રીતિદાન આપતે તે કુમાર તેના અનુણીપણુને પામતો હતે. વળી ? છિને નિષ્ફળ કરનારી અને પ્રીનિવડે પ્રસન્ન એની દ્રષ્ટિથી સેવકો છે બધી તાપનું તે હરણ (નાશ) કરતે હો. તે કુમાર કાતુકથી જેના
ખતે હત, તે તે કળાકુશળ પુરૂષ પિત નાનું વિજ્ઞા
૧ વસ્ત્રના પક્ષમાં ગગ ટલે સતરન બનો
૨ાજ:
For Private And Personal Use Only