Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ܕ
श्री जैनधर्म प्रकाश.
"
,
9
1
कर्त
नत्र गृहस्यैः सदभिः परिहर्तत्र्यांव्यात्रियोगः सेवितव्यानि कन्यागमित्राणि नवयोचितस्थितिः अपेक्षितव्यो लोकमार्गः, गानजीवा गुरुसंहतिः, नविवयमेततंत्रः प्रवर्तितव्यं दानादी, कर्तव्योदारपूजा जगवतां निरूपणीयः साधुविशेषः, श्रोतव्यं विधिना धर्मशास्त्रं, जावनीयं म दानेन, अनुपदर्यो विधानेन, अवलम्वनीयं धैर्य, पर्यालोचनीयायतिः लोकीयो मृत्युः क्तिव्यं परलोकप्रधानैः सेवितव्यो गुरुजनः, व्यं योगपट्टदर्शनं, स्थापनीयं तपादि मानसे, निम्पयितव्या धारणा, परिहर्तव्यो विशेषमार्गः, यतियं योगशुरू, कारयितव्यं जगवद्वन विम्वादिकं, बेखनीयं जुवनेशवचनं, कर्तव्यो मङ्गलाः प्रतिपत्तव्यं चतुःशरणं, गार्डि तयानि पुष्कृतानि अनुमोदतियं कुदावनं, पूजनीया मंत्रदेवताः श्रोतव्यानि सचेदितानि, जावनी यपदार्थ वर्त्तिव्यमुत्तमज्ञानेन ततो जविष्यति जनतां साबुधर्मानुष्ठानभाजनता || उपमितिजवमपञ्च कथा.
पुस्तक २७ मुं. शाम-२० संवत १६६ १८३३२-3.
,
,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री वीरचरित्र परथी उद्भवतुं वीरत्व.
( प्रयोग - भोइनदादा हसीयह देशाध, श्री थे. भेा भेा. श्री. રાગ કલ્યાણ.
અમે તે વીર પ્રભુનાં ખાલ વીરહાક સઘળું ગજવીને, કરીશુ પિત્તાશુ વ્હાલ ગિના ભવધી શેખનિયુ, અતિમનૢ ભવ્ય તુ' ટાલ, કસ નિકાગિન માંધ્યું રેડી, સીમ્યુ મ્યામાલ. दर्शन, ज्ञान, गने यात्रि, भाभारतथा प्रतिपाल; નદન મુનિ ઉપાર્જનન કીધુ, તિર્થંકર કર્મ વિશાલ, માપણી ગરા'ગુડે, મેરૂ નગે! તત્કાલ;
For Private And Personal Use Only
समेत १
सतो. २
श्रमे तो उ
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મલકી
વ
ક્રીડા હાં, શ્રી કુ ધર્માત્મ અગ્નિભાલા ઝરતા સુખથી, મહાનાગ વિકાલ: ારણે સેલે ગ્રેડકેશિયે, શ્રૃઝાત્મ્ય ધરી વ્હાલ ખાર તેમાં એક નિયમ નહિ, એવા શ્રેણિક નૃપાલ; ભક્તિ શ્રેણી નિષપદ્મ ઢી, ગ્રેગે પ્રભુ કૃપાલ માકુ વાર કેવલજ્ઞાન, ધારી દેવાલ; ગણિકારત મુનિ દિપેશુને, તાર્યાં શક્તિ નિર્વાણ પહેલાં ગાતમ સ્વામી, ટાથી મેહુજ જા; રુતિ જીવ કરૂ` શાસનરસી ગ્રેવી, ઉલ્લુસી યા દયાલ મિથ્યાત્વ અવિરતિ કયાય ઉપર, ભરીશ મેટી ફાલ; તેડી ફાડીને વાત કરીશુ, પ્રશમતણી શ્રી ઢાલ. વીરાધાવાણીમાનસમાં, મીશું જે મરાલ; કુ નિકદી પૂછ્ય પિતાને, ભેટીશુ’કેાઈ કાલર મે તા. ૧૧ ટુંક સમજ :-~~૧ આપણે વીરની સતત છીએ, તો નીષ્ટ નિવડશે. ૨-૯ શ્રીમદ્ મહાવીર ભગવાનનાં ચરિત્રના મુખ્ય ભાગેતુ' સૂગવન છે. તેમાં ( ૨-૩) સત્તાવીશ ગુપ્ત ભુવામાંનાં ભવાનું', અને (૪-૮ ) શ્રી મહાવીરની લ્યાવસ્થાથી તે નિર્વાણુ સમય સુધીમાં એધ અને ઉપકારી ગરિા ભાગનુ ડ્રગવત છે. ૮-૧૦ આપણે તેવા મહાવીર શ્રી મહુાવીર પ્રભુના છાલ તરીકે શું કરીશું તેનુ હુક નિરૂપણુ છે,
અમે તા. ૯
महोपाध्याय श्रीमान् विनयजीत शान्तसुधारस भावना.
અનુસ્કાન ગત અંકની 'પૃ ૧૬ કી. આ થીજી જ્યા ભાવના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* શ્રીમદ્ મહાવીર પ્રભુના જન્મ દિવસ ચૈત્ર શુદિ ૩ ને દિને શ્રી મહાવીર પૈk-સત પ્રાએ પ્રાજક વિવેચન સાથે ઇ મતા
27
For Private And Personal Use Only
!! ક
મૈં !'
મે તે. દ
| { છ
૧, જેએ તુલ પરાગનડે ખંડ પૃથ્વીને જીતી વર્ણ શોભી રહ્યા હતા એવા ચ હતી રાજાએ અને જે ભુલ્હન! ભારે મનવાળા
દેવામા થી પુ
અમે તા. ૮
ટ્રેન્ટસ કે ઉજલા હું. તા. ૧૩-૪-૧૮-૧૧
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં આનંદ ! રહે છે પણ મારા કારથી નિય યમના દાંતવડે દલાયમાન થયા થકા હા ! ઈનિ છેદે શરણુરહિત 3નાં શપુ માટે દીન મુખે દશે દિશે તાકીને જતા રહ્યા, તે પણ તેમને યમના પંજામાંથી મૂકાવવાને કોઈ સમર્થ થઈ શક્યું નહિ, તેમજ થઈ શકે પણ નહિ.
૨, જ્યાં સુધી દુઃસહ એવા યમ કટાક્ષતશરણરહિત નરકીટક જોતા નથી, મતલબ કે જ્યાંસુધી ગાશર મનુષ્ય ૧ પર જમની દષ્ટિ વિષમ થઈ નથી ત્યાં સુખી જ તે મદના વિલારાવાળે આ ગુના ગરનાળા જણાય છે, પછી તે તેને મદ અને ગુણગારવ ક્યાંય નાશી જાય છે, કોઈ તેનું રક્ષણ કરી શકતું નથી.
સ, જ્યારે યમ બલાકારે પ્રાણીઓને પિતાને કબજે કરે છે તારે (તેમને ) પ્રતા નષ્ટ થઈ જાય છે, ઉદય પામેલું તેજ અસ થઈ જાય છે, ધીરજ અને પુરૂના શું ન થઈ જાય છે, પણ કરેલું શરીર પણ શિથિલ થઈ જાય છે અને સ્વજને તેનું દ્રવ્ય કબજે કરવાને બને છે. (પણ કે તે યમના મુખમાંથી મુક્ત કરવાને શ. તિવાન થતા નથી. અશરણ જીવ યમને શરણ થાય છે. )
દ્વિતીય ભાવનાષ્ટક ” -- કઈ પણ વજન વર્ગ, ઘા કરીને (પાના) હિતી અને પ્રીતિપાત્ર સારા માણસને મરભુદશાને પ્રા થતાં રહી શકતા નથી. તેથી હે આત્મન ! તું મહા મંગળકારી શ્રી સર નીતરાગ પ્રાણી અહિંસા, સંયમ અને તપલાણ - નું જ શરણ કર, અને નિર્મળ વિશુદ્ધ ચરિત્રનું સ્મરણ કર, તેજ તને સંસાર સમુ. થી તારી શકનાર છે. તેનાજ પ્રબળ આલબથી અનેક જીવો નિસ્તરી ગયા છે,
૨, ડા, રથ,હાથી અને પાળાથી પરવારેલા તેમજ ચરખલિત બળને ધાર કરવાવાળા નરપતિને પણ એમ જે મચ્છીમાર નાના બરછને (જોત જોતામાં) પકડે છે, તેમ પકડી લે છે, તેની પાસે કેઈનું કંઈએ ચાલતું નથી.
૩. હાય તે કોઈ વય ભવનમાં પિશી જાય અથવા તે કઈ માં તૃણ છે કારણ કરે તો પણ સહુને એક સરખો રીડગી નાંખનાર નિર્દય કાર્ય કરી ખુશી થનાર કાળ કેઇને મને નથી. રાડાથ દેવ, દાનવ, માનવ ગમે તે હોય પણ તેમાંથી કોઈ છટકી જઈ શકતું નથી, તેથી કોઈએ બોટો ગર્વ કરવાનું કહ્યું કારણ નથી. ગ તેવા આ બર્ન અને ધારણ કરનારને પણ ગર્વ અમે ગાજ છે.
છે, જેને દેવતાઓને આધીન છે એવી વિદ્યા, મંત્ર અને ઔષધીની સેવા કરો, અથવા પુષ્ટિકારક રસાયન આરોગો તે પણ મારગુ મૂકતાનું નથી. મતલબ કે પ્રભાવિક નિયાણી, મંત્રી, આજથીઓની સેવાથી કે રસાયણના પ્રયોગથી પણ મૃત્યુ અટકી
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શકતું નથી. મૃત્યુજયના ઉપાય તા . એજ છે,
પુ, ન્હાય તા કઇ શરીરમાં ચિરકાળ વાયુને રેકી રાખે, સમુદ્રને પેલે પાર જઇ રહે, જાધવા પર્વતના શિખર ઉપર જોરથી જઇ રાઠે પણ તે જરાથી છ શાય છે, મતલબ કે કાળક્રમે શરીર જર્જરીત થયા વિના રહેતુંજ નથી.
કાળા કેશેાથી શેાભતા મનુષ્યના મસ્તકને સફેદ કેશવાળુ કરતી અને અ રીરને શુષ્ક કરી નાંખનારી જાને રેવાને કેણુ સમર્થ છે ? મતલબ કે વસ્તુવ ભાવને રોકવાને કોઇ સમર્થ થઈ શકતું નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭, જયારે અનુષ્યની કાયા ઉગ્ર રાગથી ન્યાય થાય ત્યારે તેને કાણું રાસાય થાય ? ચદ્ર એકલેજ રાહુની પીડા સહે છે. કોઇ પણુ રોશે ભાગ પાડી લેતા નથી. મહલમ કે જીવ જેવી સારી નરતી કરણી કરેછે તેવાં તેનાં ફળ પણ પોતેજ ભેગો છે.
૮, (એમ સમજીને) હું આત્મન્ ! દાન, શીલ, તપ ને ભાતરૂપ ચાર પ્રકારના ધર્મનું જ એક શરણું તું અંગીકાર કર ! સમતાની શત્રુરૂપ મમતાના સ’ગ તુ' તજી દે ને શિવસુખના નિધાનરૂપ શાન્ત સુધારસનું પાન કર્યાં કર ! ૫ શ્રી વિનયવિજયજી મહુારાજ ભા વેને ઉદિશે છે.
(6
ત્રીજી સંસાર ભાવના
૧, એક તરફ દૂરત દાવાનળની જેવા લેભ વધતા જતા લાભરૂપ જાવડે કોઇ રીતે શમાવી શકાતે નથી અને બીજી તરકે મૃગતૃષ્ણુ (આંઝવાનાં જળ) ની જેવી ખેતી વિષયતૃણૢા પ્રાણીએાને પીડા કરી રહી છે. ાની રીતે વિવિધ ભટ્ટથી સકર ભવવનમાં શી રીતે સ્વસ્થ-નિશ્ચિંત થઈ રહી શકાય ?
34
*ગ
૨, અતિ વૈષ થકી રત્ત્તગુણને પામેલા અને પગલે પગલે આપદાના ખાડામાં જલદી પડી જનારા જતુભાના દુઃખને શી રીતે અતઆવે ? (તેની) એક ચિં'તા મટે છે ત્યાં તેથી અધિક અનેરી ચિંતા ઉભી થાય છે. જેમ મન, લગન અને કાચામાં વિકૃતિ (વિકાર) પુરે છે એ ખેદની વાત છે.
For Private And Personal Use Only
૩, જાશુચિમય માતાના ઉદરમાં અનેક સતાપને સહી પછી અનુકો મોટાં માનાં કષ્ટને વેઠી જન્મ પાચી ક્ષણિક અને કલ્પિત સુખ દેવામાં પાને કઇ રીતે દુઃખના આરે આવ્યે માને છે તેવામાં મૃત્યુ બેનપણી જરા {{{ આવીને કાયાને ઢળીએા કરી જાય છે, તેથી બાપડા સ`સારી જીવે કયાંય પુત્ર ડરીને ઠામ બેસવાની વાત આવતેજ નથી.
૪, ભવિતવ્યત વડે પ્રેરાયલે, ભારે કર્મરૂપી ટૂરથી છ માર્યો અને કાળરૂ
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" બિલાડાની સમીપ રહેલા જીવ દિગમૂહ છે પંખીની પર દેહ-પંજરમાં ભ
૫, રમનંતાનંત દેહને પાકને ન ગમત યુદગલ પાવન પર્વન અનાદિ સમુદ્રમાં અનેકવાર ભાણ કયા જ કરે છે.
તૃતીય લોન અટક. ૧, હરિપુએ અહિં (પ) ગળે પકડીને પગલે પગલે વિપદા પમાડે. લા વતું આ સંસારને જન્મ મરણારક ભયથી ભરેલે અતિ બડા મા સમજ.
૨, હે મૃઢ આત્મ! સાજન પુરિકન પરિપ૩પ બંધનથી તું શા માટે ન્ય બંધાય છે? પગલે પગલે નવાના અનુભવ અને પરાભવટે નું વારંવાર વ્યાણ થયેલ છે. (તે તપાસ !)
૩, અહે! કવચિત્ તું સંપનિના માદ કરે છે અને કવચિદારિદ્રથી ન બને છે, (વાળી ) ખેદની વાત છે કે 'નિ ક મારા વત નું નવ નવા રૂપ ધાર કરે છે. મન કે આ સંસાર રૂપ રંગ માં | કર્મને આધીન બની જવા નતા પ્રકારના નાટકીયાના જેવા વેશ ધરે છે..
૪, સચિન નું બાહ્ય અવસ્થાને આધીન હોય છે, કવચિત તરુણ વયના માંબી વ હેય છે. કળિ દુર્જયા જરાથી જર્જરિત થયેલ હોય છે, અને કવચિત યમો હાથે ચઢેલે હોય છે. આ તારા વિધ રૂપ રંગ થયા કરે છે.
૫, પુત્ર પણ ( વવશાળ) ખરેખર પિતા ઉપજે છે અને પિતા ની પુત્ર'પણે અતરે છે, તે સંસારથિિિી વિષમતા ભાવતે છ હ ભાઈ! આ મનુષ્ય ભવરૂપ શુભ સામગ્રી પાગીને (હવે સંપૂર્ણ પુરૂષાર્થ વ) સંસારનાં દુઃખને તું તિલાંજલિ દે.
૬, એ જીવ ! જેમાં તે અનેક પ્રકા માં દુ:ખ સંબંધી ચિંતા અને અનેક પ્રકારના રોગ રૂપ અગ્નિજવાળા વડે પ્રતિદિન પચાય છે, (બન્યાજ કરે છેતેમાં જ તું મોહંમદિરાના મરથી ન યો થકો લાંબો વખત રાગ ધરે છે; એ મહા - દની વાત છે. ચાર માટે તેને એવી દુઃખ દેવીથી મુકત થવા એક ક્ષણ પણ
માદ કરે પડ, સંપન્ન પુરૂષાર્થથી સારા દુ:ખને અંત કરવા જ ન કરે, તદ્દન ફકેડી રિશીનમાં કે કાયર ની પ્રમાદ સે નર તે ગમારજ ગણાય. જ્ઞાનીવિવેકી તે અડગ વીથી નાના આને આવી દુઃખદાયી સ્થિતિમાંથી પ્રથમ (પદે જ) મુકત કરે અને ગાયને પણ યથાયોગ્ય સપ્લાય આપે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
,
આ કાલબટુક અહીંજ કઇક સુખ સમૃદ્ધિ બતાવી, તેજ સુખ સમૃદ્ધિને ( એક જ ) સાથે સ’હરી લઇ લેાકેાને એક બાળકની જેમ ઠગી
લે છે.
૮,
સકળ સ’સાર સબંધી ભયને ભેદી નાખનારાં જિન વચનને તું તારા મનમાં ધાણુ કર અને શમરસ રૂપ અમૃતપાન કરી હે આત્મન્ ! તું સમસ્ત દુઃખના સ‘પૂર્ણ વિલયરૂપ અને એકાંત સુખના સ્થાન રૂપ મેાક્ષને પ્રાપ્ત કર ! એમ શ્રીમાન્ વિનયવિજયજી મહારાજ ઉપઢિશે છે.
(ચેાથી એકત્વ ભાવના..)
૧, જ્ઞાન, દર્શન તર’ગથી શાભતા એવા આ આત્મા જ એક ( આરાધન કરવા ચેાગ્ય ) ભગવાન છે; બાકીનું આ બધું ઉપકલ્પિત ( કલ્પી લીધેલું ) સુખ તે વ્યાકુળતા કરનાર મમત્વ માત્ર છે. મતલબ કે સારતત્ત્વ તે આત્માજ છે, તે શિવાય ને બધા પ્રપોંચ કેવળ ભ્રમજાળ યા મેહુજાળ રૂપ મમત્વની વૃદ્ધિ કરનારજ જણાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨, પરવસ્તુ પ્રત્યેની લાલસાથી જાગતી અજ્ઞાન દશાને વશ પડેલા અબુધ જ ના હા ! ઇતિ ખેદે વિષય સંબંધી આવેશ ( અભિનિવેશ-આગ્રહ ) તે વશ થઈજવાથી પર પુદ્ગલીક વસ્તુએમાં પાતાપણાની બુદ્ધિની કલ્પના કરી લે છે.
૩, જેમ પુણ્યવત આત્માને પરસ્ત્રીને વિષે ‘ સ્વદારા ’ એવું ચિંતવન વિપત્તિને માટે થાય છે, તેમ વિવિધ ચિંતા અને ભયને ઉત્પન્ન કરનાર પરવસ્તુ પ્રત્યેના મમત્વભાવ વિપત્તિને માટે થાય છે.
૪, હવે હું ચિત્ત ! ચારે બાજુથી વીંટળાએલી એવી પરભાવની સવૃત્તિ તું હરી લે, જેથી ક્ષણવાર આવિચારરૂપ ચંદનવૃક્ષના પવનની લહેરીના રસ મને સ્પર્શે.
૫, સમતાથી વ્યાપ્ત એવી આ એકત્વ ભાવનાને હું આત્મન્ તુ' વિચાર અને નિમરાજ ની પેરે પરમાનંદ સ'પદાને પ્રાપ્ત કર !
66
ચતુર્થ ભાવનાષ્ટક
૧, વિનય વિજયજી મહારાજ કહે છે કે, હે આત્મન્ ! તું તારા વસ્તુસ્ત્ર રૂપના વિચાર કર કે, આ જગતમાં કાણુ કેાનું છે ? આવી મતિ ઉપજે છે, તેને દુરિત ( દુઃખ ) ના ઉદય કેમ થાય ? ( અર્થાત્ ન
જેના હૃદયમાં
જ થાય. )
,,
For Private And Personal Use Only
૨, દેહધારી ( જીવ ) એકલેાજ ઉપજે છે, અને એકલેાજ આવે છે ( મરણુ પામે છે. ) તે એકલેાજ ક બાંધે છે અને એકલેાજ તેનાં ફળ ભોગવે છે,
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩, વિવિધ પ્રકારની મમતારૂપ બાવળ જેને જેટલે પરિચય છે તે સમુદ્રમાં રહેલા વહાણની યુક્તિથી તેટલે નીચે (તળીયે જાય છે.
ક, જેમ મદિરાપાનથી ઉન્મત્ત બનેલે જીવ વવભાવ (મૂળ પ્રકૃતિ)ને તજી દઈને જુદા જ પ્રકારની ચેષ્ટા કરવા મંડી જાય છે તેમ પરભાવના સંગથી જીવ સ્વભાવ ચુકીને સંસાર ચકમાં પડે છે, લેટે છે (અર પરહે અથડાય છે—રગદો ળાય છે) અને ભાવવૃદ્ધિ કરે છે. - ૫, જે ! કાંચન [સુવર્ણ] બીજી ધાતુની સાથે મળ્યું છતું કેવી દશાને પામે છે? અને કશા પ્રકારના ભેગ વગરના વિશુદ્ધ કાંચનનું સ્વરૂપ તે તમારી જેવા સુજ્ઞને સુવિદિત છે.
૬, એમ આત્માને વિષે કર્મના સંગથી અનેક પ્રકારનાં રૂપ થાય છે અને કર્મમળ રહિત આત્મા–પરમાત્માને વિષે તે વિશુદ્ધ કાંચનની જે ચેખે જ અનુભવ થાય છે, અથત વિશુદ્ધ આત્માનું તે અખંડ અવિચળ નિર્વિક૬૫ રૂપજ હેય છે.
૭, જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણથી વ્યાપ્ત એવા આ અવિનશ્વર (અ. ક્ષય) વીતરાગ પરમાત્મા એકલાજ (સ્વતંત્રપણે) અનુભવ સદન (મહેલ) માં રમણ કરે!
૮, હે! આત્મન ! આ સહેજે પ્રાપ્ત થયેલા મનોહર શન સુધારસનું તું પ્રેમ પૂર્વક પાન કર ! અને તેને વિષયાતીત ( અદ્રિય) સુખાસનો સ્વાદ લેવામાં રતિ સદા ઉદય પામે ! જાગૃત રહે!
પાંચમી અન્યત્વ ભાવના” ૧, પરાયે પિ વિનાશ કરે એ લોકેતિ સત્ય છે, એમ હું માનું છું, કેમકે કર્મના પરમાણુઓએ અંદર પસાર કરીને જ્ઞાનસ્વરૂપી આત્માને શું શું કણ ઉપજાવ્યું નથી?તે કમણુએ વડે જ તેને વિનાશ થયેલ છે.
૨, હે આત્મન ! તું નિશ્ચયે મમતાને પરતંત્ર રહી સદા સર્વદા પપુડુંગલિક કથાથી કદર્શિત છતે શા માટે ખેદ પામ્યા કરે છે? તારા અનુપમ ગુણરત્નને કદાપિ કેમ વિચાર કરતો નથી ? નિજગુણરત્નોને જ વિચાર સદા સર્વદા કર્તવ્ય છે, તેને જ કલ્યાણકારી સર્વ દુઃખથી સર્વથા મુક્ત કરનાર છે.
૩, હે પ્રિય આત્મન્ ! તું જેના માટે યત્ન કરે છે, જેનાથી હેિ છે, જેમાં સદા આનંદ માને છે, જેને જેને શાચ કરે છે, જેને જેને ઇરછે છે, જેને
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામીને પ્રીતિને પરવશ થઈ જાય છે, અને જેમાં સ્નેહથી રંગા ને તારા નિર્મા ળ સ્વભાવને મૂકી દઈ જેમ આવે તેમ અસમંજસ બોલે છે, તે સર્વ પરાયું જ છે, તેમાનું કંઈ પણ તારું નથી જ, તેને તું ઉડે ઉતરીને વિચાર કરી જે. !
૪, સંસારચકમાં પરિભ્રમણ કરતાં તે કેટલી બધી માઠી કઈ-કર્થનાઓ સહી છે? તેમજ નરક તિર્યંચ સંબંધી નિઓમાં તું વારંવાર વિડંબિત થયે છરે છેદન ભેદન પામે છે. તે સર્વ પરપુગલસંગને દુઇ અનુભાવ વિસરી જઈને તેમાંજ રાગ ધરતે હે મૂઢ ! તું મુંઝાઈ જાય છે, અને તેનેજ સેવ છો કેમ ( લગારે) લાજતો નથી.
૫, જ્ઞાન, દર્શન અને ચારિત્ર લક્ષણ ચેતન વિના બાકીનું બધું પર છે, એ દ્રઢ નિશ્ચય કરીને હે આત્મા ! તું સ્વહિત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે !
પંચમ ભાવનાષ્ટક” ૧, હે આત્મન ! તું પોતાનું ઘર સંભાળ ! શરીર, ધન, પગ, ઘર અને સ્વજનાદિકમાં તારું શું છે? કે જે દુર્ગતિથી તારે બચાવ કરી શકે ?
૨, અતિ શેહથી “એ તે હું એવા અભેદ સંબંધથી જેની સાથે જ સદા વસે છે તે શરીર પણ નિશ્ચયે ચપળ છતું છેદયુકત તને તજી દે છે. છતાં તું તેને ઉપર કેટલો મહ રાખે છે? - ૩, જન્મ જન્મમાં વિવિધ પ્રકારના પરિગ્રહને અને કુટુંબને તું પપે છે, એ રંતુ પરભવ જતાં તેમાં એક તલ માત્ર પણ તને સહાયરૂપ થતું નથી.
, માટે પરંપરિચય પરિણામ કે જે મમતાયેગે પરિતાપનેજ પિદા કરે છે તેને તું તજ અને નિઃસંગપણે નિર્મળ અને આહાદકારી અનુભવ સુખ રસનું તું સેવન કર ! એજ તને અત્યંત હિતકારી થશે.
૫, જુદા જુદા માર્ગે જનારા વટેમાર્ગુઓ સાથે ઠેકાણે ઠેકાણે કોણ પ્રતિબંધ કરે ?કઈ ન કરે. તેમ સ્વકર્મવશવર્તી સ્વજને સાથે તું શા માટે મમતા બાંધે છે. તે મમતાબંધન તને અત્યંત દુઃખકારી થશે. ન , વાગરહિત માણસ ઉપર આસકત થનાર જેમ બહુ સંતાપને સહે છે, તેમ તારે વિખે રાગ રતિ એવા જડ પદાર્થો ઉપર ફોગટ મમતા રાખી તું શા માટે સંતાપને સહે છે. તે જડ પદાર્થોથી અંતે તારૂં કશું વળવાનું નથી જ.
છે, ( એ રામજીને ) જેનો નિશ્ચયે વિગ થવાનેજ છે. એવા સગ (સંગિકભાવ-તુઓ) ને તું ત્યાગ કર અને નિર્મળ આમલય ધારણું
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર!(તે વિના) મૃગતૃષ્ણ (ઝાંઝવા) નાં જળનું પાન કરતે (કરવા મથત ) તું કદાપિ તૃમિને પામી શકીશ નહિં.
- ૮, દિનબંધુ એવા જીનેશ્વરને તું ભજ અને સુખે શિવગતિ આપે, સકળ આપદાને કાપે અને સર્વ વ્યાધિઓને શમાવે એવા શાન્ત સુધારસનું રૂચિપૂર્વક પાન કર.
છઠ્ઠી અશુચિ ભાવના.” ૧, જેમ છિદ્રયુક્ત મદિરાને ઘડો તેમાંથી ટપકતા મદિરાનાં ટીપાંના સંગથી અશુદ્ધ થયેલ હોવાથી બાહિરના ભાગમાં પવિત્ર માટીથી મસળીને તેને ગંગાજળથી બહાર છે છતાં તે પવિત્ર થઈ શક નથી. તેમ પ્રાણીઓની કાયા મહા બિભત્સ (દગચ્છનીય) હાડકાં,વિષ્ટા, મૂત્ર અને રજસૂના ઢગલારૂપ હોવાથી ગમે તેટલા ઉપચારથી પણ શુદ્ધ થઈ શકતી નથી.
૨, ૩, મેહમૂઢ પ્રાણીઓ વારંવાર શુદ્ધ જળથી અત્યંત નાન કરે છે, અને મલથી ભરેલા દેહને ચંદનથી ચર્ચે છે અને એમ કરીને આપણે નિર્મળ થયા એમ માની ખુશી થાય છે, પણ તે શુદ્ધ થઈ શકતા નથી, કેમકે ઉકરડો એમ શી રીતે સાફ થઈ શકે ? જેમ કપૂર વિગેરે સુગંધી દ્રવ્યથી વાસિત કરેલું પણ લસણ સુગંધિ થતું નથી અને જાપચંત ઉપકાર કર્યા છતાં પણ દુર્જન સજજનતાને પામતું નથી, તેમ આ મનુષ્યોને દેહ પણ પિતાની સ્વાભાવિક અશુચિને જાતે નથી. બહુપેરે સુગંધિ તેલ વિગેરેથી મસળ્યા છતાં, વસ્ત્રાલંકારથી વિભૂષિત કયો છતાં અને ખાનપાનથી પુષ્ટ કર્યા છતાં, તે વિશ્વાસ કરવા યુગ્ય થતું નથી. મતલબ કે ગમે તેટલા ઉપચારથી પણ દેડ પિતાનો જાતિસ્વભાવ તજ નથી.
જ, જેને સંસર્ગ ( ગ) પાણીને પવિત્ર વસ્તુઓ પણ જલદી અપવિત્ર થઈ જાય છે, તેમ છતાં અહો ! એવા અશુચિના કારણરૂપ શરીરને શુદ્ધ કરવાને જમ જીને કે ભારે પીડાકારક છે!
૫, એવી રીતે શરીરશચને પક્ષ બેટે જાણીને સકળ દેષરૂપ મળને સાફ કરનાર, પથ્ય (હિતકર ) અને જગતમાં પરમ પવિત્ર એવા ધર્મને જ હે આત્મા તું તારા હૃદયમાં નિશ્ચયપૂર્વક ધારણ કર.
“ષષ્ઠ ભાવનાષ્ટક,” ૧, હે આત્મન્ ! આ દેહ અતિ અપવિત્ર છે એમ તું વિચાર અને તારા
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયકમળને વિકસિત કર જેથી સકલ આપદાને વમી તું પરમ મહેાયને પામી શકીશ.
૨, શ્રી પુરૂષના રૂધિર અનેત્રિયના વિકાર-પરિણામરૂપ આ મળમય અશુચિ ખાડમાં શું સારૂ છે? બહુ યત્નથી તેનુ' મુખ બંધ કર્યાં છતાં તેમાંથી દુર્ગંધ નિકળ્યાજ કરે છે. આવા અશુચિથી ભરેલા કુવાના કેણુ અતિ આદર કરે ? જ્ઞાની વિવેકી તેા નજ કરે, કેવળ મૂઢ~ગમાર હાય તેજ કરે.
૩, મુખને સારૂ સુગંધિત કરવાને કાઇ કરયુક્ત તાંબુલ ખાય છે, તેપણુ દુગનિક લાળથી યુક્ત તે ફિકકુ મુખ કેટલા કાળ સુગધ રહે છે ?
૪, શરીરની અંદર ફરતા ખરાબ વિકારી વાયુ એમ કઈ રોકી શકાતા નથી, તેમ છતાં તું વારંવાર શરીરને સુગધિ દ્રવ્યે લેપી રુંધ્યાં કરે છે. આ તારા રીચાચાર ( અપવિત્ર દેહુને પવિત્ર બનાવવાના પ્રયત્ન) સુજ્ઞ વિવેકી જતેં હસી કાઢે છે, કેમકે તે બધા તારો ફોગટ પ્રયત્ન છે, અથવા તેા તે કેવળ ભ્રમરૂપજ છે.
૫, જે શરીરમાં અત્યંત અશુચિને વહેતાં સ્ત્રીનાં દ્વાદશ અને પુરૂષનાં નવ દ્વાર ક્ષણવાર પણ વિરામ પામતાં નથી, તે શરીરને તું પવિત્ર ગણે છે; એ તારા કોઇ અભિનવ ( વિચિત્ર ) અક્ષિપ્રાય જણાય છે!
૬, અનેક જાતના ઉપચારથી નીપજાવેલું અન્ન ખાધું છતુ. વિષ્ટારૂપ થઈ જગતમાં જુગુપ્સા ( ક્રુગ′ચ્છા) ઉપજાવે છે અને વીર્યને વધારનારૂ મજેનું દૂધ પીધુ' છતુ ભારે દુગ'નિક મૂત્રના પરિણ’મને પામે છે.
૭, માટે હું આત્મન્ ! પવિત્ર વસ્ત્ર ભોજનને પવિત્ર કરી નાંખનારા કે વળ મળયુક્ત પુદ્દગળના પુજવાળા દેહમાં જે મેાક્ષસાધનનું ઉદાર સામ રહેલું છે તેનેજ પરમસારભૂત સમજ,
૮, જેનાવડે શેાભિતું થયું હતુ આ શરીર અતિ પવિત્ર અને ધ્રુવીનિપુણુતાને હું ચેતન ! તું વિચાર કર, અને નિર્મળ સિદ્ધાન્તરૂપ જળાશય પામીને તુ' શાન્ત સુધારસનુ` પાન કર. એજ તને કલ્યાણકારી છે.
ઇતિષષ્ઠ ભાવનાઃ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गतवर्षना मुखपृष्ठपरना श्लोकसंबंधी विवेचन (લેખક ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની, બી.એ, એલએલબી.)
(અનુસંધાન પૃ ૧ થી). કાણુમંદિર સત્રના કર્તા શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ તે તેત્રની ૩૮ મી ગાથામાં કહે છે કે--
wwતોડ િનરિતો િવિરકિતપિ, नूनं न चेनसि पया विधृतोसि जक्त्या । जातोऽस्मि तेन जनवांधव मुग्विपात्रं,
થાત્ ાિઃ તિજયંતિ નવરાળા | 0 | “તમોને સાંભળ્યા તે પણ, તમોને પૂજ્યા તો પણ, તેમજ તમોને દેખ્યા તે પણ નિશ્ચયે ભકિતએ કરીને તેમને મેં મારા હૃદયમાં ધારણ કર્યા નથી. તે કારણ માટે હે જગતના બાંધવ! હું દુઃખનું પાત્ર ઉન્ન થયો છું. કારણ કે, ભાવે કરીને રહિત એવી ક્રિયાઓ ફળ આપતી નથી.”
આજકાલ જિનવદન ઉત્તરોત્તર શિવ સુખને પ્રાપ્ત કરાવનારૂં છતાં પણ તાત્કાલિક લાભ દેનારું પામરજનેને જબુનું નથી તેનું કારનું બીજું કંઈજ નહિં પણ ભાવશૂન્યતા છે. અનેક વખતનું ભાવ શૂન્ય જિનવંદન હલૂતિ મનવાળ મુમુક્ષુ પુરૂષના એક વખતના જિવંદન સાથે સરખાવતાં પણ કંઈ ગતરીમાં નથી. અ૮૫ સમયમાં પિતાનું કાર્ય સાધનારાઓ ભાવવાસિત કિયા કરવાથી જ ફતેહમંદ થાય છે. ભાવ રહિત ક્રિયા એકડા વગરના હજારે બલકે લાખો મીંડાં જેવી છે. મન અન્ય વિષયમાં રોકાયેલું હોય અને બહાર દેખાવ માટે ક્રિયા કરવામાં આવતી હોય તેથી 5 લાલ થવા સંભવ નથી. શરીરથી જે ધાર્મિક ક્રિયા કરવામાં આવતી હોય તેજ કિયાના સંબંધમાં મન વિરૂદ્ધ વિચાર જાળમાં ગુંથાએલું હોય ત્યારે તે એક પ્રકાર મહાન પ્રસારણુજ થાય છે. આ કલિયુગના સમયમાં ધર્મઠગેનો કંઈ ટેટો નથી. અનેક પુરૂ મહાન ફળને આપનારી પવિત્રમાં પવિત્ર ધાર્મિક ક્રિયા માત્ર બેઘશ્રદ્ધા , કલજજાએ, માનાથે, પ્રજાથે, સારે દેખાવ કરવાની ઈચ્છાથીજ ઉલાળ બનથી કરતા દછિગન થાય છે, જેને કરેલી કઈ પણ પ્રકારની ધાર્ષિક ક્રિયાની હકીકત તેનાથી અજ્ઞાત મ ને જ્યારે અથથી ઇતિ સુધી કાંઈ ૫ પ્રસંગ માં કહી જણાવે છે ત્યારે જ તેમના ચિત્તની શાન્તિ થાય છે, અને ત્યારે જ ક્રિયાનું ફળ મળવાની ખાત્રી થાય છે. અને જો તેમને માટે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ અભિપ્રાય બાંધે તેટલા પૂરતું જ ક્રિયાનું ફળ માની બેસે છે. આ પ્રકારે બીજાને નહિં કહેવાથી કે નહિ થયેલી ક્રિયાના ફળને માટે તેઓ હંમેશાં સંદિગ્ધ રહે છે. ગુપ્તદાન જેમ વિશેષ ફળદાયી થાય છે તેવી જ રીતે બગગા નહિં કંકાએલી ધાર્મિક ક્રિયા પણ વધારે ફળદાયી થાય છે, એમ સમજવામાંજ આવતું નથી. આ રીતે માત્ર દેખાવ માટે-કિર્તિના લોભથી કરવામાં આવતી ભાવશૂન્ય ક્રિયા યોગ્ય ફળને આપવાવાળી નિવડતી નથી. ભાવિક જનેએ પ્રત્યેક ધાર્મિક ક્રિયા શુદ્ધ હૃદયથી નીર્મળ અધ્યવસાયથી કરવાની છે.
શુદ્ધ જ્ઞાનવાળાઓ પ્રતિદિન જિનચંદનની આવશ્યકતા નહિં સ્વિકારવા વડે પિતાને અમૂલ્ય-મહામહેનતે લભ-અનેક ભવભ્રમ કરતાં મોટા પુદયથી સાધ્ય થયેલ આ મનુષ્ય ભવ એળે ગુમાવે છે. જ્ઞાનશિવાજ્યા છે એ સૂત્રને ભૂલી જઈ એકાંત જ્ઞાનમાર્ગની સાધના માટે પ્રયાસ કરવા જતાં ખરા જ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરી શકાતું નથી અને ક્રિયામાર્ગથી પણ ભ્રષ્ટ થવાય છે. - પરમ પૂજ્ય તીર્થકર દેવની પૂજા કરવાથી આપણા પિતાના આત્માને પૂજય સ્વભાવ પ્રગટ કરવા આપણે ભાગ્યશાળી થઈ શકીએ છીએ. શ્રી તીર્થકર ભગવાનની પૂજાનું ફળ પ્રગટ કરતાં શ્રીમદ્દ દેવચંદ્રજી બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામિના સ્તવનમાં પરમ તત્વ બધા પ્રકાશક સૂચન કરે છે કે “આ૫ અક્ત સેવાથી હરે, સેવક પૂરણ સિદ્ધિ; નિજ ધન ન દીયે પણ આશ્રિત લહેરે, અક્ષય અક્ષર રિદ્ધિ. પુજના તે કીજે રે બારમા જિનતણીરે.”
આપણા પિતાના પ્રબળ પુરૂષાર્થ શિવાય-અનન્ય વીર્ય ફુરણા કર્યા શિતાય-અસાધારણ પ્રયાસ કર્યા સિવાય મોક્ષસુખ સાધ્ય થઈ શકે તેમ નથી. શુષ્ક ભકિતથી આત્મસિદ્ધિ થવાની નથી. આવી રીતની સ્થિતિ છતાં પણ શ્રી તીર્થંકર મહારાજાનું અકત્તાપણું સમજીને ભવ્ય જીવોએ તેમને આશ્રય ભાવ તજવાને નથી. તેમનું આલંબનજ આત્મિક ગુણે પ્રકટ કરવામાં મહાન કારણભૂત થઈ પડે છે, અને ખાસ કરીને આપણું પામર જનોને-બાળજીને તે જિનંદ્રપૂજા અનિર્વાચ નીય લાભ દેવાવાળી થાય છે. - આ વિષયમાં જૈન ભાઈઓની આધુનિક પ્રવૃત્તિ એટલી બધી મંદ જોવામાં આવે છે કે ઉલસિત ભાવથી વિધિસર પૂજા કરનારાઓ ભાગ્યેજ પાંચ દશ ટકા મળી આવે છે. ગામડાના લોકે આ વિષયના જ્ઞાનમાં ઘણાજ પછાત હોય છે ત્યારે રાહેરના નાગરિકો જ્ઞાનવાન છતાં પણ પ્રમાદથી, ઉત્સાહ-મંદતાથી પૂજા કરવાને અભ્યાસ રાખતા નથી. મોટા મોટા શહેરોમાં દેરાસરોમાં નહાવાના પાણીની, અમે બટીયાં કરાવવાની અનુકૂળતા હોવાથી અને પિતાના ઘરે તેવા પ્રકારની અનુકૂળતા
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન હોવાથી ઘણા ખરા જેનભાઈએ નહાવા માટે (પૂજા કરવા માટે નહિં) દહેરે જ. વાની તસ્દી લે છે ખરા, પરંતુ સ્નાનને શરીરશુદ્ધિ-શરીરની આરોગ્યતા જાળવવા પરતું ગણી, સ્નાન કરી, અનેટિયું પહેરી, દર્શન કર્યા ન કર્યા કરી, પૂજા તેમજ ભાવપૂજા કમ શિવાય એકદમ ચાલ્યા જાય છે. પૂજા કરવા માટે - અડધા કલા કની ફુરસદ પણ મેળવી શકતા નથી.હાતી વખતે સાબુ વગેરેથી શરીર ચાળવામાં તથા પુષ્કળ પાણું ઢળવામાં ઘણે વખત ગુમાવવા જેટલી નવરાશ મેળવે છે ત્યારે પૂજા કરવા માટે મુદ્દલ વખત કાજલ પાડી શકતા નથી. જયણપૂર્વક પરિ મિત નિર્મળ જળથી શરીર શુદ્ધિ કરવા રૂપ, ભાવશુદ્ધિ નિમિત્તે દ્રવ્યશુદ્ધિની જરૂરીઆતને લેશ માત્ર વિચાર કરવામાં આવતો નથી. હાઈને અંગુચાથી કે દુલાલથી શરીર પણ કેટલાએ કો લેહતા નથી, આથી શરીર અશુદ્ધ રહેવા સંભવ છે અને તે ઉપરાંત કાયમ પૂજાના શુદ્ધ વચ્ચે ભીના થવાથી મલીન થઈ શરી૨માં પણ ખસ રે જાતિના ચામડીના ચેપી રોગો થવાની ધાસ્તી રહે છે. પૂજા કરવાનાં લુગડાની જેડ જેઓ ઘરની રાખતા નથી તેમને માટે પંચાઉ સંઘ ખાતાની લુગડાંની જોડો તથા કામળે રાખવામાં આવે છે પરંતુ આ એટલાં બધાં મહેલાં અને ફાટેલાં હોય છે કે ભાગ્યેજ તે પહેરી પૂજા કરવાને ઉત્સા વૃદ્ધિ પામે. સુશીલ જૈનબંધુઓએ પ્રસન્ન ચિત્તથી વિધિસર પ્રતિદિન અષ્ટપ્રકારી પૂજા કરવાને અભ્યાસ રાખ જોઈએ. યથાશકિત ઉત્તમ દ્રવ્ય મેળવીને જ કરવાથી પ્રશસ્ત ભાવની વૃદ્ધિ થાય છે. શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાને નિર્મળ જળથી પ્રક્ષાલન કરી, પ્રથમના કેસર વગેરે દૂર કરવા માટે જરૂર પરતેજ વાળા કુંચીને ઉપગ કરવાનું છે. જિનપ્રતિમાની કોઈ પણ પ્રકારની આશાતના' નહીં થવા માટે સંપૂર્ણ સાવચેતી રાખવાની જરૂર છે. પ્રભુ તરફ બહુમાન જાળવવાનું લેશ માત્ર વિમરણ થવું જોઈએ નહિં. ચંદનપૂજા પણ કમસર નવ અંગે કરતાં શીખવું જોઈએ. પુપપૂજામાં ગુંથેલાં ના હાર અગર છુટાં ફૂલોને ઉપયોગ કરે જોઈએ. સેય દેરાથી શીવેલાં કુલેના હાર વાપરવા અયુક્ત છે. ખરેલાં, સડેલાં, બગડેલાં, ભેલપર પડી ગયેલાં પુને ત્યાગ કરવાનો છે. ઉપ પૂજા કરનારાઓએ એછી સાવચેતી રાખવાની જરૂર નથી. અવિવેકી જને અગરબત્તી સળગાવી-ઉબાડિયાની માફક તે હાથમાં રાખી પ્રભુના મુખ આગળ લઈ જઈ પ્રભુને તેની ધુમાડી આપે છે તે બિલકુલ ઈષ્ટ નથી. અગરબતી પધાણામાં રાખી ગારા બહાર રહી પપૂજાના દુહા તેમજ પૂછે છેલતાં જતાં તેને અર્થ ચિનવતાં જવાની જરૂર છે. મનને અન્ય કાર્યમાં રેકી પોપટની માફક માત્ર મુખપાઠથી ઇચ્છિત ફળ મેળવી શકાતું નથી. દીપક, અક્ષત, કળ અને નેવેદ્ય પૃજ કર્યા
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છા ભાવપૂજામાં પ્રવેશ કરાય છે. ભાવપૂજારૂપ વિધિસર ચિત્યવંદન કયી શિવાય તથા નવકારવાળી ગણ્યા શિવાય-પ્રભુનું ધ્યાન કયાં શિવાય, માત્ર દ્રવ્યપૂજાથી પરમકૃષ્ટ ફળની આશા રાખી શકાય નહિં. ચોગ્ય વયના દરેક જૈનબંધુને ચિત્યવંદન કરતાં અવશ્ય આવડવું જોઈએ. સાંસારિક કેળવણ–વ્યવહારિક કેળ વણીના વિષયમાં જોઈએ તો વિવિઘાલય તરફથી માટી ટી પદવીઓ - ળવી હોય અને ધાર્મિક કેળવણીની બાબતમાં ત્યવંદન વિધિનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હોય નહિં તે કેટલું બધું ખેદકારક ગણી શકાય ? તેને ખ્યાલ આવે મુશ્કેલ નથી. કમસર પ્રભુની સ્તુતિમાં પ્રવેશ કયો શિવાય ગ્ય રીતે ભાવની વૃદ્ધિ થતી નથી. કલિપત પદ્ધતિથી માત્ર પ્રભુના ગુણની વિચારણા કરવા કરતાં પૂર્વાચાર્યોએ નિર્ણિત કરેલા વિધિથી કરવામાં આવેલ પુષ્ટ આલંબનરૂપ પ્રભુના ગુણોનું ગાન અનંતગણું ફળદાયક થાય છે.
એ ન્યાયે આજકાલ નાટકના રાગરાગણીમાં ગવાતા ધર્મશાસ્ત્રના અલ્પ જ્ઞાનવાળા મનુષ્યોએ બનાવેલાં સ્તવને બલવાનો પ્રચાર વધી પડ્યું છે તે ઈચ્છવા ગ્ય નથી. આ સ્તવમાં ધાર્મિક જ્ઞાન. કાવ્યચમત્કૃતિ, પદલાલિત્ય, અર્થશૈરવ, ઉત્તમ બેધ, અધ્યાત્મિક ભાવ વિગેરે કઈ નજરે પડતાં નથી, એટલું જ નહિં પણ આ સ્તવને ગાતી વખતે તે તે રાગના શૃંગાર વિષયક નાટકના ગાયનોમાં એકદમ ચિત્ત દોરાઈ જાય છે, અને તેથી હદયશુદ્ધિના અભાવે ભાવની વૃદ્ધિ થતી નથી. શ્રીમાન આનંદઘનજી, યશવિજયજી, દેવચંદ્રજી, મોહનવિજયજી આદિ વિદ્વાન સાધુજને કૃત સ્તવને એટલા બધા ખુબીવાળાં અને આહાદકરી જણાય છે કે તે બોલતી વખતે કઈ જુદા જ પ્રકારને આત્મિક અનુભવ થઈ અનન્ય આનંદ ઉદ્દભવે છે. તાદામ્ય વૃત્તિથી થતું ગુણગાનજ ચિત્તની પ્રસન્નતાને જન્મ આપે છે. ચિત્તની પ્રસન્નતા વગરની પ્રજા ગ્ય ફળ આપવાવાળી થતી નથી. આ સંબંધમાં શ્રીમદ્ આનંદઘનજીના શબ્દો ખાસ લયમાં લેવા જેવા છે—હૃદયમંદિરમાં સુવર્ણ અક્ષરે કરી રાખવા જેવા છે. ‘ચિત્ત પ્રસને પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત નેહરુ કપટ રહિત થઈ આતમ અર્પણેરે, આનંદઘન પદ એહ.
ઋષભ જિનેશ્વર પ્રિતમ માહરારે.' જિનવંદન--જિનપૂજન ઘણાજ શાન્ત ચિત્તથી કરવાનું છે. પરમ શાંતરસપષક શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા જિયદિરમાં સર્વ શાનિનું રાજ્ય પ્રવર્તાવે છે. તેમાં આપણે ધમાધમ કરી–ગડબડ કરી કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નાંખ જેઈએ નહિ. પર્વના દિવસે તેમજ મોટા તીર્થસ્થળે ચિત્તની શાનિત જ.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ળવાઈ રહે તેવી રીતનુ' વર્તન જિનમદિરમાં રાખવુ જોઇએ. અમુક સમય સમ યના દર્શનની પદ્ધતિ વૈષ્ણવ મદિરમાં હાવાથી પુરૂષ અને સ્ત્રીએના એકત્ર સમે લનથી—પરસ્પર સંઘટ્ટથી કવચિત જે અવ્યવસ્થા થતી સાંભળવામાં આવે છે તેમ (જનમદિરમાં નડું થવા ઢવા માટે સંપૂર્ણ સાવચેતી શખવાની જરૂર છે. મર્યાદા ન જળવાય તેવી રીતે, અવિવેકથી કરવામાં આવતી ધાર્મિક ક્રિયા ચિત્ પુણ્યને બદલે પાપમધ કરાવે છે, એમ ચૈાસ સમજી ઉતાવળ નહિં કરતાં શા ન્તિથી પ્રભુપૂજા કરવાની પ્રવૃત્તિ રાખવી આવશ્યક છે, અને ત્યાંસુધી શારિરીક અ ગર સાંસારિક અગવડતા વેઢીને પુજા કરવા માટેના વખતજ એવે પસદ કરવા કે પૂજામાં પરમશાન્તિ જળવાય. દેવમંદિરમાં તે વિવેકશૂન્યતા અવશ્ય ચોગ્યજ છે.
જવા
ભાવપૂજામાં-પ્રભુ સ્તુતિમાં—પ્રભુના ગુણ ગાવામાં—સ્તવન ખેલવામાં આપણી પ્રવૃત્તિ એવા પ્રકારની હાવી જોઇએ કે તેથી ભાવવૃત્તમાં પ્રવૃત્ત અન્ય શ્રાવક ધુને ક્રોધિત અગર ખેતિ થવાનું કારણ મળે નહિં. મ્હોટા રાગડા તાણી. નેહાકે,ટા પાડવાથી ક'ઇ વિશેષ લાભ નથી. શાન્તિવયે કાર્ય કરવાથીજ ચિત્તની એકાગ્રતા જાળવી શકાય છે. દ્રારા ક્રિશ્ચિયના દેવળમાં એકઠા થઇને શાન્તિથી એ ખદગી કરે છે, તેની સાથે પાંચ-સાત જણા ઘાંઘાટ કરતાં સ્તવના બેલે છે. તેને સરખાવીએ છીએ ત્યારેજ શાન્તિથી થતું કાર્ય કેવા ઉત્તમ પ્રકારના આનંદ આપી શકે તેના ખ્યાલ આવે છે.
જિનપૂજામાં ક્રમશઃ વૃદ્ધિ પામતા ભાવને એવા પ્રકારના વેગ આપવા જોઇએ નહિં કે જેથી કરીને વડીલેા તરફ-ગુરૂજન તરફ ચાગ્ય વિનય 'જાળવી શકાય નહિં. મર્યાદશીલ શ્રાવિકાઓએ આ વિષયમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. દેવમદિરમાં ખાસ કરીને તેમનુ વર્તન એવી રીનનુ' શૃંગાર રસપાષક હાવભાવશૂન્ય રહેવું જોઈએ કે શિથિલ વૃત્તિના જૈન ભાઈએનુ ધ્યાન પણ તેમના તરફ આકર્ષીય નહિં. ચંચળ વૃત્તિવાળા પુરૂષોની કામવૃત્તિ જાગૃત થવાના પ્રસ`ગ દ્વર રાખવાની ગણત્રીએજ શાસ્ત્રકાર મહારાજાએ શ્રી દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે કે “જે જગ્યાએ સાધુ ઉતરે ત્યાં આગળ ચિત્રામણમાં ચિત્રેલી સ્ત્રીની મૂર્ત્તિ પણ હોવી ોઇએ નહિં,” કારણ કે અનાદિકાળના માહાધ્યાસથી ચિત્રામણમાં ચિત્રેલી સ્ત્રીની મૂર્તિ પણ મેહુ ઉત્પન્ન કરે છે. આ જોતાં દેરાસરામાં સ્ત્રીઓની ચિત્રેલી મૂર્ત્તિ ગેભાવૃદ્ધિરૂપ લા ભને બદલે હાનિકર્ત્તત્ત્ત છે. દેરાસરામાં ચિત્તની વૃત્તિ અ’કુશમાં શી શકાય તેવી રીતની પ્રવૃત્તિ રાખવી જોઇએ. સામાન્ય રીતે મન એટલ' મધુ ચંચળ છે કે તેને થચળ થવાનુ કારણૢ મળતાં આપણુ પામર જનેથી તેનાપર પૂરતા અ‘કુશ રાખી શકાતા નથી, તેથી તેવા પ્રસ’ગેાથીજ બનતાં સુધી દૂર રહેવા પ્રયાસ કરવા લાભદાયક
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનપૂજનમાં ગ્રહસ્થાને જેટલી બાહ્ય શુદ્ધિની જરૂર છે તેટલી બલકે તેથી વિશેષ આંતર શુદ્ધિની જરૂર છે. બાહ્ય શુદ્ધિ તો માત્ર ડી ક્ષણ પર્યત જાળવી શકાય તેમ છે. કારણ કે શ્રીમાનહરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે –
जवन देहदेशस्य, काएं यद्शुफिकारणं । પરંતુ ભાવશુદ્ધિ ઉત્પાદક ભાવનાનની વ્યાખ્યા આપતાં તેઓ જણાવે છે કે—ध्यानांनसा तु जीवस्य, सदा यद् शुद्धिकारणं ।।
ધ્યાનરૂપી જળવડે કરવામાં આવતું ભાવનાને આત્માની સર્વદા શુદ્ધિ જાળવી રાખે છે. જામરણજન્ય અનંત દુઃખથી મુક્ત એવું મોક્ષપદ મેળવવાની ઈરછાવાળા સાધુજનાને અસંખ્ય જંતુઓને નિષ્કારણ નાશ કરનાર બહિર સ્નાનને તેટલા માટેજ નિષેધ કરવામાં આવેલ છે. અને રાગદ્વેષાદિક મહા વિકારથી ભરેલા મનને જ અંતર મેલ ઈ સાફ કરવા સામ્ય વૃત્તિથી સદા તત્પર રહેવા ફરમાવેલ છે.
એક સ્થળે કહ્યું છે કે-“અંતર મેલ મિટ નહિ મનકે. ઉપર તન કયા દેયારે;” વળી બીજે સ્થળે પણ કહે છે કે- ધોબીડા તું જે મનનું ધોતિયું રે.” સર્વ કઈ મનની શુદ્ધિ માટેજ આગ્રહ કરે છે.
ભાવશુદ્ધ કિયાની ઉત્તમતા પ્રતિપાદન કરતા થકા શ્રીમાન યશોવિજયજી મ. હારાજે કહ્યું છે કે “શુદ્ધ ભાવને શનિ કીરિયા, બેહમાં અંતર કેતેજીઃ જહળતો સુરજને ખજુઓ, તાસ તેજમાં જેતો.'
શુદ્ધ ભાવપૂર્વક કરેલી ક્રિયા જાજવલ્યમાન સહસ્ત્ર કિરણવંત સૂર્યના જેવી છે. જ્યારે શુન્ય ભાવવાળી કિયા રાત્રિને વિષે ખજુઓ ઉડે છે તેના જેવી છે. ઉપયોગ પૂર્વક ગ્યકાળે થયેલી કિયાજ સર્વોત્તમ ફળ દેવાવાળી થાય છે.
અધ્યાત્મિક જ્ઞાન, તત્ત્વબોધ, વિવેકઆદિ યોગ્ય ઉપાથી પ્રાપ્ત કરેલી હદયશુદ્ધિ દીર્ઘકાળ પર્યત જાળવી શકાય છે અને તે અક્ષય સ્થિતિની પ્રાપ્તિ માટે મુખ્ય સાધનરૂપ થાય છે. વળી આ સંબંધમાં અન્ય વિદ્વાન લેખક કથે છે કે –
(ગઝલ) જીને આપવું જોયા નહિં, મન મેલક ધોયા નહિં : દીલ ડાઘ જોયા નહિં, અંઘેલ કિયા સે કયા ભય. કુત્તા હવે ધનપાલકા, ધંધા કિયા જાલકા હૃદયા ભયા ચંડાલકા, કાશી ગયા સે કયા ભાયા.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. રાનના રાસ ઉપરનો નકળતા સાર,
४५
વીતરાગ–નિરાગી દેવની પૂજાથી કાંઇ લાભ થવા સ`ભવ ખરી કે કેમ? એવી શંકા કરનારને,અને ગુણુદ્ઘિન જનાની અધમ ખુશામતથી પેાતાના સ્વાર્થ સાધનાર ક્ષુલ્લક જતાને, શ્રીમદ્ યશાવિજયજીકૃત શ્રી ધર્મનાથ સ્વામિનું થાણુ પ્રેમ અન્ય છે રાજ, નીવહેશે તે લેખે; એ સ્તવન વાંચવા ખાસ ભલામણ કરવામાં આવે છે. નિર્ગુણી પુરૂષાની, રાજા મહુારાન્તએની તેમજ શેઠ શાહુકારાની અછતા ગુÈાને છતા તરીકે જણાવી મુગ્ધ જતા ખુશામત કરે છે, તેથી પણ પેાતાને સ્વાર્થ સાધી શકે છે; તે પછી સર્વ ગુણુ સ ́પન્ન, અનેક શુભ્રુ ગણાલકૃત, મહાન શક્તિના પ્રત્રી વીતરાગ દેવની સ્તુતિથી કેટલા મહાન લાભ થઇ શકે તેને ખ્યાલ બાંધવા મુશ્કેલ નથી, આટલા વિવેચનથી સ્પષ્ટ થઇ શકે છે કે, વિધિને વિષે તમર અને હર્ષથી ઉદ્ભસિત મનવાળા શ્રાવકેાએ પ્રતિદીન શ્રી જિનેશ્વર ભગવાનનું વદન પુજન કરવું અત્યંત આવશ્યક છે. કપાળમાં મેટે ગેળ ચાંદલે કર્યાંથી કંઇખરૂ' શ્રાવકત્વ પ્રગટ થઇ શકતું નથી, તેમજ સમ્યક્દર્શનધારી શ્રાવક બધુએનું કર્તવ્ય માત્રબાહ્ય દેખાવ કર્યાથી પુરૂં થતું નથી, પરંતુ શાસ્ત્રકારાના ફરમાન મુજબ શુદ્ધ વર્તન રાખી દેવ ગુરૂની ભક્તિ કરવા વડેજ શ્રાવકત્વ સાર્થક થાય છે. જન મન ર’જનાર્થેજ વિવેકી શ્રાવકભાઇએ પ્રવૃત્તિ કરે એ ઇચ્છવા ચગ્ય નથી. પર`તુ સ્વકીય આત્માના કલ્યાણ નિમિત્તેજ આદર સહિત ક્રિયા કરે એ ઇષ્ટ છે. અપૂ.
चंद राजाना रास उपरथी नीकळतो सार.
પ્રસ્તાવના
આ રાસ સંવત્ ૧૭૮૩માં પડિત શ્રી માહનવિજયજીએ રચેલે છે. થોડા વર્ષો અગાઉ આ રાસના પ્રચાર આપણા વર્ગમાં બહુ વિશેષ હતેા. તે વખતમાં તે ગુજરાતી ઝીણા ટાઈપમાં છપાયેલેા હતેા. ત્યાર પછી ભીમશી માણેકે તેને શુદ્ધ કરી શાસ્ત્રી ટાઇપમાં છપાન્યા હતા. હુમાં તે રાસ અર્થ સહિત ગુજરાતી ટાઇપમાં છપાયા છે. આ રાસની હકીકત ઘણે ભાગે લેાકેામાં જાણીતી છે. આ રાસના મુખ્ય પાત્ર ચંદરાજા, ગુણાવળી રાણી, પ્રેમલાલચ્છી ને ચંદરાજાની અપર માતા વીરમતિ એ ચાર છે. તે પૈકી વીરમતિ તેના ચિરત્રને લઇને બહુ જાહેર થયેલી છે. અત્યારે તેને અનુસરતા ચરિત્રવાળી સ્ત્રી પણ વીરમતિના ઉપનામથીજ આળખાય છે.
આ રાસનું વસ્તુ—કધા શરીર કેટલેક અ`શે પ્રસિદ્ધ છતાં તેનું રહસ્ય ખેંચતી વખતે તેનું તાનું સ્મરણ કરાવવાની જરૂર રહે છે. તેથી શ્રીપાળ રાજાના રાસ ઉપરથી નીકળતા સારવાળા વિષયની જેમ દરેક પ્રકરણના પ્રારંભમાં તેને કથા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ ટુંકામાં લખવામાં આવશે અને ત્યાર પછી તેનું રહસ્ય પ્રદર્શિત કરવામાં આવશે. ઘેડી પ્રસિદ્ધિવાળા ચરિત્ર કરતાં વધારે પ્રસિદ્ધિવાળું ચરિત્ર રહસ્ય સમ જાવવા માટે વધારે ઉપયોગી થઈ પડે છે, તેમ ધારી પ્રથમ આ રાસ પસંદ કરવામાં આવેલ છે.
આ રાસને મુખ્ય વિષય શીળગુણની પ્રાધાન્યતા સૂચવનાર છે, પરંતુ આ વાંતર બીજા ઘણું વિષ રહેલા છે. શત્રુંજય મહાતીર્થનું દ્રવ્ય સેવન પણ કેટલું બધું ઉપકારક થાય છે તે આ રાસમાંથી નીકળી શકે છે. તેટલા ઉપરથી પિડિત શ્રી વીરવિજયજી નવાણુ પ્રકારી પૂજામાં લાવ્યા છે કે–“દવ્ય સેવનથી સાજા તાજા, જેમ કુકડે અંદરાજા રે એ તીરથ તારૂ.” સ્ત્રી જાતિને આ રાસમાંથી ઘણું સમજવાનું મળી શકે તેમ છે. વળીનું આખું ગાત્ર સ્ત્રી જાતિ માટે ઉપયેગી છે. તેની છેડી પણ પતિની આજ્ઞા વિરૂદ્ધ કરેલી ભૂલ તેને કેટલું દુઃખ આપનારી થાય છે તે ખાસ ધ્યાન ખેંચવા લાયક છે. ચંદરાજા કુકડો મટીને મનુ થયા પછી ગુણવળીએ લખેલ કાગળ અને તેને ચંદ રાજાએ આપેલ જવાબ એ અને કાગ. છે સ્ત્રી જાતિએ કઠે કરવા લાયક છે. તેવા ઉપયોગી હોવાને લીધે જ તે કાગળો જુદા પણ છપાએલ છે. પ્રેમલાલછીનું ધર્ય પણ વખાણવા લાયક છે. પશુપણે પ્રાપ્ત થયા છતાં પણ ચંદરાજાની ઉદારતા ઢાંકી રહેતી નથી એ યાદ રાખવા જેવું છે, વિરમતિની ચંદરાજા પ્રત્યેની કરતા ત્યાજ્ય હોવા સાથે મરણમાં રાખવા લાયક છે. સ્ત્રી જાતિ શું ન કરે? તે તેના પરથી સમજાય તેમ છે. આવી અનેક બાબતે આ રાસમાં ૨હસ્ય તરીકે સમાયેલી છે. તેને જુદી પાડીને વાંચનારા બંધુઓ પાસે રજુ કરવા માટે જ આ લેખ લખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ રાસના કત્તા મેહનવિજયજી લટકાળા કહેવાય છે. આ રાસની ઢાળે ના રોગ અને તેની ઝડઝમક વખાણવા લાયક છે. તેને બરાબર વાંચનાર, માતાઓને સ્થિર કરી દે તેમ છે. રાસના કત્તી પ્રારંભના દુહામાંજ મંગળાચરણ કર્યા પછી કહેછે કે–“મધુર કથા રચના મધુર, વકતા મધુર નિમ હાયઃ મધુર એ તે ઘે મધુરતા, જે હેય શ્રેતા કેય.” કથા મધુર, રચના મધુર અને વકતા મધુર છતાં પણ એ મધુરતા જે શ્રેતા મધુર હોય તેજ મધુરપણું આપે છે, અર્થાત્ મધુરની ત્રિપુટી મળ્યા છતાં મધુર ચતુષ્ટય પૂર્ણ થવા માટે શ્રેન મધુરની પણ આ વશ્યતા છે. અમારે લેખને અંગે વાંચનાર બંધુ મધુર હોવાની જરૂર છે. જે તે લેખની મધુરતાનું આસ્વાદન કરી જાણે તેજ લેખ લખવાનો પ્રયાસ સફળ થાય છે.
કત્તાએ રાસના પ્રારંભમાં મંગળાદિ ચતુષ્ટય કહેતાં પ્રથમ મંગળ પ્રકટ કરતાં શ્રી આદીશ્વર પ્રભુ, પુંડરિક ગણધર, સરસ્વતી દેવી અને ગુરૂ મહારાજને નમસ્કાર
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•!રાસ ઉપરથી નીકળતા સાર..
કર્યો છે. ત્યાર પછી અભિધેય તરીકે ચંદરાજાનું ચરિત્ર જણાવી, પ્રજન પરમેસ્કૃષ્ટ શીળગુણ શ્રેતાઓમાં પ્રકટ કરવાનું સૂચવ્યું છે. સંબંધ તે અનેક પ્રકારને ઉપરથી સમજી લેવાને છે. કર્તા પ્રારંભમાંજ કહે છે કે –“આ કથા એવી રસિક છે કે તેના રસની આગળ અમૃતના રસની અધિકતા કહેવી કે પ્રકટ કરવી તે ફેકટ પ્રયાસ કરવા જેવું છે.” આવી રસિક કથા કહેતી વખતે એગ્ય પ્રાતાઓની અને ક્ષિા રહે એ સ્વાભાવિક છે. કારણકે વકતાના ઉત્સાહની વૃદ્ધિ પણ છેતાઓ ઉપર આધાર રાખે છે, મૂર્ખ શ્રેતાઓ હોય છે તે કથાને સંકુચિત કરવાની વૃત્તિ થાયછે, અને સમજુ શ્રેતાઓ હોય છે તે કથાને વિસ્તૃત કરવાની વૃત્તિ થાય છે. લેખને અંગે વાંચક શ્રેતાને સ્થાને હેવાથી તેમણે એ વાત ધ્યાનમાં રાખવાની છે.
આટલી ટુંકી પ્રસ્તાવના કરીને હવે શતગુણ ચંદરાજાનું ચરિત્ર જુદા જુદા પ્રકરણે પાડી ટુંકામાં પ્રકટ કરવામાં આવે છે. દરેક પ્રકરણને અંતે જ તેનું રહસ્ય પણ પ્રકટ કરવામાં આવશે કે જેથી વાંચકોને બહુ વખત સુધી કથા મરણમાં રાખવાની જરૂર રહેશે નહિં, પરંતુ રહસ્ય સમજાયા પછી કથા સ્મરણમાંથી ખસશેજ નહિં, એ એકકસ સમજવું. રહસ્ય લખવાની મતલબ તે વાંચનારા બંધુઓ સમજતા હોવા જોઈએ, છતાં જણાવવાની જરૂર પડે છે કે બતાવેલા રહસ્ય કી ત્યાજ્ય ભાગ તજી દઈ, લાગ મગજમાં દાખલ કરી, અનુકરણિય ભાગનું યથાશકિત અનુકરણ કરવું કે જેથી લેખન પ્રયાસ સફળ થાય.
ઈલ. કથા પ્રારંભ,
પ્રકરણ પહેલું. દ રાજલક પ્રમાણ ત્રણ લોકના મધ્યમાં નિછાલક રહેલો છે. તે લાંબે પ હળે એક એક રાજપ્રમાણ છે અને ઉદ્ધ અધે મળીને ૧૮૦૦ પેજન પ્રમાણુ છે. તેને મધ્યમાં જંબુ નામને કી એક લાખ એજનના પ્રમાણવાળ થાળીને આકારે છે. તેની કુરતા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર બધા વલયાને આકારે છે. તે જંબુદ્રી૫ ઉત્તરકુરૂ શ્રેત્રમાં આવેલા જંબુ વૃક્ષવડે સુશોભિત છે. તે વૃક્ષના નામ પરથી જ દ્વીપનું નામ પણ જબ કહેવાલ છે. (અહીં જંબુ વૃક્ષનું વર્ણન છે.) જંબુદ્વિીપની અંદર સાત પેટા ક્ષેત્રે છે, મધ્યમાં મેરૂ પર્વત છે અને છ વર્ષધર પર્વત છે. દક્ષિણ દિશાને છેડે આછવણી સંદ્રની આકૃતિવાળું ભરત નામે ક્ષેત્ર છે. તે સિદ્ધારાળ મહાતીર્થ સદ્દભાવવાળું હોવાથી સર્વ ક્ષેત્રે માં અગ્રપદને ભોગવે છે. ભરત ક્ષેત્રના વિતા પર્વત અને ગંગા સિંધુ બે મોટી નદીઓથી છ વિભાગ પડેલા છે. ગંગા સિંધુ એ બંને નદીઓને ચે દચિાદ હજાર નદીએ આવીને મળેલી છે, ભરત
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્ષેત્રની અંદર ૩૨૦૦૦ દેશ છે, તેમાં માત્ર રપ દેશ આર્ય છે, બીજા અનાર્ય છે. ભરત ક્ષેત્રના છ ખંડ પૈકી દક્ષિણ બાજુના મધ્ય ખંડમાં પૂર્વ બાજુને પ્રદેશ ઘણે રળિયામણા છે. સૂર્ય ચંદ્ર પણ ત્યાંથી ઉદય પામે છે. ચંદ્રમા તે પ્રદેશમાં સંચરે છે ત્યારેજ સેળ કળાવાળો થાય છે. ગંગા નામની પવિત્ર ગણુની મહાનદી પણ તે દેશમાંજ સંચરેલી છે. તે દેશના મધ્ય ભાગમાં આભાપુરીનામની એક નગરી છે. પણ તે એવી સુશોભિત છે કે લંકાને અલકા પણ તેનાથી લજજા પામે છે.
આભાપુરી ચોરાશી ચાટાવાળી છે. તેની ફરતે ઉો કિલે છે. ઉત્તમ જને તેમાં આવીને વસેલા છે. દાનેશ્વરીઓ પણ ઘણું છે. પણ તે દેખાતા જ નથી. વ્યા પારીઓ ધનવાન છે, સ્ત્રીઓ રૂપવતી છે અને અનેક જિનમંદિરાદિકથી તે નગરી વ્યાપ્ત છે. તે નગરીમાં વીરસેન નામે રાજા રાજ્ય કરે છે. તેને વીરમતિ નામે પક્રાણું છે. એકદા તે નગરીમાં ઘોડાના સોદાગર આવ્યા. તે અનેક જાતિના ઉત્તમ ઉત્તમ ઘડાઓ વેચવા માટે લાવ્યા હતા. રાજાએ તેના તમામ ઘેડાએ ખરીદ કરી લીધા. તે ઘડાઓની અંદર એક બહુ સુશોભિત અશ્વ હતો. પણ તે વફ ગતિવાળો હતો. રાજા તેના પર સવાર થઈને શિકાર માટે કેટલીક સેના સહિત વનમાં ગયો. ત્યાં ઘણુ જીવને આકુળ વ્યાકુળ કરી મૂક્યા. એવામાં એક હરણ રાજાની નજરે ચડ્યું. રાજા તેની પાછળ થશે. હરણું પણ ફાળ ભરતું દેડ્યું. રાજાએ ઘણે પ્રયાસ કર્યો પણ તે હાથમાં આવ્યું નહિરાજા થાકે એટલે અશ્વને ઉભે રાખવા લગામ ખેંચવા માંડી, તેમ તેમ તે તે વધારે દેડવા લાગે. તે પડાને અવળી રી: તે શિક્ષા આપેલી હોવાથી ખેંચી રાખવાનો પ્રકાર તેને દોડાવનાર થઈ પડશે. લશ્કર બહુ છેટે રહી ગયું. અવે તો ઘણી જમીન ઉલ્લંઘન કરી. એવામાં રાજાએ એક મનહર પુષ્કરણ દૂરથી દીઠી અને તેની પાસે એક મોટું વડનું ઝાડ દીઠું. રાજાએ ધાર્યું કે જો એ ઝાડ નીચે અa આવે તો હું ઝાડની ડાળીને વળગી પડું અને અશ્વને છેડી દઉં. ભાગ્યયોગે તેમજ બન્યું. રાજા ડાળીને વળગે એટલે લગામ મળી પડવાથી અશ્વ પણ ઉભું રહે. રાજા આશ્ચર્ય પામ્યો. તે વખતે અશ્વ વિકશિક્ષિત હોવાની રાજાને ખબર પડી.
પછી રાજાએ ઘડાને ઝાડ સાથે બાંધ્યો અને પોતે પુકરણમાં ઉતર્યો. તેનાં પગથી સ્ફટિકના બાંધેલાં હતાં. જળ શીતળ અને નિર્મળ હતું. રાજાએ જળપાનાદિ કરીને શ્રમ દૂર કર્યો. પછી તે ચારે બાજુ ફરી ફરીને જોવા લાગે. એવામાં તેણે એક મોટી જાળી દીઠી. અંદર નજર કરી તો પગથીની શ્રેણી દીઠી. એટલે રાજા જાળી ઉઘાડીને અંદર પેઠે. હાથમાં ખડ્ઝ રાખી નિર્ભયપણે આગળ ચાલ્યો. કેટલાંક પગથી ઉતર્યો એટલે અંદર પાતાળમાં મોટ વિસ્તારવાળું
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાંદ રાખના રાસ ઉપરથી નીકળતા સાર,
43
3
વન રાજાના જોવામાં આવ્યું. રાજાની સાથે ધૈર્ય, ધર્મ, પુણ્ય ને પુરૂષાર્થ એ ચાર મિત્રા હેાવાથી રાજા નિઃશંકપણે આગળ વધ્યું. તેવામાં કાઇ કન્યાને સ્વર તેને ઢાને પડયા. તે સાંભળીને રાજા વિસ્મય પામી વિચારવા લાગ્યા કે “ આવા અસરાળ પાતાળમાં આ વન શું ? અહીં કન્યા કયાંથી? અને તેના સ્વરમાં કાના પ્રતિભાસ થાય છે તેનું શુ' કારણ ?’’ આ પ્રમાણે વિચારીને તે તરતજ શબ્દને અનુસારે ચાલ્યા. ખડ્ગ પણુ મ્યાનમાંથી બહુાર કાઢયું. થ્રેડેક ચાલતાં ત્યાંથી સ્વર આવતા હતા ત્યાં આવીને રાજા ઉભેા રહ્યા.
રાજા જુએ છે ત્યાં એક ચેાગી બેઠા છે, આંખા મીંચેલી છે, હાથમાં જપ માળા છે, આગળ કુસુમ પાદિ પૂજાની સામગ્રી પડી છે, સમીપમાં અગ્નિના કુંડ છે, તેમાં અગ્નિ જાજ્વલ્યમાન મળે છે, કુડની નજીકમાં એક ઉઘાડી તરવાર પડી છે, બીજી બાજુ મજદ્યુત અંધને ખાંધેલી એક કન્યા બેઠી છે, તે રૂદન કર્યાં કરે છે અને મુખથી એમ કહે છે કે “ હું આભાપુરીના ભૂપતિ ! આ કન્યાની વહાર શિઘ્ર કરે, નદ્ધિ તા આ યાગી અગ્નિકુડમાં મારૂ ખળિદાન આપશે. ” આ પ્રમાણેના પેાતાના નામ સહિત ખાળિકાના શબ્દો સાંભળી રાજાએ તેને સાન કરી અને યેગી ન ાગે તેમ પેલું ખગ લઘુલાધની કળાએ ઉપાડી લીધું. પછી ચૈત્રીને એલાન્યા. “ અરે નિર્દય | નિર્લજ્જ ! પાપી ! દુષ્ટાત્મા ! ઉઠે, ઉભા થઈ જા. આ નિર્દેષ ખાળિકાને છેડી કે ને મારી સામેા થા. મારા ભાગ્યા પછી ા કન્યાનુ’ળિદાન તેા શેનુજ દેવાય પણ હુ તને હુવે જીવતે છેડવાના નથી. ’ આવા શબ્દો સાંભળીને ભયભ્રાંત થયેલા ચેાગણી એકદમ ઉભા થયેા અને માત્ર કેપીનભર ત્યાંથી મુઠી વાળીને ભાગી ગયા. શરીરની કુશળતા ચાહીને તેણે ધ્યાનને આડ’ખર તજી દીધો. રાજાએ તેની પુષ્ઠ ન પકડતાં ચેાગી જાણીને જવા દીધે, તેની પૂજન સામગ્રી બધી લઇ લીધી, પછી કન્યાના ધન છેડી તેને આદર પૂર્વક પૂછ્યુ કે “ હું નિરૂપમ રૂપવાળી રાજપુત્રી ! તુ· કયા રાજાની પુત્રી છું? આ ચેાગીના કબજામાં તું શી રીતે આવી પડી ? અને આભાપુરીના રાજા તારા પ્રીતિ પાત્ર શી રીતે થયેલા છે ? આ હકીકત મારે। ભય રાખ્યા શિવાય નિઃશ ંકપણે કહે, ”
રાજાના
વીરસેન રાજાના પ્રશ્નનેના ઉત્તર દીધા અગાઉજ વિચક્ષણ ખાલિકા તરતજ તે માભાપુરીના રાજા છે એમ સમજી ગઇ, એટલે કાંઇક લજજા ધારણ કરી નીચુ' મુખ રાખીને મર્યાદા પકોલી કે હું સ્વામી ! આભાપુરીથી પચવીશ.ચૈાજન દૂર પદ્મપુરી નામે નગરી છે. ત્યાં પદ્મશેખર નામે રાજા છે. તેને તિરૂપા નામે પટ્ટરાણી છે. તેની ચદ્રાવતી નામે હું પુત્રી છું. જૈન ધર્મ મને પ્રિય છે, અને હુ તેનું આરાધન કરૂ છું. હું ખાળવય અતિકમીને વૈવિનવય પામી એટલે મારા પિ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાને મારા વર સંબંધી ચિતા ઉત્પન્ન થઈ. અન્ય એક નિમિત્તિ આ , તેને મારા પિતાએ મારા વિષે પૂછયું, એટલે તે છે કે “આભાનગરીને રાજા તમારી પુત્રીને પતિ થશે.” આ વાત સાંભળી મારા માતાપિતાહર્ષિત થયા. હું પણ પતિનું નામ હારે જાણવાથી ખુશી થઈ. મારા પિતાએ સારી રીતે સાકાર કરીને નિમિત્તિયાને વિસર્જન કર્યો.
એકદા હું નદી કિનારે જળક્રિડા કરવા સખીઓ સાથે ગઈ હતી. તેવામાં આ કુટિલ જોગી ત્યાં આવ્યો. તેણે ઈદ્રજાળ વડે મને મેહ પમાડી, સખી વર્ગની દષ્ટિ બાંધી લઈ, મને અપહરી અને આ વાવ પાસે લાવી જાળીદ્વારા અંદર ઉતારી. ત્યાર પછી તે જાપ કરવા બેઠે. હું તેની મતલબ સમજી ગઈ એટલે ભય પામીને રૂદન કરવા લાગી. ખરે વખતે આપ આવી પહોંચ્યા અને મને ઉગારી. પણ હે ગુણસાગર ! તમે પિતાની સ્ત્રીને ઉગારી તેમાં કાંઈઉપકાર કર્યો નથી. વળી હું કાંઈ યાચક નથી, જે યાચક હોત તે તમારે યશવાદ લત. કદિ તમે મને પૂછશે કે આ પને ઓળખ્યા કેમ? તેને જવાબ એટલે જ છે કે મેં આચરણથીજ આપને એ ળખી લીધા છે, કેમકે આવે કષ્ટને વખતે પતિ વિના બીજું કોણ આવી પહેરો અને પ્રાણસંકટમાંથી બીજું કેણ છેડાવે ? ”
આ પ્રમાણેની તે કન્યાની હકીકત સાંભળીને વીરસેન રાજા બહુ ખુશી થયા. તેણે તેની પ્રશંસા કરી અને તેને આગળ કરી વનભૂમિ ઉદ્ભવી એ પાનપતિ ચડી જાળીદ્વારે પુષ્કરણીમાં આવ્યા. અને ત્યાંથી બહાર નીકળ્યા. તેવામાં પાછળ પડેલું લકર પણ પગલે પગલે ત્યાં આવી પહોંચ્યું. સર્વ સેનાએ રાજાને પ્રણામ કર્યા પછી અગ્રણે સુભટોએ રાજા પ્રત્યે કહ્યું કે “આપે આમ એકલા શિકાર માટે ચાલ્યા આવવું નહિ, કારણ કે જગતમાં રત્ન તો યત્નપૂર્વક જાળવી રાખવા યોગ્ય જ હોય છે. વળી સજજન કરતાં દુર્જન વધારે હોય છે, આપ તે મોટા ભાગ્યશાળી છે, તેથી આપના તે કઈ માત્ર દર જાય અને સંપત્તિ અણધારી પ્રાપ્ત થાય, પરંતુ અમે સેવકને મનને ધર્મ રહી શકે નહિં. હે સ્વામી ! આપને કુશળ શ્રેમ જેવાથી અને સહુ નવું જીવન પામ્યા છીએ. પરંતુ આપ એકલા પધાર્યા હતા, અને અત્યારે સાથે આ કોઈ સ્ત્રીરત્ન જણાય છે. તે તે કોણ છે ? તે કૃપા કરીને કહે.” રાજાએ તેના ઉત્તરમાં પિતાની વીતક વાત બધી કહી સંભળાવી. તે સાંભળીને બધા સામત બહુ ખુશી થયા. પછી તે રાજકન્યા સહિત વીરસેન રાજા પિતા નગરીમાં આવ્યા.
વીરોન રાજએ તરતજ મુદ્દામ માણસે કલીને પદાબર રાજાને ખબર આપ્યા કે “તમારી પુત્રી ચંદ્રાવતી અહીં આવેલ છે, તે આપને મળવાને અત્યંત આતુર છે, માટે શિઘ તેને મળવા માટે અહીં પધારો.” આ ખબર પવાપુરી
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહાંચતાંજ પદ્મશેખર રાજા તત્કાળ પેાતાની પુત્રીને મળવા આભાપુરી આવ્યા. પિતા પુત્રી મળ્યા, તેની પાસેથી બધી હકીકત સાંભળી. પછી પદ્મશેખર રાજાએ વીરસેન રાજાને કહ્યુ... કે “ તમે અમારાપર મેટા ઉપકાર કર્યો છે, તમારા ઉપકારને બદલે અમારાથી બીજી રીતે વળી શ... તેમ નથી, માટે આ મારી પુત્રીનું પાણિગ્રહણ કરી અમને નિશ્ચિત કરો. આ કન્યા પ્રથમ નિમિત્તિયાના વચનથીજ અમે તમને આપી ચુકેલ છીએ. ” વીરસેન રાજાએ તેના ઘણાજ આગ્રહ હાવાથી તે વાત સ્વીકારી. પછી સારેા લગ્ન દિવસ જેવરાવીને તેનું પાøિયણુ કર્યું. આ ખુ' શહેર-માત્ર એક વીરમતિ શિવાય-રાજી થયું. ઘેર ઘેર મહેાત્સવ પ્રત્યોં, પદ્મ શેખર રાજા પણ પુત્રીને પરણાવી વીરસેન રાજાની રજા લઇ પેાતાને નગરે પાછા ગયે.
અહીં વીરસેન રાજા ચંદ્રાવતીની સાથે આનંદ પૂર્વક સુખભોગ ભોગવવા લાગ્યા. દિવસે દિવસે સ્નેહુ વૃદ્ધિ પામવા લાગ્યા. વીરમતિ પોતાના ચિત્તમાં શેકયપણાના સ’બંધ ચિંતવીને નિર'તર ચદ્રાવતીની ઇર્ષ્યા કરવા લાગી. ચદ્રાવતી તા તદ્દન સરલ હાવાથી તેને મહેન દૃશ્યજ માનવા લાગી, પેાતે નિષ્કપટી હાવાથી નિરંતર પતિનું મન જાળવીને આનંદમાં રહેવા લાગી. પતિને પર્ણ પ્રેમ હાવાથી તેને અપૂર્વ આનંદ થવા લાગ્યા, અન્યદા કેઇ પુણ્યવત જીવ ચંદ્રાવતીના ઉદરમાં આવીને ઉત્પન્ન થયા, તે રાત્રિએ તેને ચંદ્રનું સ્વપ્ન આવ્યું. રાન્ત તે પૈકીકતથી ઘણા પ્રસન્ન થયા. પ્રીતિ વૃદ્ધિ પામવા લાગી. ગર્ભનું સારી રીતે પ્રતિપાલન કરતાં ગર્ભસ્થિતિ પૂર્ણ થયે પુત્રના પ્રસવ થયો. આખા શહેરમાં હર્યું. વિસ્તાર પામ્યા. રાજાએ અનેક અર્થી જાને સતૈય પમાડયા. સજ્જનેને પણ પ્રીતિદાન આપ્યુ, અનુક્રમે ખારમે દિવસે સજ્જનોની સમક્ષ ચંદ્રના સ્વપ્ન અનુસારે પુત્રનું ચંદ્રક મારું નામ સ્થાપન કર્યું. દિવસે વિરો ચદ્રની જેમ ચદ્રકુમાર વૃદ્ધિ પામવા લાગ્યા.
અહીં પ્રથમ પ્રકરણ સ’પૂર્ણ થાય છે. અહીં સુધીની હકીનમાંથી સાર શું શ્રણ કરવા લાયક છે, તે વિચારીએ તે પછી મીત પ્રકરણની શરૂઆત કરીએ.
પ્રથમ પ્રકરણનું રહસ્ય.
પ્રાર’ભની ટુકીકત રાજાએ અશ્વ ખરીદ કરવામાં ઉદાર દીલના હાય છે, અને તેના ઉપયેગ મૃગયાદ્રિ ક્રિડામાં કરે છે. તે ખીના પુરી પાડે છે. પરંતુ તે અશ્વો માંડું એક અન્ય કૃત્તિએ સર્વ કરનાં સુંદ૨ છતાં વકશિક્ષિત હતા તે આપગુને એક જાતનુ' નવુ' શિક્ષણ પુરૂરૂં પાડે છે. આ જગતમાં તે અશ્વની જેમ કેટલાક મનુષ્યે પણ વક્રશિક્ષિત અથવા વક્રગતિવાળા હોય છે, કે જેએ દરેક કાર્યોમાં
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
વજ જુએ છે, પાતાના કક્કા ખરા કરવામાંજ પરાક્રમ માને છે, શિખામણ આપવાથી ઉલટા વધારે વક્ર થાય છે, અને જેમ જેમ તેને ધીમા પાડવા માટે ખેંચી રાખા,ધીમા પડવા-શાંત રહેવા કહે તેમ તેમ વધારે જોર પકડે છે. તેવા માણસે તે વક્રગતિવાળા અશ્વની જેમ જ્યારે થાકે છે અને તમે તેની લગામ છેાડી દે છે. અર્થાત તેની ઉપેક્ષા કરે છે ત્યારેજ કાંઇક ઠંડા પડે છે; તે શિવાય ઠ'ડા પડતા નથી.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાને શ્રમિતાવસ્થામાં જેવુ પુષ્કરણીનું જળ શીતળ અને મિષ્ટ લાગે છે, તેવુ’જ દુઃખી સ્થિતિવાળાને દિલાસા માટે કહેલ વચનરૂપી જળ શાંત્વન આપનાર થાય છે. રાજાઓને ચાતરફ ખારીક નજરે તપાસ કરવાની–જોવાની ટેવ હોય છે, તેજ પ્રમાણે વીરસેન રાજા પણ જુએ છે અને તેથી ત્યાં એક જાળી રૃખે છે, તેમાં પ્રવેશ કર્યા બાદ કોઇ સ્ત્રીને કરૂણ સ્વર સાંભળીને ખીજા' કાર્ય માત્ર અથવા ચારે બાજુ જોવાની સુ'દર વનશાભાને પડતી મૂકીને રાજા તે તરફ વગર વિલ બે જાય છે. અહીં ખરા ક્ષત્રી ધર્મ પ્રગટ થાય છે. અણુજાણી જગ્યામાં સામાનું પરાક્રમ જાણ્યા શિવાય એક અખળાને, કોઇ પણ દુઃખીને દુઃખમાંથી છેાડાવવાના તે પોતાના ધર્મ સમ જે છે, અને તેથી પ્રાનમાં બેઠેલા જોગી પાસેથી ખડ્ગ ઉપાડી લઇ તેનેવચન માત્ર થીજ ભય બતાવે છે. ઉપરથી શૂરવીરપણાના ડાળ ઘાલનાર જોષી આવા ખરા ક્ષત્રીવટનાં વચને પાસે ટકી શકતા નથી અને જીવ લઈને ભાગી જાય છે. ખરા પાસે ખાટુ' આટલુ'જ નભે છે; વધારે નભી કે ટકી શકતું નથી. રાજા મેાટા દિલવાળા હાવાથી તેને જતા કરે છે. ઉદાર મનવાળા પુરૂષા ઘણી વખત સામે આ માણુસ સપ ડાયા હાય છે છતાં મનની ઉદારતાને લઇને તેને આ પ્રમાણેજ જતા કરે છે.
રાજા કન્યાને તેની ટુકીકત પૂછે છે. કન્યા કહે છે અને તેમાં આભાપુરીના રાજાને એળખી કાઢવામાં વાપરેલી વિચક્ષણતા બતાવી આપે છે. રાજા તેને લઈને તરતજ બહાર આવે છે, તેનુ' કારણ એ છે કે વિચક્ષણ પુરૂષે અણજાણી જગ્યામાં વિના કારણુ વધારે વખત રાકાતા નથી, કારણ કે તેમાં કવચિત ઉપદ્રવ થવાના સભ રહે છે. પાછળ પડેલી સેના રાજાને મળી આવે છે અને તે રાજાને એકલા ચાલ્યા જવા માટે પ્રીતિ ભરેલા ઠખકા આપે છે. રાજા સાથે કન્યા રત્નને જોઇને તે અચએ પામે છે, તેની હકીકત પૂછે છે, રાજા કહી બતાવે છે, અને પછી સે। આભાપુરી
આવે છે.
હવે રાા વ્યવહાર દક્ષતા ખતાવે છે. ચદ્રાવતીના પિતાને તેની પુત્રીને મળવા તેડાવે છે, તે આવે છે, પિતા પુત્રી મળે છે અને પદ્મશેખર રાજા પાતાની પુત્રીને પરણવા માટે વીરસેન રાજાને આગ્રહ કરે છે. રાજાને · ભાવતુ` હતુ` ને વૈદ્યે કહ્યું ’
:
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
૬ ના રાગ ઉપરથી નીકળતો સાર.
એમ થાય છે, જેથી તે માગ્રહને માન્ય કરે છેઅને શુભ લગ્ને તેની સાથે પાણિગ્રહછુ કરે છે. આ પ્રસંગે એક વીરમતિ શિવાય શા ખુશી થાય છે. વાત પણુ ખરાઅર છે,કેમકે બીજાને કાંઇ ખોટ ગઇ નથી કે કેાઇ નાખુશ થાય. પણ બારમતિને તે ખોટ ગઇ છે. પતિસુખમાં રાજ્યના સુભાષભાગમાં અડધા ભાગ પડાવનાર આવે છે એટલે તેને ખેાટ જાય છે તેથી તે નાખુશ થાય તેમાં નવાઇની વાત નથી. આ તે વીતિ છે,આ કાંઇ ચંદ્રેાદર રાજાની સ્ત્રી કલાવતી નથી.કદ્ધિ રૂકમિણિસાથે તેને મેળવા તે કાંઇક મળી શકે તેમ છે. પરંતુ રૂકમિણ આના કરતાં સારી હતી, તે વીરમતિનુ` ચરિત્ર આગળ વાંચશે। ત્યારે ધ્યાનમાં આવશે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહ
શેકય ઉપર ઇર્ષ્યા લાવવી એ તે સહજનીજ વાત છે. નહિં ઇર્ષ્યા કરનાર કળાવતી જેવી સાધ્વી સ્ત્રીએ તે કવચિતજ દૃષ્ટિએ પડે છે, તેનું ચરિત્ર ગત્ વર્ષના પાછળના અંકમાં વાંચી ગયા છીએ તે અહીં યાદ લાવવા યાગ્ય છે.ઇધ્યાંનું ફળ પ્રાયે ઇબ્યો કરનારનુ' અગ્નિષ્ટ થવામાંજ આવે છે. અહીં પણુ તેમજ થાય છે.વીરમતિ જેમજેમઈર્ષ્યા કરે છે તેમ તેમ રાજાના સ્નેહુ ચદ્રાવતીના પર વધતા જાય છે અને તેને પરિણામે સ્ત્રી પુરૂષના સ્નેહરૂપ વૃક્ષને ફળ બેસે છે. અર્થાત્ ચંદ્રાવતી ગર્ભ ધારણ કરે છે અને પુત્રનેજ પ્રસવે છે.વે તે વીરમતિના ગારે હાથ ભાંયે પડે છે, કારણકે આજસુધી તે પતિના સુખમાં અને રાજસુખના ઉપભાગમાં ભાગ પડાવના જ આવી હતી પણ હવે તે ભવિષ્યમાં રાજ્યના માલેક થનાર આવે છે એટલે તેના ઇષ્યાંરૂપ અગ્નિકુંડમાં શૃતની આહુતિ અપાય છે. ધ્યાનળ વૃદ્ધિ પામે છે. હવે તે અગ્નિ કેનુ' દહન કરે છે તે આગળ આવે છે. હમણાં તો ચંદ્રના સ્વપ્નવડે સુચિત રાજપુત્રનું તદનુસાર ચદ્રકુમાર નામ પાડવામાં આવે છે અને ટ્વિનીયાના ચંદ્રની જેમ તે વૃદ્ધિ પામતા જાય છે એટલે સુધી વાત આવે છે.
પાટવીકુમારના જન્મથી રાતરાણીને આનંદ થાય છે. એટલુ જ નહિં પશુ તે ઞાનદમાં ભાગ લેવા માટે પ્રશ્ન વર્ગને પણ રાત આનંદિત કરે છે.અનેક પ્રકારના કરા વિગેરે ઘટાડીને, દીવાનાને છેડી દઇને, સજ્જનોની યથાયાગ્ય સત્કાર કરીને અને યાચકેાને દાનવડે સતેષ પમાડીને-એને એક સરખા ષિત કરે છે. ખરા સ જનાની એજ રીતિ છે.
પહેલા પ્રકરણમાંથી તેના સાર અહીં સમાપ્ત થાય છે. હુવે છીન્નુ પ્રકરણ શરૂ કરવામાં આવે છે.
અપૂર્ણ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
साधुपद अनुसरण - षष्ट सौजन्य.
( લેખક-માતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆ. સોલીસીટર )
પાંચ વરસ પહેલાં આ માસિકના પુસ્તક ૨૨માના મુખપૃષ્ટપર એકલેાક મૂકવા માં આન્યા હતા. તેમાં સજ્જનતાનાં બાર લક્ષણેા ખતાવ્યાં હતાં. એ ખાર લક્ષણે તથાતેને બતાવનારો બ્લેક ફરીને વાંચનારાએને યાદ આપવા ચેગ્ય છે. તે બ્લેક નીચે પ્રમાણે હતે.
तृष्णां विन्धि नज मां जहि मदं पापे रतिं मा कृथाः, सत्यं ब्रह्मनुयाहि साधुपदवीं सेवस्व विद्वज्जनान् । मान्यान् मानय विधिपोऽप्यनुनय प्रच्छादय स्वान् गुणान, कीर्ति पाय दुःखिते कुरु दयामेतत्सतां कणम् || ઉકત માર લક્ષણા લેાકાનુસાર નીચે પ્રમાણે છે~~~ તૃષ્ણા છેદ. ક્ષમાધારણ. સત્યવચનેાચ્ચાર, સાધુપદ અનુસરણ, વિદ્વાનોની સેવના. માન્ય પુરૂષોને ચેગ્ય સન્માન. કીર્તિપાલન. દુઃખીપર દયા.
મત્યાગ.
સૈાજયનાં આ બાર લક્ષણા છે, એ લક્ષા પર લાંબે સમય વ્યતિત થયેલે હાવાને લીધે ધ્યાન ખેંચવાનુ આવશ્યક ધાર્યું છે. એ આર લક્ષણે પૈકી પ્રથમના પાંચ લક્ષણેાપર આ માસિકમાં પ્રસ`ગાપાત વિવેચન કર્યું છે. આજે સાધુપદ અનુ સરજી નામના છઠ્ઠા લક્ષણુપર વિચાર કરીએ,
પાપભીરૂ,
શત્રુના પણ અનુનય. સ્વગુણુપ્રછાદન.
જ્યાં સુધી આ જીવને વસ્તુ સ્વરૂપના યથાસ્થિત શેાધ થતા નથી ત્યાં સુધી તે અસત્ પરિણતિમાં રહી કાળ નિર્ગમન કરે છે. બેધ થતાં થતાં ધીમે ધીમે તે શુદ્ધ માર્ગ પર આવતા જાય છે. એ વખતે એનામાં માર્ગાનુસારીના ગુણે વ્યક્ત થાય છે. એને માટે શાસ્ત્રકાર પાંત્રીશ લક્ષણેા બતાવે છે. એ સર્વ લક્ષાપર આ માસિકમાં તંત્રીની કલમથી અગાઉ સારી રીતે વિવેચન થઇ ગયુ છે. એ સર્વ લક્ષણે બહુ મનન કરવા યેાગ્ય છે. મહુધા વ્યવહાર અને વર્તન શુદ્ધ થઈ ાય તેવા તે ગુગે છે. એ ગુણાથી જીવ ઉન્માર્ગગામી મટી જઇને માર્ગપર આવી જાય છે અને સાધ્યની સમીપ આવતા જાય છે, એ માર્ગનું બરાબર પાલન કરવાથી કેાઇવાર તેને સાધ્યનું બહુ દૂરથી દર્શન થાય છે, આત્મતત્ત્વનુ' દન થાય છે અને કિલષ્ટ કર્યાં. ના વિભાગ પડે છે, તે વખતે તે અશુદ્ધ કર્મોના એક વિભાગને પ્રદેશેાદયથી ભાગ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંઇ'પદ મJસ-' સાજન્ય,
વી પૂર્વે કદિ નહિ ભેગધેલી અને અજમાવેલી એવી શકિત વાપરી (અપૂર્વ કરવું કરી) બહુ સૂકમ કાળમાં શુદ્ધ દેવ ગુરૂ ધર્મનું સ્વરૂપ પામી જઈ અવિરતિ સમ્યમ્ દષ્ટિની દશામાં આવે છે. એ યથાપ્રવૃત્તિ કરણ, અપૂર્વ કરણ અને અનિવૃત્તિ કરનું સ્વરૂપ શાસ્ત્રકારે બહુ સૂકમ રીતે બતાવ્યું છે. અત્રે તે અપ્રસ્તુત છે તેથી તે પર વિવેચન કરવામાં કાળક્ષેપ ન કરતાં વિશેષ રૂચિરંતને અન્ય ગ્રંથેથી તે વાંચી લેવા ભલામણ કરવામાં આવે છે. ત્યાર પછી ત્યાગ વૃત્તિનું સ્વરૂપ સમજી વિરતિપણની સ્થિતિમાં જીવ આવે છે પણ તેમાં બહુ તરતમતા રહે છે.
વિરતિપણાની સ્થિતિમાં જીવ આવે ત્યાર પછી તેને મોક્ષમાર્ગ બહુ સરલ થને જાય છે, સાધ્ય સમીપ થતું જાય છે અને આત્મતત્વનું દર્શન થતું જાય છે. મેક્ષના અહીંથી બે માર્ગ પડે છે. સાધુ માર્ગ અને શ્રાવકમાર્ગ. સાધુધર્મને રસ્તે બહુ સરલ અને ગીધે છે, શ્રાવકધર્મને માત્ર જરા લાંબા, વિકટ અને બધા લાંબે વખત લેનાર છે. તે માર્ગમાં ખાડાખડિયા વધારે હોય છે અને તેથી સાધુમાર્ગ જે સીધે સરલ રાજમાર્ગ–બાંધેલી સડક જેવો નથી, છતાં તે પણ વિ. માર્ગની અપેક્ષાએ વિશિષ્ટ માર્ગ છે એ ધ્યાન બહાર જવું ન જોઈએ.
શ્રાદ્ધમાર્ગનું મુખ્ય લક્ષણ બાર વ્રત છે, સાધુ માર્ગનું મુખ્ય લક્ષણ પંચ મહાવ્રત અને દશ યતિધર્મ છે. શ્રાવકના બાર વાત બહુ વિચારવા લાગ્યા છે. પિતાના ભાગ ઉપભેગમાં આવતી વપરાતી સર્વ વસ્તુઓ, ગમન આગમન, વચાર વિગેરે સર્વ પ્રકારના વ્યવહાર ઉપર તેથી એ મજબૂત કાબુ આવી જાય છે કે ધાથી સિવાયનું એક પણ કામ બનતું નથી. પિતાના વર્તન ઉપર એક પ્રકારનો અંકુશ આવી જાય છે અને તેમાં અણુવ્રત ઉપરાંત ગુણવ્રત અને શિક્ષાત્રતોને પણ સમાવેશ કરેલ હોવાથી સ્થવ અને માનસિક વર્તનના સંબંધમાં તેરી બક હદ બંધાઈ જાય છે, બહુ નિયમિત થવાય છે અને નકામી બાબતે બહુ ઓછી થઈ જાય છે. આ શ્રાદ્ધમાર્ગ બર્ડ સમજવા અને આદરવા યોગ્ય છે પણ અત્ર તે અપ્રસ્તુત છે.
સાધુધર્મની મુખ્યતા પંચ મહાવ્રતમાં છે. મન વચન કાયાથી કોઈ જીવ હણ નહિ, અન્ય પાસે હણવ નહિ અને કોઈ હણતા હોય તેની અનુદના કે રવી નહિ, કોઈની લાગણી દુઃખવવી નહિ, સર્વ પ્રકારે અહિંસા પાળવી.વસ્તુ લેવી મૂકવી, નાંખવી, બેસવું, ઉઠવું, એ સર્વ કાર્ય કરતી વખતે પ્રમાર્જના, જીવથતને કરવી એ પ્રાણાતિપાત વિરમગુરૂપ પ્રથમ મહાવ્રત છે. સર્વથા અસત્ય બોલવું નહિ
૧ સમ્યક્તાય. પ્રકરણ રજાકર ભાગ ૨ . ઉપમિતિ ભવ પ્રપંચ પ્રથમ પ્રસ્તાવ ભાવ તર પૃષ્ઠ 19૪ ની નેટ,
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦
'
':
૧
એ બીજુ મહાવ્રત છે. તેમાં તેમજ બીજા વ્રતમાં મન વચન કાયાથી કરવું કરાવવું અને અનુમોદવું નહિ એ નવ પ્રકાર સમજી હોવા. તીર્થકર મહારાજની આજ્ઞા સિ. વાયની વસ્તુ લેવી નહિ, ગુરૂના ફરમાન વગર વસ્તુ લેવી નહિ, સચિત્ત વસ્તુ લેવી નહિ અને વસ્તુના સ્વામીની આજ્ઞા વગર કોઈ વસ્તુ લેવી નહિ, એ અદત્તાદાન વિ. રમણરૂપ ત્રીજું મહાવત છે. કોઈ પણ દેવતા, મનુષ્ય કે તિર્યંચની આ સાથે ભેગા ભેગવવા નહિ, ભેગવવાની ઈચ્છા કરવી નહિ, કરેલા ભોગ સંભારવા નહિ અને ઈ. રાદાપૂર્વક સ્ત્રીની સામે દષ્ટિ મેળવીને જેવું પણ નહિ,એ મૈથુન વિરમણરૂપ ચતુર્થ મહાવત છે. અને પૈસા, અનાજ, ઢર, વિગેરે કોઈ પણ વસ્તુ ઉપર મૂછો રાખવી નહિ અને માલી કી ધરાવવી નહિ એ પરિગ્રહ વિરમગુરૂપ પાંચમું વાત છે. એ પાંચ મહાવ્રતનો બહુ વિસ્તાર થઈ શકે તેમ છે પણ આ તેમ કરવાની આવશ્યક તા નથી. એ પંચ મહાવ્રત ધારણ કરવા એ સાધુધર્મનું પ્રથમ લક્ષણ છે. - સાધુ દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે હોઈ શકે છે. મુનિને વેશ માત્ર ધારણ કરવાથી દ્રવ્ય સાધુ કહેવાય છે. તદુપરાંત સાધુચાગ્ય ધર્મ પાળવા સાથે અંતઃકરણ થી ત્યાગ વૃત્તિ જેનામાં હોય તે ભાવ સાધુ કહેવાય છે. દ્રવ્યલિંગની જરૂર શાસ્ત્રકારે વારંવાર બતાવી છે. તે વગર સાધુપણાની માન્યતા અસંભવિતજ છે એમ એકાંત વચન તે નજ કહેવાય, પણ સંસારના આરંભ સમારંભમાં પ્રવૃત્ત થયેલા, પરિગૃહ રાખનારા અને વાહનાદિમાં બેસનારા, દ્રવ્યલિંગ ધારણ કર્યા વગર ભાવ સાધુ હોવાને દાવો કરતા હોય છે તેવા આમાં સાધુપણાને ગભવ માનવામાં આવે તેમાં કાંઈ છેટું લાગતું નથી. સાધુ ધર્મમાં ઉપર જણાવેલા પંચ મહાવ્રત ઉપરાંત દશ યતિ ધર્મ પાળવાનું હોય છે તે ખરેખર દેવી સંપત્તિ છે. એ સદ્દગુણે એટલા વિશાળ અને વિસ્તૃત છે કે તેઓને જેમ જેમ વિકવર કરવામાં આવે તેમ તેમ તેમાં થી શ્રેણીબદ્ધ સદગુણ પ્રાપ્ત થતા જાય છે. એ દશ યનિધના નામ માત્ર જાણવાથી સમજાશે કે તે કેવી ઉચ્ચ પંકિતના સદગુણ છે. ગમે તેવા ક્રોધના પ્રસંગ પર પણ મનની શાંતિને જરા પણ ભ પમાડ્યા વગર તેની સ્થિતિસ્થાપકતા જાળવી રાખવી એ ક્ષમા ગુ; ગમે તેટલું માન સન્માન મળે છે પણ તેને તાબે ન થવું, તે મેળવવા ઈછા રાખવી અને પિતાની લઘુતા વિચારી તે માર્દવ ગુણ; ગમે તેવા પ્રસંગે સરલ પ્રકૃતિવાળા થવું, કપટ યુકત વચન કે તનેને દૂર કરવા તે આ જીવ ગુણ; કોઈ પણ પગલીક વસ્તુ મેળવવા, પારો રાખનાને કે નાની કોવરાવવાને લેભ રાખવે તે મુકત ગુણ; એકાસા, ઉપવાસ, ઉદરી, વૃત્તિ સંક્ષેપ વિગેરે બાહ્ય અને પ્રાયશ્ચિત, સ્વાધ્યાય, ધ્યાન વિગેરે અંતરંગ તપ બને તેવી રીતે અને બને તેટલે કયી કરે તે તપ ગુગ; ડાબી ઇન્દ્રિય પર અંકુશ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાધાદ અનુસરણ છે. એજન્ય. રાખવે, તેઓ ગમે તેમ પ્રવર્તતી હોય તેને અટકાવવી અને પ્રબળ વીર્ય ફરણા કરવી તે સંથમ ગુણસત્ય, મિત, હિત, પ્રિય અને તથ્ય બલવું એ સત્ય ગુરુ, અંતરંગ વૃત્તિની, વિચારની અને આચારની પ્રવૃત્તિ પવિત્ર રાખવી તે શાચ ગુણ; બાહ્ય તથા અંતરંગ પરિગ્રહને ત્યાગ કરે, ઘર, વસ્તુ, હાથી, ઘેડા વિગેરે પરથી મમત્વ ભાવ તજ તેમજ કપાયાદિક અંતરંગ અને જય કરે તે અકિંચનત્વ ગુણ અને વિકારને વશ ન થતાં કોઈ પણ સ્ત્રી સાથે ત્રિ. વિધે ત્રિવિધ મૈથુન ન સેવવું તેમજ કઈ પણ રીતે વિધ્ય સેવવાથી દૂર રહેવું તે બ્રહ્મચર્યગુણ આ દેવી સંપત્તિ-મુનિગણમાળા અતિ ઉપગી, અસરકારક અને હૃદયને આકર્ષક છે, તેના સદભાવમાં સાધુધર્મની પરાકાષ્ટા છે અને તેના આંતર તેમજ બાહ્ય સ્વરૂપના દ્રવ્ય તેમજ ભાવ લક્ષની અશે અંશે પ્રગતિ રૂપ પ્રાપ્તિમાં તેની ફતેહ છે.
આ મનુષ્ય જીવનને હેતુ શું છે તે વિચારવું યુક્ત છે. સવારથી રાત સુધી દ્રવ્ય પ્રાપ્તિ, ભજનની વ્યવસ્થા, તેને સારૂ નવીન રસ યુક્ત સ્વાદિષ્ટ વસ્તુઓનું એકત્ર કરણ, શરીર સંદર્ય સારૂ વસ્ત્ર આભુષણને સંચય, વખત પસાર કરવા સારૂ. વિકથામાં સમય નિર્ગમન અને એવી એવી અનેક બાબતે એ જીવનનો હેતુ નથી. અનાદિ કાળથી આ જીવ પરભાવમાં રમણ કરતા આવ્યા છે, પિતાનું શું છે, પિતાનું શ્રેય શું કરવામાં છે, પિતાનો આત્મવિકાસ કરવો યુક્ત છે કે નહીં, હોય તો તે કેવી રીતે થાય? એ સંબંધી અને જરા પણ વિચાર આવતું નથી. આવે તે ઉપર ઉપરથી જરા આનંદ લહરી બતાવી ગરમીના વખતને મંદ શીતળ પવનની પઠે ચાલે જાય છે, અને તેથી યંત્રવત્ જીવન બની રહે છે. એવા શુદ્ધ વિચારને અભાવે અનેક પ્રકારની સાંસારિક વૃત્તિના વમળમાં આ જીવ અટવાયા કરે છે અને જીવનને હેતુ શું છે, સાધ્ય શું છે તેને સ્પષ્ટ ખ્યાલ કર્યા વગર દુર્લભ મનુષ્યભવ પર્ણ કરી નાખે છે. જરા સમતા રાખી વિચાર કરે તે તુરત સમજી શકે કે મનુષ્યજીવનની પરિપૂર્ણતા એમાં કોઈ પણ રીતે થતી નથી, તેમજ એવી રીતે વર્તન કરવું તે નવિન પણ નથી. કારણ અનેક વખત આ છે તે પ્રમાણે કર્યું છે, અને તેને પરિ. ગુમે ચકભ્રમણ થયાં કરે છે. ત્યારે હવે આ ચભ્રમણને છેડો આવે તે માર્ગ શેધવાની દઢ ઈરછા કરવી જોઈએ, અને પ્રબળ ઈચ્છાની સાથે તે પ્રાપ્ત કરવાનો મજબૂત સંક૯પ થાય તો પછી તે મેળવવાનાં સાધનો એકઠાં કરવા વિચાર થાય, એ કને સમજી શકાય તેવું છે. ત્યારે ચક્રમણને છેડે લાવી કોઈ પણ પ્રકારે આ દુઃખ પદ્ધતિનો અંત લાવ જોઈએ એટલે વિચાર થયે.
આ ચકબ્રમણને છેડો લાવવાની જરૂર શા માટે ધારવામાં આવી છે, તે હજુ પણ વધારે સ્પષ્ટ કરવાની જરૂર જણાય છે. આ જીવને સુખ પ્રિય છે અને તેને
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેળવવા માટે પ્રયાસ કર્યા કરે છે, પણ સુખનો તેને સ્પષ્ટ ખ્યાલ નથી; તેથી પા ર્થિવ સુખ મેળવવામાં આનંદ માની લે છે. પાર્થિવ સુખ તે વાસ્તવિક સુખ નથી, પણ એક પ્રકારની માન્યતાજ છે. એવા પ્રકારની ખોટી માન્યતાને પરિણામે આ જીવ ખોટી કલ્પનાની જાળમાં અટકાયા કરે છે, અને સુખને બદલે ઉપાધિ વહેરી લે છે. જેને તે સુખ માને છે તે વસ્તુતઃ સુખ નથી પણ ઇદ્રિય તૃપ્તિ છે, ક્ષણિક ઇંદ્રિય સતેષ છે અને ઇન્દ્રિયો પિતાની નથી. આ પ્રમાણે થવાનું કારણ એ છે કે ખરેખરી રીતે તે પિતાની જાતને જ ઓળખતું નથી. માત્ર બાહ્ય સ્વરૂપને તે પિ તાનું સમજે છે અને તેથી સુખને બદલે ઉપાધિને તે સુખ માની સ્થૂળ પદાર્થોમાં રપ રહે છે. એને પરિણામે તે નવીન ઉપાધિ ગ્રહણ કરે છે, અને ચક્રમ
ગાં પડી જાય છે. ઇદ્રિયસંતેષનાં માની લીધેલાં સુખના બદલામાં તે પોતાના આત્મિક ગુણોને ભલી જાય છે, અને પછી એક ખાડામાંથી બીજામાં અને બીજા માંથી ત્રીજામાં એમ આગળ આગળ પડતું જાય છે અને કબ્રમણ કર્યા કરે છે. તેમ કરતાં કોઈ વાર તે શુભ કર્મબંધ જેને પુય કહેવામાં આવે છે તે કરી કાંઈક ઇદ્રિય સંતોષ મેળવે છે અને વળી પાછા અશુભ કર્મબંધ કરી ઇન્દ્રિયોને પણ સુખ આપી શકતા નથી. આવી રીતે વતેલમાં પડી ઉપર નીચે આવ્યા કરે છે. એમ કરતાં કોઈ વખત એને પોતાના સ્વભાવનું જ્ઞાન થાય છે, ત્યારે જ તે સમજે છે કે, હું જે માર્ગ પર હતું તે સુખ મેળવવાનો રસ્તે ન દે, પણ રખડપટ્ટીમાં પડવાનો વિષમ (ફેટ) માર્ગ હ. આવા વિચાર પરિબાવે તે શુદ્ધ માર્ગની ગષણા કરે છે અને તેમ કરતાં તેને શુદ્ધ, માર્ગની પ્રાપ્તિ થાય છે.
જ્યારે તે શુદ્ધ માર્ગ જુએ છે ત્યારે તેને સમજાય છે કે, અત્યાર સુધી જે વસ્તુ એમાં પિતે આનંદ માનતા હતા તે તે પર વસ્તુ છે, તેની નાની નથી, તેને તેની સાથે સંબંધ નથી, હોય તે કદાચિક છે અને પરિણામે વિયોગ નિઃસંશય છે, તે મજ તે છેડા વખતના સંબંધથી પોતે જે આનંદ માન હતું તે વાસ્તવિક આનંદ પણ નથી પણ દુઃખ વધારનાર છે, દુઃખમાં ડૂબાવનાર છે, ચકભમણ કરાવનાર છે. આ વિચારને પરિણામે તેને પિતાની વસ્તુ કઈ છે અને પરમ આનંદ હમેશને માટે ક્યાંથી પ્રાપ્ત થાય તેમ છે એ શોધવાની ઇચ્છા થાય છે અને તે છેધતાં તેને માલુમ પડે છે કે, ઘર, પૈસા, સ્ત્રી, પુત્ર, વિગેરે વસ્તુઓ બાહ્ય ઉપાધિ છે અને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર વિગેરે આંતરિક ઉપાધિ છે. એ સર્વ આનંદ આપવાને અશકત છે અને તેમાં પોતે અત્યાર સુધી જે આનદ માન વંતે તે મોટી ભૂલ હતી. જેમાં આનંદ નથી, જેમાં તે આપવાની શક્તિ નથી, તેમાં થી તે શોધ એ મર્ણતાજ છે. આવા વિચારને પરિણામે પછી પર વનુ ઉપર
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુદ અનુસરણ-9 ગાજ૫. રાગ એ છે થતું જાય છે, અને તે કોણ છે, પિતાની વસ્તુ કઈ છે અને જો તાને વાસ્તવિક રીતે ક્યાં અને કેમ મળે તેમ છે એ જાણવાની તેને અપૂર્વ જિનાસા થાય છે.
આવી તત્વજિજ્ઞાસા થતાં તેને માલુમ પડે છે કે પાને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનેક ગુણવાળે છે. તેને જણાય છે કે અજ્ઞાન, રાગ. છેષ, કવાય, મારે નથી, હું એનાથી ત્યારે છું, હું શુદ્ધ, બુદ્ધ, અવિનાશી છું અજ, અનાદિ. અનંત, અક્ષય, અક્ષર, અચલ, અકલ, અમલ, અગમ્ય, અનામી. અપી, અકમાં, અબંધક, અનુદય, અનુદરી, અગી, અભણ, અણી, અભેદી, અવેરી, આછેરી,
ખેરી, અપાવી, અસબાઈ, એલચી, અશરીરી, ગાહારી, અવ્યાબાધ, અનવગાહી, અગુરુલઘુપરિણમી, આંનદિય, અપ્રાણી, બાની, સંસારી, અમર, અપ ૨, અપરંપર, અવ્યાપી, અનાશ્રિત, અકંપ, અવિરૂદ્ધ, અનાશ્રવ, અલખ, અશેકી, અસંગી, અભય, કોલકત્તાયક, શુદ્ધ ચિદાનંદ મારો આત્મા છે. મારામાં અનં ગુણે ભરેલા છે, અત્યારે તો તેમાંનાં ઘણાંખરાં અવરાઈ ગયાં છે. પણ તેને પ્રાપ્ત કરવા અથવા વસ્તુતઃ તેને પ્રગટ કરવા એજ મારું સુખપ્રાપ્તિનું પરમ સાધન છે. સુવર્ણ ઉપર ગમે તેટલી માટી લાગી હોય પણ ત્રણ કાળમાં તેનું સુવર્ણ તે છે જ; માત્ર શોધ કરી, વ્યવસ્થા કરી માટી દૂર કરવી જોઈએ, એટલે સુવર્ણવ તુરત પ્રગટ થશે. માટી કાઢતાં નહીં આવે તે હું માતાની સાથે સુવાની જે પણ ઉડી જશે. એ દષ્ટાંત આખા વિષયમાં ધ્યાનમાં રાખી સુવર્ણવપ્રગટ કરવાના પ્રબળ પ્રયાસ કરવાની જરૂર છે. આવી રીતે વિચાર થતાં પિતાને શુદ્ધ સ્વભાવ પ્રગટ ક. રવાને આ જીવને દઢ સંકલ્પ થાય છે. કારણકે, પિતાનું અપૂર્વથુન સ્વરૂપ તેના ધ્યાનમાં આવે છે અને ચકુભ્રમણપર ખરેખરો ખેદ આવે છે, ત્યારે જ તેને આ નિશ્ચય આગ્રહ પર્વક થાય છે.
અત્ર ચકભ્રમણનું દુ:ખ સમજાય છે, અને આમિક શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ચિંતા જાગૃત થાય છે. તે વખતે તેને વસ્તુ વરૂપને પણ બોધ થાય છે. અત્યારસુધી આ જીવ ધન, સ્ત્રી, પુત્ર અને વૈભવમાં આનંદ માનતે હોય છે, એને ઈષ્ટ વિયેગથી કે અનિષ્ટ સોગથી મહા ખેદ થતો હોય છે. તેને બદલે તેનું આદર્શ ફરી જાય છે, ઈષ્ટ શું છે અને અનિષ્ટ શું છે તેને તેને ખરો ખ્યાલ આવી જાય છે, અને અત્યાર સુધી તે જરા તપ કરવામાં શરીર નબળું પડી જશે, શ્રી વિ. ગથી પિતે જીવી શકશે નહિ, પુત્ર પ્રાપ્તિ વગર તેને માત્ર થશે નહિ, ધન વગર તે
1 આ વિશે પણ અપાય વિગ ધર્મ | વ બનાવતાં શ્રીમાન દેવચં આગમસાર ગ્રંથમાં આવ્યાં છે ત્યાંથી લીધાં છે.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
-
www.kobatirth.org
જન્મ ૧૫ કાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુખ્યા રખડશે, એવા એવા તેના મનમાં જે વિચારા થતા હતા તેએકદમ દૂર થાય છે, અને ભેગ ભોગવવામાં મહત્વતા નથી પણ તેના ત્યાગમાં મહત્વતા છે એમ તેના મનમાં નિણૅય થાય છે. જેમ સ્થૂળ બાબતનાં તેનાં આદશેĪ ફરી જાય છે, તેમજ માનસિક બાબતનાં આદર્શો પણ જુદીજ જાતના થઇ જાય છે. વિચારપદ્ધતિ ને અને માનસિક પરિવનના મૂળ પાયે આદશ ઉપરજ છે, એ ધ્યાનમાં રાખ વાનુ` છે. એક મનુષ્યને જે પ્રકારનુ` આદર્શ હાય છે તેના જેવે થવા તે ઇચ્છા રા ખે છે. અને તદનુસાર તેના મનેરાજ્યમાં પરિવર્તન થયા કરે છે. લાયક ચેાધ્ધા પૃથુરાજ કે નેપેલીઅનનું આદર્શ રાખે છે ત્યારે રાજદ્વારી પુરૂષ ગ્લેડસ્ટ નનું આદર્શ રાખે છે, આવી રીતે વેપારી, વકીલ, સાધુ, સન્યાસી જુદાં જુદાં દર્શી રાખે છે, વળી એક જાતિમાં પણ વિજાતિ અહુ હાય છૅ, કોઇ ચેધા સીઝર જેવા થવા હાંશ રાખે છે, કેાઇ પૃથુરાજ જેવા થવા અને કેાઇ શિવાજી જેવે થવા વિચાર કરે છે, એ સમાં ઘણી તરતમતા અને ફેરફાર હેાય છે, તેમજ કેઇ સાધુ હરિભદ્રસૂરિનુ', કેાઇ હેમચદ્રાચાર્યનું, કાઇ યશે.વિજયજીનુ', કેઇ આનંદઘનજીનુ અને કેાઇ શ્રીમમહાવીર પરમાત્માનું આદર્શ રાખે છે, વ્યવહારમાં પણુ તેમજ થાય છે. અત્ર વાત એકજ કરવાની છે કે, જે પ્રકારનુ' આદર્શ હેાય તે પ્રમાણે વર્તન સ્થૂળ અને માનસિક થાય છે. તેથી જ્યારે આત્મિક શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા વિચાર થાય છે ત્યારે તેનું આદશ પણ તદ્દન કરી જાય છે અને તેથી તેના વર્તનમાં પશુ મહાન ફેરફાર થાય છે.
સર્વવિરતિ આદરી સ'સારના સ ભેગના ત્યાગ કરવા ઈચ્છા થાય, ચક્રભ્રમણના છેડા લાવવા ઈચ્છા થાય અને આત્મિક ઉન્નતિ કરવાની દૃઢ ઇચ્છા થાય ત્યારે સવથી ઉત્તમ આઇ જીવ ધારણ કરે છે. પછી છળ કપટ, ક્રોધ અભિમાન, દ્રવ્ય સયમ, પાગલિક તૃપ્તિ, શેક, ભય વિગેરે વાસનાએ દૂર થઈ જાયછે અને શુધ્ધ જીવન વહન કરવાના વિચાર થાય છે, એવા પુરૂષને ભાવ સાધુ કે હેવામાં આવે છે. બહારથી ઉપાધિના ત્યાગ કરી પ ́ચમહાવ્રત લેવાં અને આઘા મુહપત્તિ માત્ર ધારણ કરવા એને દ્રવ્ય સાધુ કહેવામાં આવે છે અને માનસિક પરિ વર્તન સાથે દૃઢ નિશ્ચય પૂર્વક ઉત્તમ આદર્શ સહિત મુનિવેશ ધારણ કરવામાં આવે તેને ભાવ સાધુ કહેવામાં આવે છે. આપણે આદર્શ ૩૫ મુનિપણું કેવુ' હોય. તેના વિચાર કરીએ તે મનમાં બહુ આનદ આવશે. એના સળધમાં ઝુનિઅંદરસૂરિ મહારાજ લખે છે કે
૧ અધ્યાત્મ કલ્પદ્રુમ અધિકાર ૧૩ લાક ૧.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ते ती जववारिधिं मुनित्ररास्तेभ्यो नमस्कुर्महे, येषां न विषयेषुभ्यति मनो नो वा कपायैः प्लुतम् । रागद्वेषविक प्रशान्तकलुषं साम्याप्त शर्माऽयम् नित्यं खेद्यति चाप्तसंयमगुणाकी के भजद्भावनाः ॥
“ જે મહાત્માનું મન ઇદ્રિાના વિષયેામાં આસકત થતુ નથી, કષાયેથી વ્યાપ્ત થતું નથી, જેમનુ` મન રાગદ્વેષથી મુકત વતુ છે, જેણે પપકાંને શાંત પમાડ્યાં છે, જેણે સમના વર્ક અદ્વૈત સુખ પ્રાપ્ત કર્યું છે અને જે ભાવના ભાવનું ભાવતુ' સયમ ગુણે રૂપી ઉદ્યાનમાં ગેશા ! કે ~~~આવા પ્રકારનું જેમનું' મન થયેલું છે તે મહા મુનીશ્રા આ સંસારસમુદ્ર ની ગયા છે. અને તેએને અમે નમસ્કાર કરીએ છીએ, ’ આ અતિ ઉત્તમ મુનિ ભાવના ( Ideal Jumihood ) છે, મતલબ એમ નથી કે પ્રાથમિક અવસ્થામાં સર્વ એ ભાવના પ્રમાણે વર્તનાર હાવા જોઇએ, પણ એવી ભાવના એ સાધુ જીવનનું લક્ષ્યસ્થાન હેાવુ જોઇએ. એ મટુ વિચાર કરવા યોગ્ય લેાક હાવાથી તેનુ આપણે ખરાખર પૃથક્કરણ કરીએ તે તેમાંથી હુ વિચાર કરવા લાયક હકીકત નીકળી આવશે.
એ શ્લેકમાં પ્રથમ કહ્યું કે તેનું મન ઇ ંદ્રિયના વિષયમાં આસકત થતુ' નથી. કમળ'ધના આધાર રસ પર વિશેષ છે. જેમ મૃદ્ધિ વધારે તેમ સ વધારે ચીકણા હાય છે. મુનિ મહારાજાએ સમ છે કે પાંચ ઇંદ્રિયના બાગામાં નવીન કાંઇ નથી, ભાગવવા લાયક કાંઇ નથી, સુખ આપી શકે તેવુ કાંઇ નથી; તેએ વાસ્તવિક સુખનુ' સ્વરૂપ સમજતા હોવાથી આત્માનુભવની પરમ જયતિ જગાવી તે પ્રાપ્ત કરવામાં અવિશ્રાંતણે મટ્યા રહે છે, સ્પર્શ રસાદિનાં સુખ તે હિંસા ામાં પણ ગણતા નથી. તે સુખે તેએાને તુચ્છ લાગે છે, તેમાં તેમેને આનદ આવતા નથી અને તેમાં તેએા જરાપણ લપટાતા નથી. સુદર સ્ત્રી, દુધપાકનું... ભાજન, અત્તરની સુગ’ધ, વાયેાલીન, સિતાર,હારમાનીયમ કે દીલરૂબાનેા સ્વર તેને જરા પણુ પાતા તરફ ખે'રાતા નથી, જેટલા વિષયે રખડાવનારા છે તેટલાજ કાચે સસારમાં સાવનારા છે. કર્મબંધ અધ્યવસાય પ્રમાણે થાય છે અને કષાય અઘ્ધવસાયને અસર કરનાર ડેવાથી તે મેટુ નુકશાન કરનાર થાય છે. મુનિપુ'ગવે વિષય અને કષાય અનેથી દૂર રહે છે, તેને ત્યાજ્ય ગણે છે; અને તેનાથી મુખ્યત્વે કરીને ચક્રભ્રમણું થાય છે તે તેઆ સમજે છે. વિભાવદશામાં આસક્ત જીવ કેઇ વાર ક્રોધ કરે છે, કોઇ વાર્ અભિમાન કરે છે, કેઈ વાર કપટાચરણ કરે છે, કોઇ વાર સદ્દગુણી હેવાના દેખાવ કરે છે, કઈ માર પૈસાની -
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન ધમ પ્રકાશ. પમાળા ફેરવે છે, કોઈ વાર પિસાજ સર્વસ્વ ગણે છે, કઈ વાર પિગલિક સુખમાં રંગાઈ જઈ હસે છે, કોઈ વાર તેમાં આનંદ પામે છે, કોઈ વાર તેના વિયોગથી દુઃખ પામે છે, કઈ વાર સગા નેહીનાં મરણથી શેક કરે છે, કોઈ વાર વ્યાધિની પીડાથી હાથ કરી મૂકે છે, કોઈ વાર મરણથી ભય પામે છે, કોઈ વાર ખરાબ વસ્તુ જોઈને મોં મરડે છે, કોઈ વાર ની સેવનમાં સુખ માને છે. આવી અનેક રીતે કષાય અને તેના સહચારી નેકષાયમાં રાખ ની તેમાં પણ રહે છે પણ મુનિ મહારાજાઓ સમજે છે કે તે સર્વ આમિક દશા પ્રાપ્ત કરાવનારા ભાવે નથી, અધઃપાત કરાવનારા છે. આવા સદજ્ઞાનના યોગે તેનું મન કપાયથી ન્યાત રહેતું નથી.
તેવીજ રીતે સાધુ મહાશય જાણે છે કે વિષય અને કષાયને જન્મ આપનાર, મારા તારાપણાને વહિવટ કરાવનાર અને જીવને સંસારમાં ધકેલી પાડનાર રાગ અને ષ છે. એ બને મહારથી દ્ધાએ આ જીવને કદિ પણ શુદ્વ દશા તરફ પ્રયાણ કરવા દેતા નથી. આ દુનિયાનો સર્વ પ્રપંચ ફેલાવનાર તે બને છે એમાં જરા પણ શક નથી, કારણકે વિષય અને કષાય તેથીજ ઉત્પન્ન થાય છે. ઉપમિતિ ભવ પ્રપંચના કર્તા મહાત્મા શ્રી સિદ્ધર્ષિ ગણિ રાગકેશરીને રાજાનું પદ આપે છે, વિષયાભિલાષને તેને મંત્રી બનાવે છે અને પાંચ ઈદ્રિયોને તેના છોકરા બનાવે છે ત્યાર પછી ચોથા પ્રસ્તાવમાં તેઓને આ વ્યવહાર તારા ગિતરી ભવ પ્રપંગ તેઓ કેવી રીતે જમાવે છે તેને બરાબર ચિતાર આપે છે. શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાય પણ રાગના સ્વાધ્યાયમાં કહે છે કે “રાગકેશરી છે વડરાજા, વિષયાભિલાષ તે મંત્રી તાજારે, તેહનાં છોરૂ ઈદ્રિય પંચરે, તેને કીધે આ સકળ પ્રપંચેશે.” એ રાગકેશરીથી બચવાના ઉપાય પણ તેઓ બતાવે છે. રાગકેશરીના નગરની હદ બ હાર વિવેક પર્વતના અપ્રમત્તતા શિખર ઉપર સદા ગમી ગતમાં જઈ ગરધર્મ નામના રાજાની સાથે વસવાટ કરે તેને રાગ વળગી રાક નથી. મતલબ સદાનને ચિંગે અપ્રમત્ત અવસ્થામાં રહી વર્તન કરવામાં આવે તો તેને પર રાગને દોર ચાલી શકતે નથી જેવી સ્થિતિ રાગની છે તેવી જ બની છે. સંસાર વ્યવહારના પ્રસંગે ને ત્યાગ કરેલું હોવાને લીધે, સાધ્યનું સામિપ્ય હોવાને લીધે અને આદર્શ પરમ વિશુદ્ધ હવાને લીધે મુનિજીવનમાં આવી ઉજત દશા પ્રાપ્ત થાય છે અને તેથી જ મુનિજીવન શુભ ભાવનામય ગણાય છે.
અપૂર્ણ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छती वस्तुनी अप्राप्तिनां कारणो.
પુદ્દગળાની અચિંત્ય શકિત છે. તે જડ છતાં પણ અનેક પ્રકારે પરિણમી શકે છે.તેમાં પશુ જીવ સાથે મળેલ હોય છે ત્યારે તે તે એવડુ કામ કરી શકે છે;કારણકે તેમાં ચૈતન્યની શક્તિ પણ સાથે કામ કરે છે. હાલમાં પ્રસરેલા જડવાદને અ`ગે કેટલાએક કહેવાતા વિદ્વાનો અને કેળવાયેલા યુવાન વસ્તુ માત્રને નજરે દેખાયાપછી જ માન્ય કરવાનું કહે છે પરંતુ વસ્તુ ( પુદ્દગલ )ની અનુપલબ્ધિ અનેક પ્રકારે થાય છે અને તેવી રીતે અનુપલબ્ધિ છતાં તેને તે કબુલ રાખે છે. અનુધ્ધિએ પ્રકાર ની છે. એક સત્ (છતી) વસ્તુની અનુપધિ (અપ્રાપ્તિ) અને બીજી અસત્ (અ છતી ) વસ્તુની અનુપધ્ધિ ( અપ્રાપ્તિ ).સસલાનાં શીંગડાં, આકાશનું પુષ્પ ઝાંઝ વાનાં જળ એ બધી અસત્ વસ્તુની અનુધિ છે. એટલેકે તે વસ્તુએ તે આ દુનીઆમાં છેજ નહિ. બીજી સત્ વસ્તુની અપ્રાપ્તિ આઠ પ્રકારે છે, તે જાગુવાની આવશ્યકતા હૈાવાથી આ લેખ લખવામાં આવ્યે છે, કેમકે તે જાણ્યા પછી પ્રત્યક્ષ પ્રમાણેજ માન્ય કરવાના આગ્રહુ છુટી જાય તેમ છે.
૧ અતિ દૂર રહેલી વસ્તુની પ્રાપ્તિ ન થાય તે અનુપલબ્ધિના પહેલે પ્રકાર છે. તેના દેશ,કાળ ને સ્વભાવ એવા ત્રણ ભેદ છે. જેમ કેાઇ માણુસ ખીજે ગામ ગ ચે. તેથી તે અહીં દેખાતા નથી માટે શુ તે માણસ નથી? છે. પશુ દેશ (ક્ષેત્ર) થકી અતિ દૂર ( ચર્મચક્ષુને ગાગર ) લેા હોવાથી તેની પ્રાપ્તિ થઇ શકી નથી. તેજ પ્રમાણે સમુદ્રને પેલેપાર રહેલા પદાર્થે તથા ઘણે દૂર રહેલા મેરૂ પર્વતાદિ અનેક પર્વત, ક્ષેત્રે, નદીએ વિગેરે સતા છતાં દૂર હાવાથી દેખાતા નથી. તા કાળથી દર હેય તે પણ દેખાતા નથી. જેમ મૃત્યુ પામેલા પોતાના પૂર્વજો અને હવે પછી થવાના પદ્મનાભ જિનેશ્વર વિગેરે કાળથી દૂર હેાવાને લીધે દેખાના નથી. પરંતુ તે થયા છે તે થવાના છે તેમાં શંકા કરવા જેવું નથી. ત્રીજે પ્રકાર સ્વભાવથી દૂર ડાય તે ન દેખાવાના છે. આકાશ, જીવ, તથા ભૃત પિશાચાદિ સ્ત્રવભાવથી અદૃશ્ય હોવાને લીધે તે છતા છે તે પણ્ ચર્મચક્ષુગોચર થઈ શકતા નથી. આ ત્રણ ભેદ પડેલા વિપ્રકમાં (દ) નામના પ્રકારના છે.
૨ બીજો પ્રકાર અતિ સમીપ જે વસ્તુ હોય તે પણુ દેખાતી નથી તે છે. જેમ નેત્રમાં માંજેલ આંજણુ દેખાતુ નથી પણ તે શુ' નથી ? ઇંજ.
૩ ત્રીજે પ્રકાર ઇંદ્રિયાના ઘાત થવાથી જે વસ્તુ દેખાય કે જØાય નહિં તે સાધી છે. જેમ અધ કે અધિર માણસ ચક્ષુ ઇંદ્ર કે શ્રેતૃ ઇંદ્રિને ભ્રાત થવાથી અનેક વસ્તુએના રૂપ કે શબ્દ વિગેરેને જોઇ કે સાંભળી શકતે નથી, તે તેથી શુ તે રૂપ કે શબ્દવાળા પદાર્થે નથી? છેજ.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ ચોથો પ્રકાર મનના અસાવધપણુથી વસ્તુ દેખાય નવિ તે છે. ' જેમ અસ્થિર ચિત્તવાળે મનુષ્ય પોતાની પાસે થઈને ગાઢયા જાને હાથીને પણ દેખી શકતા નથી તો શું તે હાથી ત્યાંથી રાજી ગો નથી ? ચાલી ગયે છે, પણ ચિત્તવૃત્તિ બીજે રેકાયેલ હોવાથી તેની શa ઈ દિ જેવાનું કામ કર્યું નથી.
૫ જે વસ્તુ અતિ રમણ પામેલી હોય તે રૂપી છતાં ધૂળ વસ્તુ ને જ જોઈ શકવાની શકિતવાળા રા તેને જોઈ શકતા નથી. એ છતી વસ્તુની અપ્રાપ્તિને પાંચ પ્રકાર છે. જાળાઓની અંદરથી આવતાં સૂર્યનાં કિરણે માં દેખાતાં રજકણે તે સ્થાન શિવાય બીજે દેખાતાં નથી, તે શું તે બીજે નથી ? છે. તેમજ છુટો પરમાણુ અને તેના દ્વચક વિગેરે છે તથા નિદિના જી વિગેરે દેખાતા નથી તેથી શું તે નથી ? છે, પણ તે જોવાની શક્તિ - પણ ચર્મ ચક્ષુ માં નથી.
૬ વસ્તુના આવરણથી (આડું આવવાથી) તેની પાછળ રહેલી વસ્તુ દેખાય નહિ તે અપ્રાપ્તિનો છડે પ્રકાર છે. જેમકે ભીંતને આરે પહેલી-રહેલી વસ્તુ દેખાતી નથી તેથી શું તે નથી ? છે. ચંદ્રમંડળને પાછલો ભાગ દેખાતે નથી તેથી શું તે નથી ? છે, પણ તે આગળના ભાગથી ભતહિ શમેલ છે. તેમજ આપણી પીઠ વિગેરે સ્પશાદિકથી જાણી શકીએ છીએ કે તે છે, પણ તે ગગસુથી જોઈ શકાતી નથી. શાસ્ત્રોના સુક્ષમ અને આપણે સમજી શકતા નથી. તે અપ્રાપ્તિ પણ આ પ્રકારમાંજ રમાય છે. કેમકે પાનાવરણી ક કરેલાં આવરણથી થયેલી મતિની મંદતાથી તે સમજતા નથી. એ પણ છલી વસ્તુ અપ્રાપ્તિ છે.
૭ એક વસ્તુવડે પરાભવ પામવાથી બીજી વસ્તુ ન દેખાય તે અપ્રાપ્તિ સાતમે પ્રકાર છે. જેમ સૂર્યાદિકના તેજથી પરાભવ પારોલા શડ, નડ, તારા વિગેરે દિ સે આકાશમાં છત છે, છતાં દેખાતાં નથી. તેથી શું તે નથી? છે. તેમજ અંધકારથી વ્યાપ્ત થયેલા સ્થાનમાં પડેલા ભાડા વિગેરે પદાર્થો અંધકારના પરાભવને લઈને દેખી શકાતા નથી તેથી શું અંધકાર માં કઈ નતું નથી ? ઘણું છે, પણ તેવા ગાઢ અંધકારમાં જોઈ શકતાની રાશની શકિત નથી.
૮ સમાન વસ્તુ સાથે મળી જવાથી જે વસ્તુ ન દેખાય તે અપ્રાપ્તિને આ ઠમો પ્રકાર છે. જેમ કેઈન મગના ઢગલામાં આપણું મુઠી મગ આપણે નાખ્યા - અથવા કેઈન તલના ઢગલામાં આપણા મુઠી તલ નાયા તે આપણે જાણી શકીએ છીએ છતાં તેને જુદા પાડી શકતા નથી, એટલે જુદા દેખતા નથી. તેમજ
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છની વસ્તુની પ્રાપ્તિનાં કારણે.
કુલ
જળમાં નાખવાથી તદ્રુપ થઇ ગયેલ મીઠું સાકર વગેરે પણુ જુદાં પાડીને દેખાડી શકાતાં નથી તેથી શુ' તે વસ્તુ જળમાં નથી ? છે,પણ તે એકરૂપ થઇ ગયેલ છેતેથી જુદી દેખી કે દેખાડી શકાય તેમ નથી.
આ પ્રમાણે આઠ પ્રકારે છતી વસ્તુની પણ અપ્રાપ્તિ થાય છે. જીવ અને પુનૢગલેામાં અનેક સ્વભાવે વિદ્યમાન છે. પણ તે સર્વ સ્વભાવે એક સાથે પ્રકટ થતા નથી, પ્રકટ કરી શકાતા નથી.અનુક્રમે ચગ્યકાળે તે તે સ્વભાવ પ્રકટ થાય છે. ઉપર બતાવેલ વિપ્રકર્ષાદિક કારણેાતે લીધે તેની પ્રાપ્તિ થઇ શકતી નથી. પરંતુ તેથી તે ઇંજ નહિ એમ માનવા ચેગ્ય નથી.
અહીં કેાઇ શ’કા કરે કે- ઉપર મનાવેલા પ્રકાશમાં દેવદત્તાદિ દેશાંતર ગયેલા હોવાથી દેખાતા નથી એમ કહ્યું તેથી તે કે તેએ આપણને દેખાતા નથી પણ તે જયાં ગયા છે ત્યાંના લોકોને તા દેખાય છે,તેથી તેમની સત્તા (ઙેવાપણું ) માનવામાં અમને વાંધો નથી, પણ જીવાદિક પદાઘેĪ તે કેઇપણ માણસ કદાપિ કઇ પણ સ્થાને દેખી શકતું નથી તેથી તે પદાથોં હવાનું માનવામાં અમને શંકા થાય છે.” આના જવાખ એ છે કે “તુ પરદેશ ગયેલા દૈવનનાકિને ત્યાંના તેનારાએ ના કહેવાથી તે છે એમ કઝુલ કરે છે તે જા જીવાર્દિક પદાથોં પણ એવા નથી કે તેને કોઇપણ કદાપિ કોઇપણ સ્થાને દેખી શકે નહિ, તેને જ્ઞાનીએ નિર'તર સર્વત્ર જોઇ શકે છે. તેમને તે તે પ્રત્યક્ષ છે, આપણને પ્રત્યક્ષ નથી. વળી પરમાણુને હું જોઇ શકતા નથી પણ જ્ઞાનીએ જોઇ શકે છે. ઉપરાંત તેના કાર્યથી તેની સિદ્ધિ તારે પણુ કશુલ કરવી પડે તેમ છે. પરમાણુઓના બનેલા કધેથીજ આ જગતની રચના જે તું દેખે છે તે તમામ થયેલી છે, તેથી અદ્રશ્ય પરમાણુ પશુ તારે માનવા ચેગ્ય છે. વળી સાદ થતા પરિજ્ઞાનથી વાયુ ( પત્રન ) ટ્રા વાનુ' તુ' સ્વીકારે છે તેમજ જીવાકિ પદાર્થી પણ સ્વીકારવા ચેગ્ય છે. જ્ઞાનીઆએ કહેલા તેના સ્વરૂપમાં કિંચિત્ પણ શંકા કર્યાં રેવુ નથી. નજરે ગે તેમજ માનનારા–પ્રત્યક્ષ પ્રમાણવાળાએ પણ ઉપર લખેલી આર્ડ પ્રકારની અપ્રાપ્તિને છતાપણે સ્વીકારે છે તેથી પ્રત્યક્ષ પ્રમાણ એકલું જ માન્ય કરવા યેગ્ય છે એમ ન માનતાં જે શ એ સ્વીકારેલા પ્રત્યક્ષ ને પક્ષ અને પ્રમાણ માનવા કેજેથી સર્વત્ર વિરાધ ટળી જશે અને અવિરમી જૈનદનની પ્રાપ્તિ થશે. તથાસ્તુ.
1
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂત્રધર્મ. સનતકુમાર ને શૃંગારસુંદરી.
(અનુસંધાન પૃષ ૨૪ થી ) તારા પર્વતના શિખર ઉપર હદયને આનંદકારી કાંતિથી શોભાયમાર રથનપુરચક નામનું એક નગર છે. તે નગરમાં મનની તિરુણતાથી આખા ભુવને ઉપર છેષ રાખો અને અતિ ભયંકર પ્રાણીઓની સીમા જેવો ભીમ નામને વિશ્વ ઘર રાજા રાજય કરે છે. સમગ્ર વિદ્યાધરનું પેષણ કરવાની બુદ્ધિવાળા અને શ્રી દષ્ટિવાળા તે દુષ્ટ અદા દુષ્કર તપસ્યાવડે રાક્ષસી વિવાને સિદ્ધ કરી, તેથી એક નવ દેશના સ્વામી વિદ્યાધર રાજાઓ તેનાથી શંકા પામીને કયાંઈ પણ નિવૃત્તિ પામ્યા નહિ. તેનાજ ભયની ચિંતાથી રાત્રિએ મારી નિદ્રા જતી રહી છે. એક રૂપસંપત્તિની સીમા રૂપ કઈક સ્ત્રી મારી પાસે આવી. જાણે કામદેવની જંગમ રા જધાની હોય તેવી તે સ્ત્રી પોતાની હાવભાવવાળી છિને દેખાડતી મને આ પ્રમાણે કહેવા લાગી “હે મેહક કાંતિવાળા ! મને તું મહેન્દ્ર નામના ઈબી પટ્ટરાણ જાગ અને તે ભાગ્યશાળી ! તારા ગુણને વિષે મારા પગ અનુરાગ બાંગે છે, માં હે કૃપાળુ ! કામદેવથી પીડાતા મારા અંગને તું શાંત કરીને સાથે તું ચિંતા માત્ર ને ત્યાગ કર. તારા શત્રુઓને હું એક હુંકારાથીજ ભા કરી નાખીશ.”
આ પ્રમાણે તે કામાંધ સ્ત્રીએ જોક અને લેવક મનહર વચન સમૂ વડે મને ચિરકાળ સુધી અત્યંત પ્રાથના કરી, પરંતુ તમારી આજ્ઞાનું પાન કરત.
એવા મેં આ પરસ્ત્રી છે એમ ઘારી તેને નિષેધ કર્યો. એટલે રાત્રિને પા ભાગે વિલક્ષતાને ધારણ કરતી તે આ તિરધાન [ અદશ્ય ] થઈ. ત્યાર પછી ગવાક પક્ષીને મિત્ર (સૂર્ય) દષ્ટિ માર્ગ (આકાશ) ના આંગણાનાં ભૂષણ રૂપ છે (ઉદય પામે છે, ત્યારે કર્ણને આકંદન કરનાર કોઈક અદભુત શબ્દ સર્વ દિશામાં વ્યાપ્ત થઈ ગયો. તે જ વખતે બેચરાધીશના નગર તરફથી કેટલાક વિદ્યાધરો બે અદ્દ શુત શબ્દ સાંભળવાથી સંભાત ચિત્ત શાળા એવા મારી પાસે આવીને કહ્યું કે
આજે ભીમ રાજાએ બને બીજાની પુરશીના (એકશો દશે નગરના) ગાંધીની યાચના કરવાથી રાક્ષસી વિદ્યાએ મને ડર સ્ત્રીઓનાં રૂપ લીધાં હતાં, તેણે સર્વે વિદ્યાધર રાજાઓને ચાટ વચને વડે પોતાના પતિ કરીને પછી છળ પામેલી તે
૧ યંત.દ્રય પર્વત ઉપર દાણ શ્રેણીમાં ૫૦ ને ઉતર લગીમાં ૬૦ અને ૧ પાણી નારીઓ છે ને તેટલા દેશો છે, તેમાં એક બાદ કરતાં બાકી છે. ૧૦૬ દેશના રા* સમજતા.. ૨ સાભ પમાડનાર. ૩ લાભ પમાડનાર,
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાલ ધમ.
૧
'
29
બળવાન વિદ્યાએ તે સર્વના નાશ કર્યો છે, તેમાં દૈવયેગે તમને તથા રત્નચુડને એને જ અમે કૃષિવડે જીવતા જોયા છે ” આ પ્રમાણે તેમના વચનથી મારા મિત્ર રત્નચુડને જીવતા જાગૃીને હું પ્રતિષે કરીને જાણે અમૃતસાગરમાં મગ્ન થયે ' એવા પ્રસન્ન થયા. તેવામાં અમારા જીવનના આષધરૂપ કુમારની શિક્ષા ચિરકાળ જય પામે કે જે શિક્ષા રાક્ષસી વિદ્યાથી રક્ષણ કરવામાં અમને સિદ્ધ મત્રરૂપ થઇ છે.” આમ મોલને મારે મિત્ર રત્નચુડ કયાંઇથી મારી પાસે આવીને અમૃતરૂપ હીમબિંદુના હારની જેમ મારા હૃદયપર આળેટવા લા પે, અર્થાત્ તેણે મારા હૃદયને આલિંગન કર્યુ. ત્યાર પછી અમે બન્ને મિત્રા તમને આ પ્રેમભારના ભાગ આપવા તૈયાર થઇને અહીં આવ્યા. તે તમને યુદ્ધ કરવામાં ઉદ્યમી દીઠા. તેથી અમે સર્વ શત્રુએને સુવાડી દીધા, અને શુકેશરીને બાંધીને તમારી પાસે લાવ્યા, જીવનદાન આપવામાં અદ્વિતીય કલ્પવૃક્ષ સમાન છે માર ! હુવે અમે શુ' કરીએ ? તેની અમને આજ્ઞા આપે. તે સાંભળીને હુ પામેલા કુમારે મુખ કમળમાંથી નીકળતા મધુર વચનેાવડે કહેવાના આર’ભ કર્યો કે “ તમે બન્ને પેલી રાક્ષસીના ગ્રસરૂપી ભ્રમાંથી નીકળી ગયા~~~મચી બહુ સારૂં થયું. અને આજે તમેએ મને આ સકટમાંથી તા, તે પણ્ અટુ સારૂં થયું, પણ હવે પ્રહારથી પીડાતા આ બન્ને સેનાના સૈનિકને જલદીથી ત્રણ સ'રાહિણી લતાના રસવડે સજ્જ કરી, આ શત્રુના સૈન્યને નિદ્રા રહિત કરે।, તથા આ શુરકેશરીને બંધનથી મુકત કરી. કેમકે શત્રુને પણ વિપત્તિ ન ા એમ હું ઇચ્છું છું. આ પ્રમાણે કુમારની આજ્ઞા થવાથી તે બન્નેએ તેના અમલ કર્યાં, એટલે મરજીથી ચેલા અને સૈન્યના સૈનિકે ઉભા થયા-સજજ થયા. તે સને એઇને શૂરકેશરી રાજા અત્યંત લજ્જાથી નમ્ર થયે, તેને બહુમાનથી સત્કાર કરીને કુમ રે રા આપી, એટલે તે પોતાના નગર તરફ ગયો. પછી “ સાથે રહેવાથી ઊભતા એવા તમારી બન્નેની પૃથ્વી ભીમરાન્તથી ભયવાળી ન થાએ ” એમ કહીને કુમારે બન્ને વિદ્યાધરાના સત્કાર કરીને તેમને તત્કાળ વિદાય કર્યાં. ત્યાર પછી મળવાની વિષે અગ્રેસર અને કૃતકૃત્ય થયેલા કુમાર પોતાના નગર તરફ ચાલ્યે. માર્ગમાં સ્થાને સ્થાને રાજાએ તેના ગરણકમળને વંદના કરવા લાગ્યા. અમે પ્રયાણુ તે અન્તે તે કુમાર પેાતાના નગરમાં આવી વિશ્રાંતને માટે પટાવાસમાં રહેશે.
kr
ગયા,
તે
""
Shri Mahavir Jain Aradhana Kendra
એકદા શાંત ચિત્તવાળા તે કુમારની પાસે આવીને પ્રતિદ્ઘારે વિજ્ઞપ્તિ કરી કે “ હું કુમાર ! સ્વામીએ પોતેજ કોઇ પુરૂષ સહિત જીમૂત નામના દૂતને અટ્ઠીં મેકલ્પે છે. તે આપના દ્વાર પાસે લે છે. ” તે સાંભળી કુમારે તેને આવવાની આજ્ઞા માપી એટલે પ્રતિહાર તે નૃતને તથા પુણ્યને સન્માન પત્રક અંદર લન્ચે.
,,
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
** '' '.
તે તે પુરૂષને આગળ કરીને નમસ્કાર પૂર્વક કહ્યું કે–“હું કુમાર ! સ્વામી કહે છે કે આ પુરૂષ જે કહે.તે તમારે કરવું.” તે સાંભળીને કુમારે ઉલાસ પામતી ભુગુરી રૂપી લાવી જોયેલે તે પુરૂષ ઉચિતતાથી સુંદર એવું અમૃત સમાન વ. ચન બોલે કે “ સંસારના સારની લગી સમાન પિતાનો લમી (શોભા વડે દેવનગરીને જીતનાર અને લહમીને નિવાસ કરવાના સ્થાનરૂ૫ વાસંતી નામન પ્રસિદ્ધ પુરી છે. તેમાં ઈન્દ્રની જે બળવાન નાભાક નામે રાજા છે. તેના હસ્તકમાં ળને વિષે નિવાસ કરવાથીજ લક્ષ્મીનું પડિતોએ વાવાસા (કમળમાં નિવાસ કરે નારી) એવું નામ પાડયું છે. તે રાજાને ચંદ્રના જેવા મુખવાળી, કામદેવના આયુ રૂપ અને લગીનાં (સ્વરૂપનું) અદ્વિતીય સ્થાનરૂપ મદનાવલી નામની પટ્ટરાણ છે. તેમને હસ્તિના જેવી ગતિવાળી અને જગતું પ્રસિદ્ધ શુગારસુંદરી નામે પુત્રી છે. તેના મુખના શ્વાસની સુગંધથી અનેક લમરાઓ તેની આસપાસ ઉડયા કરે છે ત્રણ લેકની સ્ત્રીઓથી પણ અધિક રમણીયતાવાળી તે કન્યાને બીજાની : પૃહા રાખ્યા વિનાજ સર્વ ગુણએ આવીને ગ્રહણ કરી છે. આ કુમારી ચંદ્રની જેવા નિર્મળ શી નવડેજ શોભે છે માટે મારું હવે શું પ્રોજન છે? એમ ધારીને જ તેણી ના મુખની બહાર કદાપિ પ્રીતિને વિષે પણ સ્મિત ( હાસ્ય) નીકળતું નથી. એ તે બાળા શીળની ઉકઇ ભૂમિકાને પામેલી હોવાથી જાગે થાકી ગઈ છે તેમ કદાતિ ત્વરાથી પગલાં લેતી નથી, અશાંતુ ઉતાવળી ગાવાની નથી. તુંગ શરમ ગતિ વાળી તે કુમારી નિર્મળ બુદ્ધિવડે ચંદનાદિક રવ્ય પદાર્થોને રોવે છે, પરંતુ જરા પણ મનની આસક્તિથી સેવતી નથી. આ બાળાએ કઈ વખત મને કીડામાં પણ સફળ કરી નથી કેમ જાણી જાણે કે પછી જ તેનો ત્યાગ કર્યો હોય તેમ તે હાલ બાલ્યાવસ્થાવડે મુકત થઈ છે. કમળના સરમા નેવવાળી પીઓ વિષે વિષયવિકાર ઉત્પન્ન કરવા રૂપ સાદ્રિતીય કળામાં ગુરૂત્ય શોલા પાવન (યુ. વાવરથાને) તેણીએ હાલમાં વિકાર વિલા માં શિષ્યરૂપ કયું છે,
એકદા તેegીના અનુપમ એવા વરને માટે ઉદ્યમ કરતા અમારા મહારાજ સવ રાજાઓના સ્વરૂપને ચિત્રોમાં જોતા હતા, તે વખતે પિતાના માતા, પિતા, રહાદર અને સખીઓના વિરહને નહિ સહન કરનારા તે કુમારીએ પોતાનાં સખીમંડળમાં “હું વિવાહને ઈચ્છતી નથી ? એવા કહ્યું. તે વાન રખીઓના મુખથી સાંભળીને આનંદ રહિત શીવી માનાવાળી રાણી પેલી પુત્રીને મેળામાં બેસાડીને સાશંક હદયવડે કહ્યું કે “હે પુત્રી ! તું વિવાના ઉત્સ વની વિમુખતાને કેમ ધારણ કરે છે ? જેમ ચંદ વિનાની રાત્રી શેક કરવા લાયક છે, તેમ પતિ વિનાની સ્ત્રી શોચનીય છે. ચારિત્ર વિનાની જ્ઞાનલક્ષમીની
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
|| : 'મ્ .
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1993
*
જેમ સ્ત્રી પણ રમણીય છતાં ૨મણુ ( પતિ ) વિના શેાભતી નથી, ભત્ત્તર વિનાની સ્ત્રી પિતાને ઘેર તૃણુથી પણ વધારે લઘુતાવાળી થાય છે, અને ભાઇએની સ્ત્રીએ ( ભોજાઇએ )માં નિંદ્ય વચન સાંભળે છે. કળા રહિત પુરૂષ, જવાળા રહિત અતિ, જળ રહિત નદી અને પતિ રહિત સ્ત્રી એ ચાર કેઇ પણ સ્થાને વખાણવા લાયક નથી. જેમ ચંદ્ર અબ્જ છતાં પણ જેમના સૂર્યરૂપી પતિ ઉદય પામ્યા નથી એવી અન્જિનીના પરાભવ કરનાર થાય છે, તેમ પતિ વિનાની શ્રીએ ને પરાભવ કરનાર તેના ભાઈએ પણ થાય છે. માટે હે પુત્રી ! વિવાહને માટે તુ સુમતિ આપ, અને અમને દુઃખી કર માં, કેમકે ને' ગ માં રહીને પણ મને કિચિત ક્લેશ આપ્ચા નથી.’ આ પ્રમાણેની માતાની વાણી સાંભળીને શું વાગ્યુદરી શૃંગાર રસને ીન કરનારૂ અને અમૃતથી પણું જીતી ન શકાય તેવુ' મધુર વચન મેલી કે હું માતા ! તમે જેમાં નીતિ તન્મયપણાએ આવીને વસેલી છે એવું યુક્ત વચન કહ્યું છે, પરંતુ જે પતિ એક ગુણુથી પણ હીન ( રતિ ) હોય તે તે સ્ત્રીને દુઃખદાયી થાય છે, જે કદા ચ પતિનું કુળ સારૂં હોય, તે તેવુ′ રૂપ ન હેાય, કદાચ તે બન્ને વાનાં હોય તે તેવા પ્રકારની નિર્મળ કળાએ ન ડૅાય, અને જો કદાચ કુળ, રૂપ અને કળાએ પણ હાય તે હે માતા! તથાપ્રકારનુ શીલ ન કૅય. મનુષ્યને વિષે શીળવત સુલભનથી~~-~હુજ દુર્લભ છે. જો નારીને રૂપવાન, કળાવાન, કુળવાન અને એક સ્ત્રીના રાગનેજ ભજનાર એવા પિત ન મળે, તે તે કુમારીપણામાંજ વૃદ્ધ થાય ને સારૂ છે. વને વિષે રૂપ, કળા અને કુળનું નિરૂપણ ( પરીક્ષા ) થઇ શકે છે પણ તેનું મન કેને વિષે રમણ કરશે ? તે કેણ જાણી શકે છે ? કદાચ પુરૂષ એક સ્ત્રી ઉપર વિરાગ યામે તે તે બીજી કન્યાને પરણી શકે છે, પણ પતિથી વિરકત થયેત્રી નારીને તે તેવે પ્રસંગે મરણનુ જ શરણ છે. હું માના ! માવા ગુદેષના વિચારથીજ મારુ ચિત્ત કેઇ સાથે પાણિગ્રહ્મણ ન કરવા માટે નિશ્રળ છે, માટે મને તમારૂં ફરીથી કોઇ વાર વિવાહુને માટે કાંઇ પણ કહેવું નિહ, આ પ્રમાણેનાં વચનાથી બીકણ હૃદયવાળી તે કન્યાએ પોતાની માતાને પ્રત્યુત્તર રહિત કરી, અને તરતજ રીતે માતાના વિલક્ષપણાના નાશ કરવા માટે તેણીએ માતાને નમન કર્યું. ત્યાર પછી તે હકીકત જાણીને રાજા પણ તે કન્યાના વિવાğાત્સવના કાર્યમાં આદર રચિત થયા, અને તે કન્યા કળાસમૂહના વિલાસના સુખમાંજ મગ્ન થઈ રહેવા લાગી.
,,
એકન્ના શાંત બુદ્ધિવાળી તે શું બારણુ દરીએ રાત્રીને અને સ્વપ્નમાં હર્ષથી પ તાના આત્માને કાંઇ પણ ઇચ્છાથી કલ્પવૃક્ષની ડાથી માત્રુએ ઉલા જાયે, તે સ્વ
૧ ચંદ્ર ' અજ ` ૨૯ જળમાંથી( સમુદ્રમાંથી ) ઉત્પન્ન થયેલા છે તેથી તે અત્રિની એટલે જળમાંથી ઊપન્ન થયેલી કમલિનીના ભાઈ છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્નનુ' ફળ પૂછતાં નિપુણુ (નમિત્તિયાઓએ સ્વપ્નની વ્યાખ્યામાં તેણીને કહ્યું કે “ તને જેવા પતિ ઇષ્ટ છે, તેવાજ ઇચ્છિત ફળને આપનારા પિત તને મળશે. ” સાંભળીને પ્રસન્ન થયેલી તે કન્યા પ્રાતઃકાળેજ ઉદ્યાનમાં રહેલા કામદેવને (તેની પ્ર તિમાને ) નમસ્કાર કરવા માટે તૈયાર થઈને મિયાનામાં બેસીને ચાલી, મામાં કાઇ પુરૂષ માણિકયના પજરમાં રાખેલા અને વચનની ચતુરાઇમાં ધીર એવા એ ક પેપટ વેચવા ઉભા હતા, તેને તેણીએ જોયા. પછી તે વેચનાર પુરૂષને ઇચ્છિત દ્રવ્ય આપીને તેણીએ તે પેપટ ખરીદ કર્યાં, અને પાંજરામાંથી બહાર કાઢીને પેાતાના હાથમાં તેને રાખી કામદેવના આયતનમાં તે ગઇ.
કામદેવની મૂર્તિ રૂપાની બનાવેલી હતી, તેનાં દાઢી, મૃ, કેશ અને નેત્રની કનીનિકા ( કીકી ) મરકતમણિ ( નીલમણિ ) નાં બનાવેલાં હતાં, સૂક્ષ્મ પરવા ળાથી તેના હાથ, પગ અને એષ્ઠ બનાવેલાં હતાં, તેના નખની શ્રેણી પદ્મરાગ મણિના સમૃહુથી વ્યાપ્ત હતી, જાણે જીવતા હોય તેવા અગાવડે તે,કાંઇ ક્રિયાને કરતા હાય, તેમ દેખાતા હતા, જાણે તે હસતા હેાય તેમ તેના એષ્ઠ કાંઇક ઉઘડેલાં હાવાથી મુક્તાફળના ખનાવેલાં દાંતની કાંતિ તેમાંથી બઢ઼ાર પડતી હતી. પ્રસાદથી હાસ્ય કરતી દૃષ્ટિવડે જાણે તે પાસે રહેલા ભકતાની સન્મુખ જેતે હેાય, તેવા દેખાતા હતા. આવા સુંદર શરીરને ધારણ કરતા કામદેવને જોઇને તરતજ પાપઢ ઉડીને તેની પાસે ગયા. પછી રાજપુત્રીએ આશ્ચર્યથી જોવાતે તે પોપટ ઉત્સુક પણાથી કામદેવની મૂર્તિ પ્રત્યે કહેવા લાગ્યા કે “ હું કુમારરાજ ( કામદેવ ) મને અત્યંત પ્રિય ફળેા આપે, અને હું મધુર એ ગાથાઓ કહુ છું તે સાંભળે
अभियुक्तिशुक्तिमुक्तागुणगणयुक्ताः श्रयन् कझाः सकन्झाः । उपलभर विपुलजारैः किमलंकारैः कृती कुरुते ॥ १ ॥ फझम विकलपुर्जपजपस्तपतप सोर्य दर्जयन्ति जनाः । तत्कृतये निजयुवतिषु सुकृतकृतः सन्तु संतुष्टाः ॥ २ ॥ અ—સદ્દબુદ્ધિ રૂપ શુક્તિ (છીપ) ને વિષે મુક્તાફળ સદશ ગુણુસમૂહથી યુકત એવી સકલ કળાના આશ્રય કરનાર નિપુણ પુરૂષ પાષાણુના સમૂહની જેવ અતિ ભારવાળા અલ’કારે (ઘરેણાં) વડે શુ' કરે ? અર્થાત્ તેવા પુરૂષને અલંકાર શા ઉપયેાગના છે ? કાંઇ પણ શાભા આપનારા નથી. નિળ અને મહાકથી સા એવાં જપ અને દૃસ્તપ એવી તપયા કરવાથી જે ફળ મળે છે, તે ફળ મેળવવાને માટે પુણ્યવ’ત મનુષ્યે પોતાનીજ સ્ત્રીને વિષે સંતુષ્ટ થા. અર્થાત તે પ્રકારે તેવુ મૂળ મેળવેા.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગાથાઓ સાંભળીને સિંહ રાજાને કુમાર વિચાર કરવા લાગશે કે આ બને ગાથાઓ મને પ્રિય છે. પણ તે પિપટ કેણ હશે?' એ પ્રમાણે તે વિચારમાં મગ્ન થયો, તેવામાં પેલા પુરૂષે કથા આગળ ચલાવી. આ છે કુમાર! આ પ્રમાણે પોપટની વાણી સાંભળીને કેઈ સખીએ રાજકન્યાને
કે અહે બેન! તમારા દુઃખને નાશ કરનાર કોઈ આ યુવાને પણ પૃથ્વી પર છે ખરો.” પિપટ ભ્રાંતિથી કામદેવને હે કુમારરાજ! એવું સંબોધન આપી બે ગાથાઓ છે, અને ત્યાર પછી તેના રૂપ, કુળ, વય, શીળ અને ગુણેનું વર્ણન કર્યું. તે સાંભળીને રાજપુત્રીએ તે પિપટને હાથમાં લઈને પૂછયું કે હે પિપટ ! તું કયા કુમારનું વર્ણન કરે છે? તે ખરી વાત કહે, કે જેથી હું તને મનહર ફળે ખાવા આપું. પોપટ તેને ઉત્તર ન આપતાં વારંવાર માત્ર અને મૃત જેવા મધુર સુભાષિતજ બોલવા લાગ્યો. પછી “તિર્યાની પણ કેવી ચતરાઈ હોય છે?” એમ વિચારતી તે રાજકન્યા કાંઈક કામદેવથી વ્યાણ થઈ, અને ચિત્ત વિના (વ્યાક્ષિત ચિત્ત)જ પિતાને ઘેર ગઈ. પછી તે કન્યા શામાં, સખીનાં વચ
માં, ઉદ્યાનમાં, હર્પમાં, જળમાં કે સ્થળમાં કઈ પણ સ્થાને નિવૃત્તિ પામી નહિ. અહે તેના હૃદયમાં પ્રજવલિત થયેલા સૂર્યના પ્રચંડ તેજની જેવા વિરહ નિદ્રાને દૂર કરવા માટે કામદેવરૂપ સૂર્યને ઉદય કર્યો. “હે પિપટ! તે કુમાર કયાં છે?” એ પ્રમાણે વારંવાર બોલતી તે કયાએ કામદેવથી ઉત્પન્ન થયેલી વ્યગ્રતાવડે, ઉન્મત્ત થયેલા મનને ધારણ કર્યું. અને અનુક્રમે કામદેવરૂપી ભૂપતિના દુસહ પ્ર‘તાપની જેવા અને જેમાં અગ્નિની કાંતિ ગુપ્ત રહેલી છે એવા વિરહ વિરહ વેદનાએ) તેણીને આકુળ વ્યાકુળ કરી દીધી. તેણની વ્યથાનું શમન કરવા માટે સખીઓએ તેણીનાં અંગે ઉપર જે જે શત વસ્તુઓનું સિંચન કર્યું, તે તે તેને ઉષ્ણુતારૂપ થઈને આપત્તિને જ આપવા લાગ્યું. કેમે કરીને તે રાજકન્યા રૂદન કરતી અને મુછથી પડી જતી આવી રીતે અનેક પ્રકારના પ્રલાપ કરવા લાગી—“હું ધારું છું કે તાપ આખા જગતમાં નહિ માવાથી મારા શરીરમાં વ્યાપી ગયેલ છે. જે એમ ન હોય તે ચંદ્રવિકાસી કમળના પત્રની માળા કેમ ઉષ્ણુ થઈ જાય? હે રજનીપતિ ચંદ્ર! તું પતે તે રાત્રિથી રહિત હોય છે, ત્યારે દીન થઈ જાય છે, છતાં કેમ તે બીજા વિયેગીઓને બાળે છે? અથવા તે પુરૂ સ્વભાવથી જ કઠોર હોય છે. સખીઓ ! મને તાપ કરનારે ચંદ્ર કુમુદિનીના પ્રેમે કરીને સાક્ષાત જળમાં આવેલે જણાય છે, માટે તેને પકડીને તમે હાથ વતી પ્રહાર કરો. તે પદિની (કમલિની)! તારા પતિ ચંદ્રના વિયોગની પીડા તું જાણે છે, છતાં મને કેમ બાળે છે? અરે! આ
૧ ફામદેવરૂપી સૂર્ય ઉદય થવાથી નિદ્રા દૂર થઈ.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા ભાણ જઇના વાત છે કે સ્ત્રીઓ પણ સ્ત્રીઓ ઉપર નિર્દય થાય છે. હે સખીઓ' આ મારું હૃદય ફાટી જાય છે. પરંતુ તેને ફાટવાજ દે, કે જેથી તે (હૃદય)માં ૨ હેલે કામદેવજે કુમાર કદાચ જોઈ શકાશે.” આ પ્રમાણે ઘણે વિલાપ કરતી તે કન્યાને જોઈને દાસીઓ પણ રૂદન કરવા લાગી. વળી “હે પિપટ! તે કુમાર મને મુકી
ક્યાં જાય છે? તે તું જે ” એ પ્રમાણે તે કન્યા નિદ્રામાં પડી સ્વપ્નમાં પણ પ્રલાપ કરવા લાગી. તીવ્ર તાપને ધારણ કરતી તે કન્યાની તરફ રહેલી તેણીની સખીએ અકૃપા કરીને ધારાયંત્રની પુતળીઓ જેવી જણાવા લાગી. આ સર્વ વૃત્તાંત જાણીને રાજાએ આજ્ઞા આપેલા ચર પુરૂએ તે કુમારનું નામ પોપટ પાસેથી જાણું વા માટે પોપટ વેચનાર પુરૂષની આખા નગરમાં શોધ કરી. પરંતુ જેમ દૂરભવી પ્રાણીઓને શુદ્ધ ધર્મોપદેણા ગુરૂ ન મળે, તેમ તેમને તે કયાંઈ મળ્યું નહિ. પિપ વેચનાર પુરૂષ કઈ પણ સ્થાને નહિ મળવાથી રાજાએ તત્કાળ તે કુમારની શોધ મેળવવા માટે સ્વયંવર કરવાને આરંભ કર્યો અને તરતમાંજ કુમાર અવસ્થા તજીને જેઓ રાજ્યને પામેલા છે, તેવા રાજાઓને અને ઉદાર ગુણવાન રાજકુમાર આમંત્રણ કરવા માટે જુદા જુદા માણસે મેકલ્યા. હે સ્વામી! હું નયસાર મંત્રીને સાગર નામે પુત્ર છું અને મને આપને બોલાવવા માટે આપના પિતા પાસે મોકલ્યા છે. હું નિપુણ કુમાર! તમારા જય રૂપી ઉત્કર્ષના હર્ષથી રાજાએ તમને ત્યાં પધારવાની આજ્ઞા આપી છે, તેથી વાસંતી નગરી તરફના પ્રયાણ માટે આપ ત્વરા કરે.”
આ સર્વ વૃત્તાંત સાંભળીને રાજકુમાર બે કે-“હે મંત્રિપુત્ર! હું ત્ય આવીશ નહિ, કેમકે સુંદર નેત્રવાળી તે કન્યા જે બીજા કોઈને વરે તે મારે પરાભવજ થાય.” ત્યારે તે બોલ્યો કે-“હે વીર કુમાર ! તે કન્યાને વરવા યોગ્ય તમેજ છે, કેમકે આજે તમને જોવાથી મને તે ઉદ્યાનમાં રહેલા કામદેવની જ ભ્રાંતિ થાય છે. વળી જે કદાચ આવા ગુણવાન તમને છોડીને તે કન્યા બીજાને વરે, તે તેમાં તમારો શો પરાભવ કહેવાય? અને એવી ગુણની અજ્ઞાત (મૂર્ખતે કન્યાથી તમારે લાભ પણ શો ?” ઈત્યાદિ વચનરચનાવડે પિતાનું મંત્રીપુત્રપણું બતાવતે સાગર કુમાર કીર્તિના સાગરરૂપ તે રાજકુમારને સમજાવીને પિતાના નગરમાં લઈ ગયે. તે વખતે વાસંતીપુરીને રાજા તેની સામે આવ્યું. અને તેને સત્કાર કરીને તેને એક સુંદર પ્રાસાદમાં ઉતારો આપે. પિતાની પ્રભાવડે આકાશનું આચ્છાદન કરી દેતા તે કુમારને જેઓએ જે, તેઓએ બીજા રાજાઓનું આગમન વૃથા જ માન્યું.
ઉત્તમ ચરપુરૂએ શૃંગારસુંદરી પાસે આવીને તે કુમાર આવ્યાના ખબર
૧ Yઆર.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાળધમ. આપ્યા અને તેના અદ્દભુત ગુણેનું વર્ણન કર્યું. પછી રાત્રિને સમયે રાજપુત્રીએ પિતાની ચંપિકા નામની સખીને સર્વ વીરેનું વૃત્તાંત જાણવા માટે કહી. ચંપિકા રાત્રિના બે પહોર ગયા ત્યારે પાછી આવી. તે વખતે માત્ર રાજકુમારી જાગતી હતી, અને તેણીની સર્વે સખીઓ નિદ્રાવશ થયેલી હતી. ચંપિકાએ રાજકુમારીને કહ્યું કે—-“હે બેન! રાજાએ મોકલેલી સરકાર સામગ્રી લઈને જતી સેંકડો નારીઓની સાથે રહીને મેં સર્વે વરરાજાઓને જોયા. જ્યારે કામદેવના શરરૂપ તે સ્ત્રીઓ તેમની પાસે ગઈ ત્યારે તે વીર પિતાની કુશળતા જણાવવા માટે વિવિધ પ્રકારના વિકારે ધારણ કરવા લાગ્યા. તેમાં કળાના સમૂહથી સુંદર, ઉત્તમ કાંતિવાળો અને નેત્રને આનંદદાયી એ કઈ રાજચંદ્ર ( રાજારૂપી ચંદ્ર) અપશબદોવડે પિતાની વાણીને કલંકિત કરતે હતે, કઈ વીર મદિરાના બિંદુવડે દૂધના ઘડાની જેમ અભિમાન વડે પિતાના કળાસમ, રૂપને તથા ગુણસમને શ્રષિત કરતો હતે, કઈ રાજા ગુણએ બનાવેલી અને કળારૂપી નદીમાં ઘાયેલી ઉજવળ કરેલી પિતાની કીર્તિને ધુમાડાવડે વસ્ત્રની જેમ મિત્ર પરના દેધવડે મલીન કરતું હતું, કઈક તે કાંઈ પણ બેલ્યા વિના જ સ્તબ્ધ થઈને નિશ્ચળ બેસી જ રહેતું હતું કે જેથી તેને મેં તે પથ્થરના પુરૂષની જેમ અજ્ઞાનીજ ધા. આ પ્રમાણે તે સ્ત્રીઓની સાથે દરેક રાજાઓને જેતી અને તેમની કીર્તિનું યથાસ્થિત સ્વરૂપ પરસપર કહેતી એવી હું, જેનું યશ, શીળ, કુળ, રૂપ અને કળામય સંભળાય છે એવા સનકુ મારના પ્રાસાદ તરફ ઉકંઠા સહિત ગઈ. અમે સર્વે તે કુમારના મુખનું અવલોકન કરવામાં ઉત્સુક થઈને તેને રહેવા આપેલા પ્રાસાદ વિષે ગયા તે વખતે ઈન્દ્રથી પણ અધિક તેજને ધારણ કરતે, ઘણું કળાકુશળ પુરૂવડે જેને સમીપ ભાગ સુશેભિત છે તે અને જે પુણ્યાત્માઓમાં ચકવર્તી જે જાતે હરે તે તે કુમાર સભામાં બેઠેલે હતે. તે કુમાર વિદ્વાનો સાથેની વાતમાં પિતાનું મસ્તક હલાવતે હતો, તેથી મુકુટમાં રહેલા મણિઓમાંથી નીકળતા દેદીપ્યમાન કિરવજા કવિએની કાવ્યસંપત્તિની તે આરતી ઉતારતા હોય, તે જણા હતા, અને તે પિતાના હતની અંગુલીઓ ચલાવતો (હલાવતે) હવે તેથી તેના નખમાંથી નીકળતા કિરણેરૂપી વિસ્તૃત વસ્ત્રવાળી ગાયકોના ગાયનની તે ધ્વજ ફરકાવતે હોય તે દેખતે હ. આ પ્રમાણે ગુણિજનેના ચમત્કારિક ગુણેને ગ્રહણ કરતો અને તેમને આશ્ચર્ય એવું પ્રીતિદાન આપતે તે કુમાર તેના અનુણીપણુને પામતો હતે. વળી ? છિને નિષ્ફળ કરનારી અને પ્રીનિવડે પ્રસન્ન એની દ્રષ્ટિથી સેવકો છે બધી તાપનું તે હરણ (નાશ) કરતે હો. તે કુમાર કાતુકથી જેના
ખતે હત, તે તે કળાકુશળ પુરૂષ પિત નાનું વિજ્ઞા
૧ વસ્ત્રના પક્ષમાં ગગ ટલે સતરન બનો
૨ાજ:
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રી ! તે વખતે ચિત્રવિદ્યામાં નિપુણ એવા કેઈ પુરૂપે ત્યાં આવીને કુમારના હસ્તમાં એક ચિત્રપટ આપ્યું. તે જોઈને વિસ્મય પામેલા કુમારે તે ચિત્રકારને પૂછ્યું કે તેણીની રૂપલક્ષમી આ ચિત્રને અનુરૂપ (ચિત્રના જેવીજ) છે કે નહીં ? ત્યારે તે ચિત્રકાર છે કે – હે કુમાર ! આ ચિત્રવડે કરીને તેની રૂપ લક્ષમીનું સાશ્ય પાનું શી રીતે કરી શકાય ? કે પુરૂષ ચંદ્રની ચંદ્રિકાને ચિત્રમાં ચિત્રી શકે ? દષ્ટિની લીલાવિગેરેથી રહિત એવું આ ચિત્રકર્મ તેણીની સમાન કયાંથી થાય? વળી તેણીનું અધુજ શરીર દેખાતું હોવાથી આ ચિત્રને તેણી ના પ્રતિબિંબની ઉપમા પણ ઘટી શકતી નથી. હે કુમાર ! લિપિશાસ્ત્રના અભ્યા સને લીધે સમગ્ર વિશ્વનાં સ્વરૂપ મારા હાથમાં આવ્યાં છે, તેથી કહી શકું છું કે ત્રણ જગતમાં પણ આવી કઈ સ્ત્રી નથી. આ પ્રમાણેની તેની વાણી સાંભળી તે કુમાર ચિરકાળ સુધી ચિત્રમાં રહેલી તે કઈ અદભુત સુંદર સ્ત્રીને જોઈ રહ્યો અને પછી જાણે તે કામદેવનાં બાણથી પીડાતા હોય તેમ મસ્તક ધુણાવવા લાગ્યો. એક ક્ષણવારમાંજ તે ધીરબુદ્ધિ વાળા કુમારે પિતાના વ્યાકુળ થયેલા આત્માને પાછો સ્વસ્થ કર્યો, અને તે ચિત્રને મુકી દઈને તે ચિત્રકારને યોગ્ય રાત્કાર કર્યો. પછી પ્રતિહારે અમને ઓળખાવી ત્યારે તે નિપુણ કુમારે હર્ષના સ્મિતથી પ્રપુલ્લિત થયે. લ ઉલ દષ્ટિ અમારા પર નાંખી. અમે પુષ્પમાળા, કપૂર અને ચંદન વિગેરે ઉપહાર તેની પાસે મૂક્યાં, તે તેણે પોતાના ઉજવલ ગુણસમૂહની જેમ બહુમાન પૂર્વક ગ્રહણ કર્યું. પછી તેણે અપાવેલાં આસન પર યથાયોગ્ય અને સર્વે બેઠાં એટલે તે મહાશયે અમારી સાથે ચિરકાળ સુધી વાત કરી. વાતના પ્રસંગમાં મેં તેને કહ્યું કે “ગારસુંદરી પાસે એક કડાપપટ છે, તે ઘણેજ વિદ્વાન છે, તે તમારી સભાનેજ ગ્ય છે.” ત્યારે કુમારે કહ્યું “મારી પાસે પણ હૃદયને કેતુ ક આપનારે એક પિપટ છે, પણ તે પાછળ રહેલે છે. એવામાં તે કુમારને કેઈક ચરપુરૂષ બલ્ય કે—“ તે પોપટને માણિકયના પાંજરા સહિત ચાર લે કે. એ હરણ કર્યો છે. તે સાંભળીને કુમાર કાંઈક ચિંતાતુર થયો છે તેમ ક્ષણવાર રહ્યા, ત્યાર પછી ચંદ્રમંડળ આકાશ રૂ૫ મંડપના કુંભરૂપ થયું ત્યારે કર્તવ્યને વિષે પ્રવીણ એવા તે કુમારે સત્કાર પૂર્વક અમને વિદાય કર્યો. તે બહેન | આવે તે સનકુમાર ત્રણ જગતને ચમત્કાર ઉત્પન્ન કરનાર, મનહર ચારિત્રનાં સ્થાનરૂપ અને લક્ષમીના કીડાપર્વત રૂપ જયવંત વર્તે છે.”
આ પ્રમાણેનાં ચંપિકાનાં વચન સાંભળીને –“અરે! તે સનતકુમાર કયાં છે કેમ તે હજુ સુધી મને બોલાવતા નથી ? કેમ તે મને સૂકત ભણાવતા નથી ? અને કેમ તે મને ફળ આપતા નથી ?એ પ્રમાણે પેલે પોપટ બોલે, તે સાંભળીને કાંઈક વિલક્ષતાવાળી શિંગારસુંદરી બોલી કે – “સખી! મારું મન જેને વિષે
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે કેમ
?
અનુરાગત થયું છે, તે કુમાર તે તેજ છે. એમ આ અધીર પિપટની વાણો - નિશ્ચય કરું છું. પરંતુ ચિત્રમાં આળેખેલી કેઈક સ્ત્રીને જોઈને તે કુમાર જે ક્ષેપ
પે છે, તે વાતથી સપત્નીથી ભય પામેલું મારું હૃદય કંપ્યા કરે છે. આ ઉત્તમ કુમાર પણ જે અન્ય સ્ત્રી પર આસક્ત હય, તે હે હૃદય! હવે તું બીજા કયા વરને માન્ય કરે તેમ છે ? માટે હવે તે સ્વયંવરના ઉત્સવની પહેલાં મૃત્યુ પામવું તેજ ગ્ય છે.” એમ કહીને તે નિઃશ્વાસ નાંખતી સતી શય્યામાં આળોટવા લાગી, અને ચિરકાળ ભ્રમણ કરવાથી શ્રમિત થયેલી ચંપિકા તેની સમીપેજ સુઈ ગઈ– નિદ્રાવશ થઈ.
નૃપાળાનું મન ચિત્રની સ્ત્રીનું વૃત્તાંત જાણવાથી ઉત્પન્ન થયેલા દુઃખસમૂહના સંઘટ્ટથી બાકુળ વ્યાકુળ થઈ ગયું, અને જીવિત કરતાં મરણને તે ફલવાળું માનવા લાગી. તેથી ઘેર્યનું અવલંબન કરી સર્વ પરિવારને નિદ્રાવશ જાણી શરીરને વ્યય (નાશ) કરવાના મનોરથવાળી તે કન્યા ધીરે ધીરે ઉઠી, અને તેજ ઠેકાણે કંઠમાં ફસે નાખવા માટે ક્રિડા કરવાને હંચકાના કડામાં પાશની જેમ પિતાનું - તરીય વસ્ત્ર બાંધ્યું. પછી તેજ કુમારને વિષે ચિત્તની આસક્તિ રાખનારી એવી જે હું તેને જે આ ભવને વિષે તે કુમાર પતિ ન થયે તે પરભવને વિષે પણ તેજ મારેજ વિષે આસક્ત ચિત્તવાળે પતિ થજે.” એમ બોલીને તેણીએ તત્કાળ તે પાશમાં પિતાને કંઠ નાંખે. તે વખતે તરતજ “હે બાળ! મા. મા.” એ શદ થયે, પાશ છેદા, અને તે નીચે પડી. તે વખતે ચંપિકા નિદ્રામાંથી જાગૃત થઈ, અને તરતજ સંભ્રાંત થઈને તેણે પાશમાંથી કંડને ખેંચી કાઢયે તે રાજકુમારીને જ જોઈ. પછી “આ શું? એમ સંભ્રમથી તેણીએ પૂછ્યું, ત્યારે તે કુમારીએ પિતાનું ચરિત્ર તેણીને કહી સંભળાવ્યું. તેવામાં “આ પૃથ્વી પર શું પડ્યું છે ?' એમ બોલતી ચંપિકા ઊભી થઈ અને એક ચિત્રપટ હાથમાં લઈને જોતી જોતી હર્ષ પામીને બોલી કે–“હે દેવી ! હે દેવી! તેજ આ ચિત્રપટ છે. અરે ! બટ સારું થયું. હે દેવી! હું તને વધામણું આવું છું કે આ ચિત્રમાં તૂજ રહેલી છે અને સનમાર તારેજ વિષે આસક્ત છે, તે કહે કે હવે તું શા માટે પીડા પામે છે?” આ પ્રમાણે પ્રગટ રીતે તેણીની અમૃતમય વાણી સાંભળીને પતિને વરવા માં ઉસુક થયેલી તે કન્યા તે ચિત્રપટને પિતાના હાથમાં લઈ તેના પ્રત્યે આ પ્રમાણે બોલી “હું ચિત્રમાં રહેલી શૃંગારસુંદરી! તું તે કુમારને સંગ પામી, તેથી વખાણવા લાયક છે, પરંતુ અત્યારે તેનો વિરહ છતાં પણ તે કાંતિને ધારણ કરે છે, માટે તું શોચ કરવા લાયક છે. અહે ! ચિત્રમાં રહીને પણ હું તેને કરને સ્પર્શ પામી, માટે મને પણ ધન્ય છે.” એમ કહીને તે કમળ સમાન નેત્રવાળી કન્યા રોમાંચિત થઈ અને હર્ષ પામી. પછી “ચિવ
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
૫૮માં 'તિરત થયેલા આવા પતિનું હું કેમ આલિ`ગન ન કરૂ ?” એમ બેાલતી તે કન્યાએ આલિગનમાં મિત્ર સમાન તે ચિત્રપટને હૃદય ઉપર રાખ્યું. “ હે ! ઉત્તમ કુમાર આ ચિત્રમાં રહેલી સુદરીને તે તે' હ્રસ્તવિષય પણ કરી, અને મારા તે ચક્ષુના વિષયમાં પણ કેમ નથી આવતા ? ' આ પ્રમાણે તે બેલી કે તરતજ તેજના સમૂહવડે જેણે ગૃહના મધ્ય ભાગ ઉજ્જવલ કર્યો છે એવા તે સનત્કુમાર તેણીની પાસે પ્રત્યક્ષ થયા. તેને જોઇને પોપટ કુમારીને ઉદ્દેશીને બેલ્ટે કે...! કુમાર આ આવ્યા, તેના હાથ પકડો, તેને આચમન આપો, તેને માટે આસન મુકે,” તરતજ હર્ષના ઊર્મિથી પ્રેરણા પામી હોય તેમ ચપિકા સખીએ ઉડીને તેમને આ સન આપ્યું એટલે કુમાર તેના પર બેઠો. પછી તે ચપિકા આ પ્રમાણે ખેલી કે “ હું કુમાર ! આજે અમારેા જન્મ સફળ થયા અને આજની રાત્રિ મુમુત્તવાળી થઇ, કે જેથી અમારે ઘેર કુમાર પાતેજ પધાર્યાં. હે દેવી !તેજ આ તારા પ્રાણપ્રિય છે કે જે તારી ઈચ્છાથી તત્કાળ આજ્ઞાકારકની જેમ પ્રત્યક્ષ થયેલ છે, હવે તેના અવલેાકન રૂપ અમૃતના પાનમાં વિઘ્નરૂપ લજ્જાને છોડી દે, અને હું સુ'દર અ'ગવાળી ! તેના મુખચંદ્રને વિષે તારા લેચનને મૃગ રૂપ કર.” આ પ્રમાણે ચપિકાએ કહેવાથી રાજકુમારીએ દ્રષ્ટિને વાર વાર ઉંચી કરીને કુમારનુ મુખ જોયુ' અનેતેથી જેનુ' મન હર્ષિત થયુ છે. એવા તે કુમારને ચપિકાએ કહ્યું કે હે વીર ! અમારી સખી હર્ષાશ્રુ રૂપી જળવડે તથા કનેિનીકાના દીપ્ત કરણારૂપી દ્વન્દ્વવડે પ્રકૃતિના જેવી દીર્ઘ દૃષ્ટિથી તમને અધ્ય આપે છે, તમારે લાયક આતિથ્ય ( સત્કાર )ની બીજી કોઇ પણ વસ્તુ ત્રણ જગતમાં મને જણાતી નથી; તેથી ત્રણ જગતમાં મનેહુર એવી આ મારી સખીજ તમારા આતિથ્યરૂપ થાએ. હું વીરાગ્રણી ! આ અમારા ઘરમાં તમારૂં આગમન થયુ' તે બહુ સારૂ' થયું, પણ તમને આવી ગાઢ રાત્રિએ અહીં પ્રવેશ કરતાં સ્ખલના કેમ ન થઈ ? અર્થાત્ તમને અંદર પેસતાં કેાઇએ અટકાવ્યા કેમ નહિં ? ” તે સાંભળીને ઉત્પન્ન થયેલા હાસ્યના મીષથી જેની કાંતિને સમહ શેાણાયમાન છે એવી અને સતેષરૂપી ક્ષીરસાગરના મુક્તાફળ જેવી વાણીવડે કુમાર એલ્યુા—પોપટના કહેવાથી તને શંગારસુંદરીની સખી જાણીને ાિવડે અ દશ્ય થઈ હું તારી સાથેજ અહીં આવ્યા છુ, અહીં આ મૃગાક્ષીતા કડવાસ છેદતી વખતે મારા હાથમાંથીજ આ ચિત્રપટ જાણે કે આ ( તારી સખી )ને મે' સાક્ષાત્ દ્રષ્ટિમાર્ગે કર્યાંથી લજ્જા પામ્યા હાય તેમ નીચે પડી ગયા છે. ત્રણ જગતના લેાચનની ચંદ્રિકા સમાન અને મારા સ્નેહને આધીન થયેલી આ તારી સખીને
૧ કુમાર તે ચિત્ર જોઇને આસકત થયો હતો માટે તે ચિત્રમાં પેતે અદ્રશ્ય રીતે રહેલા છે. ૨ આનંદદાયક હોવાથી મિત્ર સમાન.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्याशावना पारख्याग
જોઇને હું' મારા આત્માને ધન્ય (ભાગ્યવ ંત) માનું છું.' આ પ્રમાણે કુમાર કશુ ન વિષે સૂક્તિરૂપી અમૃતની વૃષ્ટિ કરતા હતા, તેવામાં બહાર રાજાના પ્રતિદ્વારે ગર્જના કરીને કહ્યું કે—“ હે સેવકજન ! તમેને રાજા આજ્ઞા આપે છે કે—આજે મહા સુંદર સ્વયંવર મડપ તૈયાર કરે અને હું દાસીજને ! કુમારીને સ્નાન કરાવવા વિગેરે કાર્યને કરવા માંડા, તેના કલ્યાણકારી સ્વયંવરનુ મુહૂ પ્રાતઃકાળમાંજ છે માટે ત્વરા કરે, કેમકે તમારા દેખતાંજ હુમણાં ચંદ્રને નાશ કરનાર અને રાત્રિને ક્ષય કરનાર સૂર્ય આકાશમાં ઉદય પામશે.” આ પ્રમાણે તે સેવક કડી રહ્યા એટલે રાજકુમારે રાજકન્યાને પ્રેમરૂપે અમૃતના કલ્લેાલ જેવી વાણીથી કહ્યું કે“ હે રાજપુત્રી ! મારૂ` ચિત્ત હંમેશાં તારા ગુણેામાંજ આસકત છે . તેથી તું સ્વપ્નમાં પણ મારા વિષે અન્યથા શંકા કરીશ નહિ, હૈ સુદર નેત્રવાળી ! વે હું જાઉ છું, અહીં મારે વધારે રહેવુ' ઉચિત નથી, હું મારૂં ચિત્ત તારી સેવામાં મુકી જાઉં. છુ.... ” એમ કહીને તે રાજકુમાર તરતજ અતર્ધ્યાન થઇ ગયા. તે વખતે પૃથક પૃથક્ કાર્ય કરવામાં નિપુણ એવી દાસીએા ઉત્સુકતાથી ાજપુત્રીની પાસે આવી; અને વરાને લીધે ઉદ્ધત ગતિવાળા સેવકેા માંડપ તરફ ગયા; તેઓએ તરતજ સ્વયંવર મંડપને સુશેાભિત વસ્તુએ વડે શણગારી દીધા,
*
અપૂ
આશાતના-પરિત્યાગ.
આશાતના તજવી જોઇએ' એ મતે સર્વે જૈન મધુએ કહેછે અને કિંચિત્ સમજે 'પણ છે, પરંતુ આશાતના એટલે શું ? અને તે કેટલા પ્રકારની છે ? તેમજ શા કારણુથી વવાની છે ? તે જાણવાની ખહુ જરૂર છે. તેમાં આશાતના શુ ? તે જાણવામાં આવવાથી વવાને હેતુ તેા તરતજ લક્ષમાં આવી શકે તેમ છે. આશાતના શબ્દ એ વિભાગે ખનેલે છે. આ એટલે સમસ્ત પ્રકારે IITના એટલે વિનાશ, અર્થાત્ પુછ્ય કાના, વિનય ગુણને અથવા ઉચિત વ્યવહારના સ`થા પ્રકારે જે કૃત્યથી વિનાશ થાય તે આશાતના કહેવાય છે. એવાં કૃત્યોથી થતા વિનાશ ન થવા દેવા તેનું રક્ષણ્ કરવું તે આશાતના ત્યાગના હેતુ છે. હવે આશાતના કેટલા પ્રકારની છે ? અને તે કાના પ્રત્યે વવાની છે? એ એ હકીકત જાણવાની જરૂર રહેછે.
શ્રી શાંતિસૂરિષ્કૃત ચૈત્યવંદન મહાભાષ્યમાં આશાતનાના પાંચ પ્રકાર નીચે પ્ર માથે બતાવવામાં આવ્યા છે.
आसायणाच्यवन्ना, २णायरो भोग 'दुप्पणी हाणं । "પ્રત્રિય વિત્તિ તન્ના, વક્રનપZા વતૅણું ||
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
''
અવજ્ઞા આશાતના, અનાદર આશાતના, ભેગ આશાતના, દુઃપ્રણિધાન ઞાશાતના અને અનુચિતવૃત્તિ આશાતનામ સર્વે ( પાંચે પ્રકારની ) આશાતના પ્રયત્નવર્ડ વર્લ્ડવા ચેાગ્ય છે. ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ આશાતના મુખ્ય વૃત્તિએ તે જિનાયતનમાં વવાની કહી છે. પરતુ ઉપલક્ષણથી યથાયેગ્ય રીતે શુરૂ મહારાજ સમોપે પણ વર્જવા ચેગ્ય છે. તેમજ તીર્થંદિકમાં પણ જે ભૂમિ પત્રિત્ર ગણાતી હોય તેમાં યથાસભવ એ આશાતન વવા ચેાગ્ય છે. આ બાબત વધારે સ્પષ્ટીકરણ પાંચે પ્રકારની આશાતનાને વિસ્તાર સમજાયા પછી કરવું ઠીક પડશે. તેથી હુાલ તે તે પાંચ પ્રકારની આશાતના કર્ણ ક બાબતને કહેવામાં આવે છે તે તેજ કર્રાના વચનથી સમજીએ.
पायपसारण पलच्छिबंधणं विवपिदिाणं च । उच्चास सेवण्या, जिणपुर नगइ अवन्ना ||
""
પગ લાંબા કરીને બેસવું,હાથ કે વસ્ત્રાદિકથી પલાંઠી બાંધીને બેસવુ',મૃત્તિ પીઠ દેવી એટલે તેને પુંઠ દઈને બેસવુ કે ઉભા રહેવુ, અને ઉંચા આસન પર બે એટલાં વાનાં જિનેશ્વરની પાસે કરવાથી અવજ્ઞા આશાતના થાય છે. ”
આ આશાતનામાં કહેલી ચારે ખાખત સમજાય તેવી છે. ઉપલક્ષણથી તેને લખતી ખીજી ખાખતા પણુ સમજી લેવી, પ્રાયે કરીને જિનબિંબની સમિપે ભૂમિ પરજ બેસવુ' ચાગ્ય છે. કોઈ પણ પ્રકારના આસનના ભિાગ ચગ્ય નથી. તે પણ કેટલાક પ્રસ‘ગામાં જાજમ ઉપર કે પાટલા ઉપર બેસવુ' અથવા ઉભા રહેવું પડે છે તેથી ઉંચાં આસનનેાજ સર્વથા નિષેધ કરવામાં આવ્યે છે. હાલમાં હાર્મોનિયમ વગાડતાં ઉંચું આસન (ખુરશી વિગેરે) વાપરવું પડે છે તે અપવાદ રૂપ છે.
આ આશાતના દેવ ગુરૂ બ'તેની પાસે સમાન રીતે વવા યગ્ય છે. તી ભૂમિમાં પણ જિનમદિરની અંદર તા વજ્ય છેજ, પણ તે શિવાયના ભાગમ પણ ઉચિત અને શકયતાના પ્રમાણમાં વવા ચેાગ્ય છે, શ્રાવકે સાધુ પ વવી તેજ પ્રમાણે શ્રાવિકાએએ સાધ્વી પાસે વવા ચાગ્ય છે. અથવા તે શ્રાવક શ્રાવિકા ખતેએ બંનેની પાસે વ વા યેગ્ય છે એમ સમજવુ, હવે બીજી અનાદર આશાતના કેાને કહેવી તે કહે છે
जारिसता रिसवेसो, जहा तहा जम्मि तम्मि कानस्मि ।
पूया कुइ सुन्नो, शायरासायला एसा ॥
',
“ જેવા તેવા વેશે, જેવી તેવી રીતે, જે તે વખતે, શૂન્યચિત્ત જિનેશ્વરન પૂજા વિગેરે કરવી તે અનાદર આશાતના કહેવાય છે. ’
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવા તેના ચેયે એટલે પોતાને ઉચિત નહુ તેવા કાટેલાં તુટેલાં કે મેલાં અથવા શક્તિના પ્રમાણમાં અલ્પ કિંમતના વદ્રિક પહેરીને પૂજા કરવી તે; જેવી તેવી રીતે એટલે પૂજાની વિધિ અથવા દર્શનની વિધિ-દશ ત્રિક પાંચ અભિગમનાદિ જાણ્યા શિવાય જેમ તેમ દર્શન કે પૂજા વગેરે અવિધિથી અજ્ઞાનપ.--અસમંજસ રીતે કરવું તે; અને જે તે વખતે એટલે દર્શનના અવસર અથવા પૂજાના અવસર શાસ્ત્રામાં જે બતાવવામાં આવ્યે છે તે અવસર શિવાય જ્યારે ત્યારે-સઠુજમાત્ર વખત મળી ગયા તે વખતે-વેઠના વારા પતાવવાની જેમ દર્શન કે પૂજાદિ કરવુ' તે; અને શુન્ય ચિત્ત એટલે જે ક્રિયા કરવામાં આવે તે મન વચન કાયાના ચેગની એકાગ્રતા શિવાય-મન કર્યાંક ભમતુ હોય ને ફેશનેાગ્રાની જેમ મુખેથી ક્રિયાના શબ્દો પ્રવહુની જેમ એલી જવા અને શરીરની પરિચાલના ટેવ પડી જવાથી જેમ થતી હાય તેમ કર્યો કરવી તે. આ ચારે પ્રકારના દેષ જિનપૂજા વિગેરેમાં કરવાથી શ્રી જિનેશ્વર ભગવ`તા અનાદર કરવા રૂપ શાતના થાય છે. જયાં હૃદયમાં આદર-બહુમાન હેય છે ત્યાં તે માથુંસ જેવે તેવે વેષે જતે નથી. રાજ દરબાર વિગેરેમાં અથવા કેઇ મ્હોટા અધિકારી પાસે જવુ હાય છે તે પેાતાની સ'પત્તિને—સ્થિતિને પ્રવૃત્તિને અનુકૂળ વેષ પહેરીને જ જાય છે. જેવી તેવી રીતે જો નથી, પણ વિવેક જાળવીને ચેગ્ય રીતેજ જાય છે. પેરે માહિતગાર ન હુંય તે જે માહિતગાર હોય તેને જવા આવવાની, બેસવાની, વાત કરવાની, રજા લેવાની ઇત્યાદિ રીતભાત પૃષ્ઠી લઇને પુછી જાય છે. વળી જે તે અવસરે જતા નથી પણ તેને ફુરસદનો વખત જાણીને-પૂછાવીને પ્રસન્નતાવાળે વખતે જાય છે, અને શૂન્ય ચિત્તે જતા નથી પણ સાવધાનપણે જાય છે, અને જે કાર્ય માટે જાય છે તેને ગાખી રાખે છે, કયા શબ્દમાં 'કહેવુ' તે વિચારી રાખે છે અને પછી યથાયોગ્ય શબ્દોમાં નિવેદન કરે છે. જિનપુજાદિમાં ! ચારે બાબત બહુધા ભૂલી જવામાં આવે છે, શક્તિ છતાં પેાતાને માટે એક સારી લુત્રડાંની જોડ જૂદી રાખવામાં આવતી નથી, પ'ચાઉ લુગડાં ફાટેલાં તુટેલાં કે મેલાં જેવાં હોય તેવાં પહેરવામાં આવે છે. વિધિાવાને ખપ નઠુિં કરતાં દન પૂજા વિગેરે જેમ તેમ કરી આવે છે, અથવા તેા ખીજા કરતા ચાય તેમ કરે છે, તેની મતલબને વિચાર કરવામાં આવતા નથી. વળી ઉચિત અવસર શ્વેતા નથી. રાત્રિ હાય-સૂર્ય ઉગ્યા ન હેાય-જીવજં તુ જોઇ શકાય તેમ નહેાય તેવે અવસરે સ્નાન કરવા બેસી જાય છે. એટલુ જ નહિં પણુ મગવતની પ્રક્ષાલના પણ કરવા માંડે છે, તેજ રીતે મધ્યાન્હ વીતી જાય તેપણુ કામમાંથી છુટે ત્યારે પૂળ કરવા રાડે છે, એને માટે ઉચિત અવસરને વિચાર કરતા નથી, શૂન્ય ચિત્તની વાત તે પુછવીજ પડે તેમ નથી. પ્રભુની પખાળ કરે ને ચિત્ત કયાંક ભમે, અ`ગલુરુન્નુાં એ કર્યો કે ત્રણ
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ભૂલી જાય. ભગવંtી અવસ્થાનું ત્રિક ભાવવાને બદલે પોતાની અવસ્થાનું વિક ભાવવા મંડી જાય. ચેચવંદનાદિ ભાવસ્તવમાં પણ તે કિયાને દ્રવ્યસ્તવ કહેવા જેટલી પણ યોગ્યતા ન દેખાય. આ બધા શૂન્ય ચિત્તને લગતા દેષ છે. આ અના દર આશાતના દરરેજ નિરંતર થતી જોવામાં આવે છે. ગુરૂ મહારાજના સંબં ધમાં પણ આ આશાતના પૂર્ણ રીતે લાગુ પડે છે. ત્યાં પણ જે તે છે, જ્યારે ત્યારે, જેવી તેવી રીતે જવું ચોગ્ય નથી. શૂન્ય ચિત્તને દેષ તે ત્યાં પણ તજવા યોગ્ય છે. પ્રતિકમણાદિ કિયામાં પણ આ અનાદર આશાતના પૂરી રીતે લાગુ પડે છે, તેમાં પણ ઉચિત વેષની, યોગ્ય અવસરની અને પરિપૂર્ણ વિધિના જાણપણાની પૂરેપૂરી જરૂર છે. તેમજ શૂન્ય ચિત તજી દેવાની અને સાવધાનપણે ક્રિયા કરવાની પરેરી આવશ્યકતા છે. આ આશાતના બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. તેની જે ટલી વ્યાખ્યા ને જેટલું વિવરણ કરીએ તેટલું થઈ શકે તેમ છે પરંતુ આટલી હકી કત પણ જે ધ્યાનમાં રહે તે બસ છે, એમ માની વધારે વિવરણ કરવામાં આવતું નથી. ત્રીજી બેગ આશાતના છે તેનું સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે –
लोगो दसप्पयारो, कीरंतो जिाणवरिंदभवामि ।
आसायणत्ति वाद, बजे अव्वा जन वृत्तं ॥
જિનેન્દ્રના ભુવનમાં દશ પ્રકારનો ભંગ કરે તે ભેગ આશાતના કહેવાય છે, તેને અત્યંત વજેવી. કારણ કે તે દશે પ્રકાર વજર્ય કહેલા છે.” જિનમંદિરમાં તજવા ગ્ય ભેગના દશ પ્રકાર આ પ્રમાણે –
तंबोल पाण भोयणुवाहण चीनोग सुयाण नियणं ।
मुत्तुचारं जयं, वजे जिणमंदिरस्संतो ॥ “તળ, જળપાન, ભજન, ઉપાન (પગરખાં ), શ્રીલેગ, શયન, થુંકવું, મૂત્ર, ઉચ્ચાર ને જુગટું–આ દશ વાના જિનમંદિરમાં વર્જવા.”
આ લોગ આશાતના પૈકી શ્રાવકે કેટલીએક તે નજ કરે તેવી સ્પષ્ટ છે. તળ ખાવું, પાણી પીવું, ભેજન કરવું, ભેગ કરે, થુંકવું, લઘુનિત કરવી ને વડી નિત કરવી- આ સાત આશાતના તે બધા થવાનો સંભવ નથી. પગરખાં મુકવાના સંબંધમાં કેટલીક જગ્યાએ મુકવાની સગવડ ન હોવા વિગેરે કારણથી ગઢની અંદર લઈ જવામાં આવે છે તે લઈ જવા ન જોઈએ, આગેવાનોએ તે મુકવા માટે યોગ્ય સગવડ કરી આપવી જોઈએ. સુવાની બાબતમાં કેટલીક વખત ઠંડા
૧ ગુરૂદતને અવસર ને વાધ વિગેરે ભાષાદિથી જાણવા યોગ્ય છે.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માર•!! : 1.
પવન ખાવાની બુદ્ધિએ વધારે વખત બેસી રહેતાં નિદ્રા આવી જાય છે-પ્રમાદ સેવાય છે. તે નહિ કરવાનું ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જિનભક્તિ કે ધર્મચર્ચાના કારણુ શિવાય દેરાસરમાં વધારે વખત રોકાવું તેજ અયોગ્ય છે. જુગટુ રમવાને સંબંધમાં નાની અવસ્થાના છોકરાઓ કેડીઓ પાના પિસા વિગેરેથી ઘણીવાર રમે છે તેનું સખ્ત રીતે નિવારગુ થવું જોઈએ. પ્રથમની સાત આશાતનામાં પણ નાના બાળકોને સાથે લઈને આવનાર સ્ત્રી તેમજ પુરૂએ બાળક મૂત્રે નહીં કે વડી નિત કરે નહિ તેને માટે બહુ દયાન રાખવાની જરૂર છે. ઘણી સ્ત્રીઓ એવી આશાતનાના સંબંધમાં બેદરકાર રહે છે. વળી કેટલીક તો બાળકે એવી આશાતના કરી હોય તે તે સાફ કર્યા વગર અથવા કરવાનું કહ્યા વગર ગુપચુપ ચાલી જાય છે, પણ એ મહા આશાતના છે. કેટલીક સ્ત્રીઓ બાતુ આવવાના દિવસ નજીક હોય છતાં વધારે વખત દેરાસરમાં બેસી રહે છે અને એ સંબંધી આશાતના થતાં શરમની મારી બોહવા ચાલ્યા વિના ચાલી જાય છે. આવી આશાતના મહેસવાદિ પ્રસંગે તેમજ પર્વતિથિ એ બહુ થવાનો સંભવ છે, કારણ કે તે વખતે સ્ત્રી જતિ બાળકો સહિત બહ વખત બેસી રહે છે. પ્રતિષ્ઠા, વૃદ્ધ ના, શાંતિ સ્નાત્રાદિક પ્રસંગે પણ સ્ત્રી જાતિ તરફથી ઉપર કહેલી આશાતના ભય વધારે રાખવામાં આવે છે અને તેવી આ શાતન થવાથી કેટલીકવાર વિપરિત પરિણામ આવે છે. માટે ઉપર કહેલ તમામ પ્રકારની અને ઉપલક્ષણથી તેને લગતી અન્ય પ્રકારની ભેગ આશાનનાઓ પણ અવશ્ય વર્જવી. ઉપાશ્રયાદિકમાં પણ આ આશાતના યથાગ્ય સ્થાને વજર્ય છે, તે વિવેકથી વિચારી ગ્ય વર્તન કરવું. ચેથી દુપ્રણિધાન આશાતનાનું સ્વરૂપ આ પ્રમાણે–'
रागेण व दोसेण व, मोहेण व मुसिया मणोवित्ती।
उप्पमिहाणं जन्नइ, जिणविराये तं न कायव्यं ।। “રાગે કરીને અથવા જે કરીને અથવા મેહ (અજ્ઞાન) વડે કરીને ચિત્તની વૃત્તિ જે દુષિત થાય તે પ્રણિધાન કહેવાય છે. તે આશાતના જિનંદ્રના સં. બંધમાં ન કરવી.'
આ આશાતના બહુ ગંભીર અને વિચારવા લાગ્યા છે. જિનમંદિરમાં પ્રવેશ કયાં પછી સ્ત્રી પુત્ર કે મિત્રાદિ તરફની રાગ દશાથી અથવા અપ્રીતિના ઉત્પાદક કેઈપણ સ્ત્રી પુરૂષાદિક તરફ ધ જાગવાથી તેમજ અજ્ઞાન દશાને લઇને થતા અનેક પ્રકારના મેહથી ચિત્તની વૃત્તિ ડોળાઈ જાય છે એ ચેકસ વાત છે. જ્યારે એ ભાવે ચિત્તમાં જાગે છે ત્યારે તેની અંદર જિનભક્તિ, જિનેશ્વરનું બહુમાન, તેમના અનંત ગુણેનું ચિંતવન, પિતાને સ્વભાવિક ગુણે પ્રગટ કરવાની તીવ્ર જીજ્ઞાસા અને
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાર
તે નિમિત્તે ભગવંતની ચિત્તદ્વારા પ્રાર્થના એ સઘળું ટકી શકતું નથી. વિચાની સ્થિતિ રીતિજ બદલાઈ જાય છે. ચિત્ત ચકડોળે ચડે છે અને તે પિતાનું કર્તવ્ય ચુકી અન્ય દિશામાં ગમન કરે છે. સાધ્ય ભુલી જ જવાય છે. આ આશાતના નહિ કરનારા ઉત્તમ પુરૂષે તે શિરસાવધ છે. તેવા પુરૂ અનુકરણને યોગ્ય છે. જિનપૂજાદિ ક્રિયામાં ચિત્તવૃત્તિને તપ કરવી, અન્ય વ્યાપાર માત્ર ભૂલાવી દેવા, રાગ છેષ કે મોહને પ્રવેશ કરવા ન દે-તે પ્રસંગ જ આવવા ન દે તે પ્રબળ આ મસંયમ છે. આ આશાતને થવાથી જ પ્રાણી જિનપૂજાદિ અમૃતમય કરણીનું તથા પ્રકારનું ફળ મેળવી શકતો નથી, માટે ઉત્તમ પુરૂષોએ દુપ્રણિધાન આત ના ન થવા માટે અહર્નિશ જાગૃત રહેવું. રાગ દ્વેષને મેહ એ તે છળ જેનારા રટા છે. બાહ્ય કારણ પ્રાપ્ત થયા શિવાય પણ માત્ર મનની અંદર વિચાર માત્રથી ઉદ્દભવી તેઓ પિતાને અમલ ચલાવે છે. તે પછી બાહ્ય નિમિત્ત મળે ત્યારે તે તેના બળનું શું કહેવું? માટે બનતાં સુધી દુપ્રણિધાન થાય તેવાં કારણે થીજ દૂર રહેવું. છતાં કદી તેવાં કારણે મળી જાય તે તે વખતે ચિ તને કબજે રાખવું અને રાગ દ્વેષ કે મોહના સામ્રાજ્યને આધિન ન થવું. આ આશાતના ઘણે વખત તે માત્ર માનસિક વિચારણાથીજ થાય છે. હાથવડે પ્રભુની પૂજા કરે અને ચિત્ત તો કયાંક ભમતું હોય, તેમાં રાગદ્વેષાદિની સ્લાગુ થયા જ કરે અને આત્મા તેને આધીન થઈ કર્તવ્ય ચુકી જાય. માટે આ બાબત બહુજ સંભાળ રાખવા ચોગ્ય છે. ગુરૂવંદનના સંબંધમાં પણ આ આશાતના વજર્ય છે. પાંચમી અનુચિત્ત વૃત્તિ આશાતના છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે –
विकहा धरणयदाणं, कलह विवायाइ गेह किरियान ।
आणुचियवित्ती सव्वा, परिहरियव्वा जिगिहम्मि ॥ “વિકથા કરવી, ધરણું ઘાલીને બેસવું, કળ વિવાદાદિ કરવા તેમજ ઘરની . ક્રિયાઓ (ઘરનાં કામકાજ) કરવી એ સર્વ અનુચિત આશાતના કહેવાય છે તે જિનમંદિરમાં વર્જવી.”
ધર્મચચાથી અનભિજ્ઞ માણસે તે દેરામાં બેસીને તડાકાજ મારે છે તે વિ. કથારૂપજ છે. તે તે સર્વથા વર્ષ છે. માત્ર ધર્મ ચચ શિવાય બીજી વાતચિત પણ જિનમંદિરમાં કરી શકાય નહિ. કેટલાક માણસે બેસે છે તે ધર્મચર્ચા કરવા પણ તેમાંથી આડા કંટાઈ વિસ્થા કરવા મડી જાય છે તેમણે સાવધાન રહેવાની જરૂર છે. વિસ્થા કોને કહેવી? ને તે કેટલા પ્રકારની છે? ઈત્યાદિ વિવરણ અહીં કરવામાં આવતું નથી. વિકથાના ચાર અને છ સાત વિગેરે ભેદે છે તે સુજ્ઞ મનુષ્ય
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશાતના-પરિત્યાગ.
પાસેથી સમજી લઈને વર્જવા. ધરણું ઘાલીને બેસવું એટલે લાંઘવા બેસવું. કોઈની પાસેના લેશાને પ્રસંગે અથવા નાત જાતના કે સંઘના વાંધા કે તકરાર વિગેરે પ્રસં. ગોએ આ ક્રિયા કરવામાં આવે છે. પરંતુ જિનમંદિરે તેવા કોઈ પણ કારણસર બેસવું કે બેસવાની સલાહ આપવી તે તદ્દન અયોગ્ય છે; અનુચિતવૃત્તિરૂપ હોવાથી તદ્દન વર્ષ છે. કલહ ને વિવાદવિ તે જુદા જુદા કારણને લઈને જિનમંદિરની અંદર શું સાધ્ય છે ? શું કર્તવ્ય છે ? તેને નહિ સમજનારા અથવા સમજ્યા છતાં સાધ્યને ચુકી જનારા-કર્તવ્યથી ભ્રષ્ટ થનારા કરે છે. તે વખતે દેધ તેમજ અભિમાનનું સામ્રાજ્ય એટલું વિસ્તાર પામી જાય છે કે તટસ્થ રહીને જેનારજ નેનો તેલ કરી શકે છે. કલહ વિવાદાદિને વર્ય સમજનારા પણ એ વાતને ભૂલી જાય છે. ઘરની ક્રિયાઓ તે નાનાં ગામડાં વિગેરેમાં દેરાસરનેજ ઘરરૂપ માની બેસનારા સ્ત્રીઓ અને પુરૂ દેરાસરની પાસેના વસવાટથી અનેક પ્રકારની કરે છે. દેરાસરમાં અનાજ સુકવે છે, લુગડાં પુએ છે, લુગડાં સુકવે છે, માથાં એળે છે, પરૂ નામાં માંડે છે, હિસાબ કરે છે, વાંધાઓ પતાવે છે, પંચાતે કરે છે; ઈત્યાદિ અનેક પ્રકારની આશાતનાએ કરે છે. જિનમંદિર સંબંધી જે ૮૪ આશાતનાઓ કહેવામાં આવેઢી છે, તેમાં અનુચિતવૃત્તિના પેટામાં સમાય એવીજ ઘણી આશાતનાઓ છે. સમજુ ની પુરૂષે તે પ્રાયે આ આશાતના ઓછી કરે છે, તેમજ મોટા શહેરોમાં પણ આવી આશાતના ડી થાય છે, પરંતુ નાનાં ગામડાંઓમાં તે ઘણે ઠેકાણે થતી જોવામાં આવે છે, તેનું નિવારણ કરવા માટે બનતા પ્રયતન કરવાની જરૂર છે. ઉત્તમ પુરૂ
નું કામ પતે આશાતના ન કરવી અને બીજી પાસે ન કરાવવી તે છે. બાગેવાને ધારે તે આ જાતિની આશાતના ન થાય તે બંદે બસ્ત કરી શકે છે. અનુચિત વૃત્તિની અંદર ઉપર કહેલી અવજ્ઞા આશાતના, અનાદર આશાતના,
ગ આશાતના અને દુ:પણિધાન આશાતના એ ચારેનો સમાવેશ થઈ શકે તે છે. કારણકે તે સર્વે અનુચિત વર્તન રૂપજ છે પરંતુ અહીં તે માત્ર બહેને ભારે કાયિક વર્તનનેજ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રમાણેની પાંચ પ્રકારની આશાતના વલભીરૂ પ્રાણીઓ અવશ્ય વર્જવા ગ્ય છે. એમાં ત્રણ પ્રકાર માનસિક આશાતના ને બે કાયિક આશાતનાના છે. અવજ્ઞા અનાદર ને દુપ્રણિધાન એ ત્રણે પ્રકાર માનસિક છે છતાં તે પૈકી અવજ્ઞા ને અનાદરમાં કવિક વર્તનને પણ સમાવેશ કરવામાં આવ્યું છે. અનાદરની અંદર શુન્ય ચિતે જિનપૂજાદિ કરવારૂપ આશાતને બતાવેલી છે તે માનસિક છે. આ બધા પ્રકાર જુદા જુદા બતાવવાનો હેતુ માત્ર અપર પ્રાણ ભૂલ ન ખાય તે છે. બાકી સત્ત જનો તે આ કતિ કરવામાં આશાતના થાય છે કે કર્તા બનાવાય છે તે
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરતજ સમજી શકે છે. માટે કઈ પણ પ્રકારે આશાતના ન થાય અને કર્તવ્ય પરાયણ રહી સાધ્ય સિદ્ધ કરાય તેવો પ્રયત્ન કરે. ઉત્તમ જનેનું રટણ નિરંતર એજ હોય છે અને તેથી જ તેઓ પોતાની ફરજ સમજી જિનેશ્વર ભગવંત કે જેઓ પરમ, ઉપગારી છે તેમના ઉપગારનું સમરણ કરી તેના અનૃણ થવા માટે બનતા પ્રયત્ન કર્યા જ કરે છે, અને તેઓ જ્યાં સુધી સાધ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અવિશ્રાંતપણે તેમાં મચ્યા રહે છે. આવા સતતું ઉદ્યમી પુરૂને ધન્ય છે. તેઓજ પિતાના અમૂલય અને દુર્લભ મનુષ્ય જન્મને સફળ કરે છે.
કરનાર યાત્રા.
આ તીર્થની યાત્રા કરવાનો પ્રસંગ પાંચ સાત વર્ષે આવવાથી પ્રથમની સ્થિ તિ સાથે સરખામણી કરતાં અહીંના કારખાનાને વહીવટ શેઠ આણંદજી કલ્યાણ જીના પ્રતિનિધિ સાહેબને પૂર્ણ રીતે સંપાયા બાદ વધારે સારી રીતે ચાલતે દષ્ટિએ પડ છે, ઉપજમાં વૃદ્ધિ થઈ છે, ખર્ચમાં વ્યવસ્થા થઈ છે, સારસંભાળ. વિશેષ રાખવામાં આવતી જણાય છે, સ્વછતાને સ્થાન આપવામાં આવ્યું છે, અશુચિને દૂર કરવામાં આવી છે અને મરામતનું કામ શરૂ છે કે જે વધારે મોટા પાયા પર ચલાવવાની જરૂર છે. અનેક કારણોને લઈને આ તીર્થ પરના પ્રાચીન દેરાસ રોની ઈતી મરામત બહુ વધી થયેલ નથી. ઘણી જગ્યાએ દેરાસરને રોકમાં તેમજ દીવાલમાં ઘાસ ઉગી ગયેલ છે અને લીલ જામી ગઈ છે. તેણે વર્ગને વિપર્યય કરી નાખે છે, “વેતતાને બદલે શ્યામા પ્રસરી ગયેલ છે. હાલમાં ચાલતું કામકાજ અને બંબસ્ત સંતોષકારક જણાય છે. ઉપરના નાકરે અને ગોઠીઓ સુસ્ત દેખાતા હતા અને જ્યાં જુઓ ત્યાં મલિનતા નજરે પડી હતી તે કેટલેક અંશે દૂર થઈ જાય છે. આ સંબંધમાં પ્રથમના વહીવટકરાંઓની ઓછી કાળજી સાથે રાજ્ય તરફની ઉપાધિ પણ એક કારણભૂત હતી. હાલમાં નવાળા સાહેબ નાની ઉમરના હોવાથી સરકારની દેખરેખ નીચે રાજ્યતંગ આવતાથી ગેરવાજબી અને બીન કારણસર થતી ઉપાધીઓ દુર થઈ છે. આપણે કબજા ભગવટાની જગ્યામાં પણ મરામત કરતાં અટકાવવામાં આવતા હતા તે અગવડ દૂર થઈ છે. હજુ આપણું મકાન વિગેરે જે બીન હકે જબરીથી દબાવી લેવામાં આવ્યા છે, કબજે કરી લેવામાં આવ્યો છે, આપણને ખાસ અગવડ ઉત્પન્ન કરવા માટે એક બંગલે બાંધવામાં આવ્યો છે ઈત્યાદિ બાબતે સંબંધી દાદ મેળવવાની બાકીમાં છે; પરંતુ અંગ્રેજ સરકારના ન્યાયી અમલમાં વાજબી દાદ મળવાને
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંભવ છે. આ પણ એક ધર્મશાળા તેડી નાખી ત્યાં બાંધકામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તે કામ હાલ બંધ છે; પરંતુ હવે તેવું અન્યાયવાળું કાર્ય કાયમને માટે બંધ થશે અને પૂર્ણ છે. બીજી પણ કેટલીક નાની મોટી અગવડો એક ઈર્ષાળુ અધિકારીની અઘટિત પ્રવૃત્તિથી શરૂ થયેલી તે હાલમાં ઘણે ભાગે બંધ પડી છે અને તેવી અગવડ કાયમને માટે બંધ રહેવા સંભવ છે.
આ તીર્થની યાત્રાને લાભ વ્યવહારિક કાર્ય પ્રસંગે જુનાગઢ જવું ઘતાં વિશાળ શુદિ ૮ મે કેટલાક નેહીઓની સાથે લેવામાં આવે છે. યાત્રા કરીને ચિત્ત પ્રસન્ન થયું છે. બાળ બ્રહમચારી યદુકુમાર શ્રી નેમિનાથમહારાજની સંવ ભક્તિ કરતાં અદ્વિતીય આનંદ થયો છે. ભાવનગરમાં ચિત્ર માસમાં જ એ તીર્થની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. તેને સાક્ષાત દર્શન થતાં વધારે આહાદ થયે છે. નાનાં મોટાં તમામ જિનમંદિરના દર્શનનો લાભ લીધેલ છે. અને એકંદર જિનમંદિર ૧૪ છે. તેમાં તીર્થાધિરાજના મંદિરની લાઇનમાં નેકવશીનું, સં'શામ છેનીનું અને કુમારપાળનું મંદિર છે. એ ત્રણે મંદિર બહુજ રમણિક છે. રિકવરીના આગળના ભાગમાં પાંચ વરૂ અને અદભુત બાપભરેજીની મત્ત સામસામી મટી દેરીઓમાં બિરાજમાન છે. મુખ્ય દરવાજાની જમણી બાજુએ સૂર્ય કુંડ ઉપર માનશંગ મેં જરાજનું દેરાસર છે અને ત્યાર પછી વસ્તુપાળ તેજપાળને એકઠા મળેલા ત્રણ દેરાસરો છે, તે વાડજ રમણિક છે. તેની અંદરની કારગિરીનું કામ આબુ તીર્થની કારિગરીનું સ્મરણ કરાવે છે, કારણકે કરાવનારા એકજ મહા . પુરૂષ છે. સામે આવતું સંતિ રાજાનું દેરાસર બહુ સુંદર અને વિશા' છે, આ શિવાયનાં બી દેરાસરો નાનાં તેમજ કાં લુ છે. શામુખીની અંદર ચાલ પ્રભુના પગલાની જોડ છે તે મારા દર્શન કરવા લાયક છે.
આ તીર્થે પાણીમાં બંધાથી યાત્રાનું કાર્ય કેટલેક દર : , , પરંતુ કેટલુંક કામ અધુરું રહેવું છે હજુ ૫૩ થયું નથી. તેને યવથાપક એ કાર્ય સમાપ્ત કરવું ઘટે છે.
આ તીર્થને સાંધના આ પગ લંકા ઘા મજબુત અને એક સ્થિતિ : છે, છતાં કાળક્રમે કાજા ભગવટા વિગેરેમાં ફેરફાર થવાથી તેમજ પ્રમાદથી અને મોટું મન રાખવા જતાં થઈ પડેલા અન્ય પાલે કેવી કેટલીક અત્યવસ્થા થઈ ગયેલી. છે. પરંતુ હવે ખરી દાદ મેળવતાને વખત પ્રાપ્ત થયો છે. આવા ન્યાયી અમલમાં જો પર પ્રયાસ કરવામાં આવશે તે સમાપણ વ્યાજબી હકો આપણને પ્રાપ્ત થતા સાથે આપણી માલેકીન વાકાને વિગેરે આપણને પાછા સ્વાધીન થઈ જશે આ તીર્થના સંબંધમાં જે ચિંતા ભાવવામાં આવે છે તે કેટલેક અંશે દર ,
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ લમાં ત્યાં પાલીતાણાની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પરથી મોકલેલ પાશંકર જેરામ મુનીમ તરીકે કામકાજ કરે છે. તેમણે પિતાના વખતમાં Fળજીથી કામ કરેલું જણાય છે. નામ વિગેરેની કેટલીક વ્યવસ્થા
છે. તેમને હવે પાલીતાણે પાછા જવાનું કહેવાથી હમણું ઈડર નિવાસી ઈચંદ પદમશી તેમને ચાર્જ લેવા આવેલા છે. તેઓ પિતાની શક્તિને નુભવ કરાવશે એવો સંભવ છે. આ સંબંધમાં વધારે વિસ્તારથી કેટલીક વખવા જેવી છે પરંતુ તેને માટે વધારે અવકાશ મેળવી બારીક તપાસ છી લખવા યોગ્ય હોવાથી તેવા અવકાશને અભાવે લખી શકાણું નથી, થમ કરતાં સંતોષકારક સ્થિતિ છે એટલું તો નિઃસંશય લખી શકાય તેમ 'થે શેઠ આણંદજી કલ્યાણજીના પ્રતિનિધિ સાહેબ હાલના અનુકૂળ સમભ લઈ ને પુરતા પ્રયત્ન કરશે તો વધારે સંતોષકારક સ્થિતિ પ્રાપ્ત થવાને સંભવ છે. આટલું લખી હાલ તો વિરામ પામવું એગ્ય લાગે છે. વળી સંગે વધારે લખી આપણ ન બંધુઓની લાગણ તાજી કરીશું. લિમાં દિન પ્રતિદિન યાત્રાળુઓની સંખ્યા આ તીર્થે વધારે આવતી જણાય
આ લેખ પૂર્ણ કર્યા અગાઉ એક ખાસ સૂચના-વિનંતિ–પ્રાર્થના જે કરવામાં આવે છે કે–આ તીર્થ પણ આપણે શત્રુંજય તીર્થની. હું નવા યોગ્ય છે, માટે ત્યાં રાત્રિવાસે રહેવું અને રસોઈ કરાવી, જેમ કરવી ઈત્યાદિ તદન અગ્ય હોવા સાથે તીર્થની આશાતનાનાં કારણે જ છે, માટે બનતાં સુધી ઉપર રાત્રિ રહેવું નહિ, અશુચિ કરવી નહિ, હિ અને શત્રુંજયવત્ તમામ પ્રકારનું બહુમાન જાળવવું. આશા છે કે ત્રાળુઓ આ સૂચના ઉપર અવશ્ય ધ્યાન આપશે અને હૃદયમાં તીર્થભક્તિ
શારીરિક કષ્ટ સહન કરવું પડે તે કરી પિતાની ફરજ સમજશે અને આ 1 તજી દઈ આમહિતમાં વૃદ્ધિ થાય તે માર્ગ સ્વીકારશે જેથી સ્વલ્પ સાધ્ય સિદ્ધ કરવાને ભાગ્યશાળી થશે. તથાસ્તુ.
मुनिराज श्री रविचंदजी जयंती. મા શાંત સ્વભાવી મહાન પુરૂષના કાળ ધર્મ પામવાને દિવસે વિશાક શુદ્ધિ ધી વળામાં અને શુદ ૮ ને ભાવનગરમાં તેમના ગુણોનું સમરણ કરવા માટે ! જયંતીના નામથી ઓળખાતા ઉત્સવ કરવામાં આવ્યે હતું. તેનું ટુંક નીચે પ્રમાણે
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નળામાં શુ િછ ના દિવસ મુનિરાજ શ્રી વૃદ્ધિચ'હજી જૈનશાળાની મ ગાંઠનેા પણ હોવાથી તે દિવસ બહુ ધામધુમથી ઉજવવામાં આવ્યે હતા, દેશસરમ પરા કલ્યાણકની પૂજા ભણાવવામાં આવી હતી તેમજ આંગી રૅશની કરાવવામાં આવી હતી. જૈનશાળાના વિદ્યાર્થીએ નુ` ઇનામી ફંડમાંથી સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતુ, મારે શ્રી સધની મીટંગ ખેાલાવી તેની અંદર એ શાળાના વાર્ષિક રિપોર્ટ વાંચી સ’ભળાવવામાં આવ્યે હતેા. તેની મુખ્ય મતલબ એ હતી કે “ આ શાળાને સ્થાપન થયા ૫ વર્ષ થયાં છે. ત્યાર અગાઉ અભ્યાસનું કામ સામાન્ય રીતે ચાલતું હતું. ચાલુ વર્ષમાં ૪ વાર પરીક્ષાએ લેવાણી છે, અને તેનુ પરિહાસ સારૂ' આવ્યુ' છે. આ શાળાને કેન્ફરન્સ તરફથી જે મદદ મળતી હતી તે સ મ્બર માસથી ખધ થઇ છે, તે સબંધી અરજ કરનાં કેળવી ખાતામાં સીટીંક નથી એવા જવાબ મળ્યા છે. તેથી હવે કેઇ પ્રકારનું કાયમી ફંડ થવાની જરૂર છે. આ શાળાની સભાળ રાખવાનુ` કામ શ્રી વૃદ્ધિચ'છ જૈન જ્ઞાન પ્રસારક સભા કરે છે. મરહુમ મહાત્માને આ શહેરના શ્રાવકવળ ઉપર પરિણૢ ઉપકાર છે. પ્રસ્તુત વર્ષોમાં જૈન શ્રેયસ્કર મ’ડળ તરફથી રૂા, ૫૦), જૈત કોન્ફરન્સ તરફથી રૂા. ૧૦), ઈનામી કુંડમાં રૂા. ૨૬) અને પરચુરણુ ઉપજ તરીકે રૂા. ૩-૪-૨ આવેલા છે, ખમાં રૂા. ૧૦૦-૭-૭ માસ્તરના પગાર વિગેરેના, રૂા. ૪૪-૩-૧ા વિદ્યાર્થીઓને ઇના મની બુકા, જમણવાર અને પ્રભાવના સ`બધી ખર્ચના અને રૂા. ૧૨-૩--હું સત્ય ખાતે થ્યુ કે ખરીદ કરવા વિગેરેના થયા છે. આ શાળાને મદદની ખાસ આવશ્યકતા ટૅ’
રિપોર્ટ વ’ચાઇ રહ્યા બાદ વિદ્યાર્થીને શ્રીફળની પ્રભાવના શીહાર નિવાસ શા, વેલાદ હૅરીચ'દ તરફથી અને સર્વે ગૃહસ્થાને સાકરના પડાની પ્રભાવતા કહ્યું નગરનેવાસી શા. નથુ દેવચ'દ તરફથી ામાં આવી હતી. ત્યારબાદ ખરખારત થયા હતા.
ભાવનગરમાં શુઇ ૮ મૈં કાપડ મહાજન તરફથી આ ઉત્ત્પન ઉજવવામાં ત હતા. શ્રી વૃદ્વિચક્ર” જૈનશાળાની વર્ષગાંડ વૈશક શુદ્ધિ ૩ ની છે. તે દિવસે લલુભાઇ મણુ ંદજી તરફથો વિદ્યાર્થીઓનું સ્વાગીવાસભ્ય દર વર્ષે કરવામાં માર છે, તે પણુ આજે કરવામાં આવ્યું તુ'. તેની અંદર કાપડ મહાજન તરફથી શ ઉમેરો કરવામાં આવવાથી સ્વામીવાત્સલ્ય સારૂ' થયું હતું. દેરાસરમાં પ્રકારી પા ભણાવવામાં આવી હતી. તે રાત્રે આંગી રાશની કરવામાં હતી. ત્યારખાદ ઉપાશ્રયની મેડી ઉપર જૈનવગના એક ાહેર મેળાવડા વેરા મ રચંદ જસરાજના પ્રમુખપણા નીચે કરવામાં આવ્યા હતા, તેની અંદર મેલીય ગીરધરલાલ કાપડીઆ, મનસુખલાલ રવજીભાઇ, માતર શામજી હેમચક્ર વિગેરેએ
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪. ' 'કાગ'. , સૂચક ભાષણ કર્યા હતાં, તે સાથે તેવા ગુરૂ મહારાજના ચરિત્રનું સંક્ષિપ્ત ત કરાવી તેના પરથી સાર શું ગ્રહણ કરવા એગ્ય છે તે સ્પષ્ટ કર્યું હતું. પ્રાંતે
હેબે પણ પોતાના વિચારો જણાવ્યા હતા. આવા મેળાવડા ગુરૂભકિતને તાજી કરે છે, તે સાથે તેમના ગુણાનુવાદ કરવાથી
છે તેના ગુણે પ્રાોિને સન્મુખ થવાય છે. આ મેળાવડો કરવાનો ઉત્સાહ ડાજના આગેવાનોના હદયમાં જાગૃત થવાથી તેમણે આ વર્ષે પહેલ કરી છે છે કે આવા ઉપકારી પુરૂષના ઉપકારને સ્મરણ કરાતના રા ઉત્સવે તેના વાતા શ્રાવકો અવશ્ય દર વર્ષ કરશે અને તેમના ઉપકારને અમૃગી થવા નો પ્રયત્ન કરશે.
टुको उपदेश,
કયાં સુધી ઉંઘવું છે? તિઃકાળ થ, સૂર્ય ઉગ્ય, કમળ વિકસ્વર થયાં, માણસે કામે લાગ્યાં, ચારો લેવા નીકળ્યાં, ગાયે દેવાવા લાગી, લોકો દંતધાવન કરવા લાગ્યાં, વત્ર લોકોને ભાસ થયો કે આપણે જાગ્યા, અને ધંધે લાગ્યા. પણ જ્યાં ગૃન માણસ કરે તેવી ક્રિયા કરવામાં ન આવે અને ઉંઘતો માણસ કરે તેવી રવામાં આવે ત્યાં સુધી જાગ્યા શેના ? હજુ ઉંઘાજ છે. ઉંઘતે માણસ શું
ખરજ ખણતો નથી ? પાર બદલતો નથી ? ધારો શ્વાસ લેતું નથી ? ઈત્યાદિ કેયાઓ કરતો નથી ? કરે છે. પણ તેથી કાંઈ તેને જાગૃત થયેલે કહેવાશે ? કવાય. તેમ તમે પણ અનાદિની ટેવને લઈને ખાઓ, પીઓ, કરો, હો, રો, પસા મેળવે અને વિષય કષાયમાં નિમર રહો; પણ તેથી તમારા આતમાં છે, તેમ કહી શકાય નહિ. કારણકે, એ તો બધી અનાદિની ટેવ છે અને નગૃતિ શિવાયના વિભાવદશામાં પરિણા આત્માની કૃતિ છે. તમે જાગ્યા તે કહેવા–અને તમારો આત્મા જાગ્યો પણ ત્યારેજ કહેતા કે જ્યારે તમે ના ) પિતાનું કર્તવ્ય સમજીને તે કરવામાં તત્પર થાઓ. શ્રી વૈરાગ્ય
નિનિરા પરિજાવામિ, તેરે લિ ક્રિયા સુઘા િ. मजतमप्पाणमुवरग्वयामि, ज धम्मरहिया दियहा गमामि ।।
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“રાત્રી વિરામ પામે ત્યારે હું વિચાર કરું છું કે આ શરીર બળ ? છતાં હું કેમ સુતો છું? અને બળતા એવા આત્માની કેમ ઉપેક્ષા કરે છે હું ધરહિત દિવસ ગમાનું છું !”
આ ગાળામાં જે પ્રાણી ધરદ્ધિન દિવસ ગુમાવે તેને કહ્યા છે. કારણ ધર્મ વિના દિવસ ગુમાવનાર પ્રાણી પિતાના આયુષ્યને એક અમૃદય દિવસને કેડી { મૂલ્યમાં ગુમાવી દે છે. અને તે રીતે થવાથી પાપનો ભાર વધતાંને પપપ આમાને બાળે છે. અને તેના ગુપનો વિનાશ કરે છે. આમ સમજમાં જ , જે પ્રાણી તેની ઉપેક્ષા કરે છે તે કોના ? પાન વાળને હથ નાં પિતાની દોલતર વંટી જતા કે તેને ટી જવા દે, કાંઈ ઉપાય પણ ચિંતવે નહિ કે કરે નહિ અથવા પોતાની ખાસ વિરકુન બળી જતી હોય તેને બળી જવા દેય, તેને નિવારણ માટે પાણી પણ છાંટે નહિ, તેને જાગતે કેવ કહેશે ? સમજુ તે કે નહિ કહે. માટે હે પ્રાણી! હવે તારે કયાં સુધી ઉંધ્યા કરવું છે? લક્ષ્મી માત્ર વિનાશ પામે ત્યાં સુધી-દરિદ્રતા આવે ત્યાં સુધી જોયા કરવાનું હોય ? નજ હેય. માટે હવે સાવધ થઈ જા અને તારી આલમી જે જ્ઞાનાદિરૂપ છે, તેને સંભાળ. તેન! પર આવરણ ચડી ગયાં છે તે દૂર કર. તે ગુગો પ્રગટ થવાથી તારી કિંમનું વધશે. . કે તે ગુણે તારાથી ભિન્ન નથી પણ કાગેલા છે. તેને પ્રગટ કરવાને ર તે આત્મબળ કરવું જ છે. માટે શકિતમાં સિંહ જે છતાં શિયાળવા ને , કે કરે છે, તેનો વિચાર કર, તારે દરિદ્રતા કે દિનના શેની હોય? અ શનિના અનંત લમના ધણીને તે બંને વાનાં જ નહિ. પણ જેને પિતાની શgિ: કે પિતાની સંપત્તિની ખબર નથી , ઉંઘની ગાણ જેમ જે યુ ટ = , તે લુંટાવા દેય અને દ્રવ્યવાન છતાં નિરાકની સ્થિતિ ભોગવે તો આ પોતાની પાસે જ્ઞાનાદિ ગુરૂપ અમૂલ્ય સંપનિ છતાં પૈગરિક ભાવમાં તે જ રહે અને વિષયlી ભિક્ષા માગ્યા કરે તેના કરતાં મૂખેતી વધારે કઈ છે ? મા જાગ ! જાગ ! ઉંઘ તજી દે ! અને આત્મશકિતની સંભાળ કર. આમને આમ પદગલિક ભાવમાં મ ર ત વ હારી જઈશ અને મનુષ્ય લવ ગુમાવી પણ પામીશ. યાવતુ એ કેદીમાં ચાર જઈશ. પાછો ઉોજ આવી શકીશ નહિ. એ ખાસ ગોવણી છે, હિતશિક્ષા છે. નારા લાલાની વાત છે, પણ એક કરી કહે છે તે છે કે “પાર પ્રાણી ! રન નો ચનાવું ન રે ” . તારે નવું હોય તો મારું કહ્યું કાનું છે, પણ મારે તેવું જ ન હોય તો પછી તને જગાડવાની મારી મહેનત શા કામની છે ? પરંતુ યાદ કરજે ! જ્યારે આંખ ઉઘા -કચિત પગ ના ન દશા ગળે ત્યારે પસ્તા થય શિવાય રહેશે નહિ. પરંતુ પછી તે ન
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જી
ગયા
નથુ રૂ થઇ પડશે, માટે જ્યાંસુધી બાજી હાથમાં છે ત્યાં સુધી ચેતવું સારૂ હારી ગયા પછી ચેતવું નકામુ છે.શ્રી વીરવિજયજી મહારાજ અંતરાય કર્મની પૂજા માં લાગ્યા છે કે- હું મહારાજ ! હું બાજીભુલી ગયા.' પણ તેનુ કારણ શુ? ‘કારણ એ ’ એક તે આતમ જ્યોત ન તાજી અને કમ કુટિલવશ કાજી અર્થાત્ આત્માની જ્ઞાનરૂપ જ્યાતિ તાજી નહિ ઝાંખી થઇ ગયેલી અને કાજી જે આત્મા તે કુટિલ કર્મને વશ થયેલું. આ એ કારણથી હું માજી ભુલી ગયા. ' વે શુ'કરવુ ? હું આત્મા ! તુ આ માતને દીવ વિચાર કરજે! ઉઘે છે કે જાગે છે? તે તપાસરે ! અને જો ઉઘર્ન છું એમ ખાત્રી થાય તે જાગવાના પ્રયત્ન કરજે ! જો જાગીશ તે તારા આત્માનુ હિત થશે.વધારે શું કહેવુ ? આટલુજ ખસ છે, પણ તે સમજનારને માટે છે. ઇસલ
पुस्तकोनी पहोंच .
જૈન શાસન-પાક્ષિક પત્ર
આ પત્ર વૈશાખ શુદ્ધિ ૧૫ મે શ્રી અનારસમાં પ્રગટ થયુ છે. તેના મેનેજર તરીકે શા. હર્ષચંદ્ર ભુરાભાઇ કામ કરનાર છે. અંદર લેખા ઘણે ભાગે અનારસ પાઠશાળામાં અભ્યાસ કરનારા મુનિરાજના તેમજ વિદ્યાથીએના આવનાર છે. જૈન સાહ્વિત્યના સબધમાં હાલના વખતમાં જ્યારે ચારે બાજી જાગૃતિ દેખાત્ર છે, યુરે પીય પ્રજાના કેટલાક વિદ્વાના જુદા જુદા દેશમાં રહીને પણ જૈન શાસ્ત્રનુ અવગાહુન કરી રહ્યા છે તેમજ તેની મહત્તા દર્શાવી રહ્યા છે, હિંદુસ્થાનમાં પણ જુદી જુદી ચાર પાંચ સસ્થાએ ખાસ પ્રાચિન ગ્રંથ પ્રકટ કરવાના કાર્યમાં યથાશક્તિ પ્રયાસ કરી રહી છે, હર વર્ષે પાંચ પચાસ નવા ગ્રંથા બહાર પડવા લાગ્યા છે, તેવા વખતમાં ખાસ કરીને જૈનસાહિત્ય સાધી તમામ હકીકત અજવાળામાં મુકનાર આવા પત્રની ખરેખરી જરૂર હતી. અમે તેની અંતઃકરણથી ફતેહ ઈચ્છીએ છીએ. તેના પ્રથમ અંકમાં પત્રો પ્રાદુર્ભાવ, સપાદકના વિચારા, સમાચાર સ`ગ્રહ, કાશીજી મે વિજયા ડંકા, ધર્મદેશના, જૈન સાહિત્ય, શાંતિગાન, પડિત મણુિરાય શાસ્ત્રીજીકા મઙાવીર જયન્તી પર વ્યાખ્યાન, અને પુષ્પમાળા એટલા લેખા છે, તે દરેક લેખ વાંચવા લાયક છે.
પ્રથમના લેખમાં પત્ર પ્રકટ કરવાનુ કારણ અને પત્રકારોની ફરજ દર્શાવી છે. સ’પાદકના વિચારેના પેટામાં ડા, ગેરીના અને જૈન સાહિત્ય, અને કાશી પશુ
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| ર
શાળા ( પાંજરાપાળ ) આ બે વિષય છે, તેમાં ડા, ગેરીનાએ જૈન સાહિત્યના સ’ખખવાળા ચાર પુતર્કા દ્વાર પાક્યા છે, તેનું ટુંકું વર્ઝન આપ્યુ છે, તે ચારે પુસ્તકા ફ્રેંચ ભાષામાં છે, તેનું ગુજરાતી ભાષાંતર થવાની આવશ્યકતા છે. એવા ઇગ્રેજ વિદ્વાનોના પ્રયાસ પાસે આપણે શરમાવા જેવું છે. કાશીમાં પશુબળા સ્થાપન કરવામાં જે પ્રયાસ કરવામાં આવ્યું છે ને જે કૃતેમ'દી મેળવીછે તે ખાને પૂરે પૂરા ધન્યવાદ ધટે છે, અહિંસા ધર્મના રાજુ માટે આની માંજરાયેળની વા સ્થળે પૂરેપૂરી આવશ્યક્તા હતી. સમાગાર સ’મહુમાં મુનિરાજના વિહારાદિના ખબર છે. કાશીજીમાં વિજયકા ડેકા એ ગથાળા નીચે કાશીમાં એ ત્રણ માસથી ચાલતી અહિંસા વિષયની ચર્ચાનુ' આવેલુ` સતૈષકારક પરિણામ જાહેર કર્યું છે. ત્યાં સભાની અદર છેવટે સની સમ્મતિથી એવેા ઠરાવ પસાર કરવામાં આવ્યે અહિંસા ધર્મ પર શ્રેષ્ઠ છે તેથી તેનું અવશ્ય પાલન કરવું. એઇએ. ” આવા ઠરાવથી અગ્નિસા ધર્મના ખરેખરેા વિજય થયેા છે.
છે કે
ધર્મ દેશનાના વિષય ખાસ વાંચવા લાયક છે. હન્તુ તેની શરૂઆત જ છે. તે શે લાંબે ચાલશે એમ જણાય છે. તેમજ તેમાં જૈન ફિલેમેકીના કેટલેક સમા વેશ કરવામાં આવશે ગમ ભાસ થાય છે. જૈન સાહિત્યના વિષયમાં પાશ્ચાત્ય વિદ્વા ના શું કહે છે ? તે બતાવ્યું છે. આ લેખ ખાસ ઉપયેગી છે. બાહ્ય વિદ્વાને જૈન સાહિત્યના સબધમાં જે ઉદારે કાઢે છે તેનાથી આપણુ નદી અજ્ઞાન રહીએ છીએ, તે અજ્ઞાતપણું આ લેખથી હર થશે. આ લેખમાં જુદી જુદી ઘણી કી જણાવી છે, તેમાં એક ખાસ જાધુતા જેવી એ છે કે-ડા. જોન લે પ ઢા વર્ષના ઉદ્યમના પિરણામે જાહેર કર્યુ છે કે “ વર્તમાન સમયમાં વિષ્ણુગમા નામથી જે પચતત્ર ભારતવર્ષમાં ચાલે છે તે પથતત્રના કત્તાં વિષ્ણુાં *f પરંતુ જૈનાચાર્ય શ્રી પૂર્ણભદ્રસુરિ છે. ’ આ પાંચતત્ર તેમણે પાનીને ટ્રાર પડ્યું પાડેલ છે. યુરેપીય વિદ્યાના આપણુ માટે આટલી શેાધ ળ કદ ત્યારે આ પશે તેમ હતુ ઉવાંથી ઉડતા પણ નથી. શાંતિમાનના વિષય પદ્યાત્મક છે. મહાવીર જયંતી ઉપરનું વ્યાખ્યાન વાંચવા ક્ષાયક છે. માહીર સ્વામીના ગરિત્રમાંથી માત્ર ચડયેશિકના એક ઉપસર્ગ ઉપરથી મઢાવીર નામી અને ચડું×શિકની અદ્વિતીય ક્ષમાનું ચિત્ર ખડુ કરી દીધું છે. અને અહિંસા ધર્મની પુષ્ટિ પર કેટલાક આધારે આપી તેને પુષ્ટ કરેલ છે, પુષ્પમાળાના લેખ તે વાંચકાને ઘડીભર ગમ્મત આપવા માટે કઇ ક્રૂડ ના ઉપનામ ધારકે લખેલ છે. પ્રાંત યશેાવિજય પાઠશાળામાં મળતાં પુસ્તકની જાહેર ખબર છે. ત્યારમા એ નવીન પુતકેની જાહેર ખબર છે તે લખ
જુવા
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " ? ધર્મ પકાશ. લાયક છે; બિપાવશ્યક ભાષ્ય વૃહ વૃત્તિ સહિત અને પ્રાકૃત માર્ગો પદેશિકા પાવા ની શરૂઆત થઈ છે. આમાં પહેલું પુસ્તક અત્યંત ઉપયોગી છે, ખરીદ કરવા લાયક છે, અને જન ભંડારો તેમજ લાઈબ્રેરીના આપાગ જેવું છે. પાકત માગો પડકા નવીન કૃતિ છે. પરંતુ તે ખાસ ઉપયોગી છે. આ પત્રનું વાર્ષિક મૂલ્ય પરટેજ સહિત રૂા. ર રાખવામાં આવેલ છે. જેને વાં ગ્રાહક થઈને રાહાય આપવા ગ્ય છે. આશા છે કે આ પત્ર મારું નામ કાઢો. સુકમાળચરિત્રન સુદર્શન શેઠ--આ બે બુક “દિગંબર જૈન” એ નામના માસિકના કાકાને ગયા વર્ષની ભેટ તરીકે આપવામાં આવી છે, તેની કેક નકલ સામને વેટ તરીકે મળી છે. તેનું વિવેચન હવે પછીના અંકમાં આપવામાં આવશે. સીતા-રામચરિત્ર ભાગ 1 –-આ રશે. હિ મેલી મીર વડે મા, રક લેખમાળાના બીને મણકે છે. આને માટે બાર વાગવા લાયક છે. આની. અંદર સ્ત્રી ઉપપેળી ઉપદેશ સારો સમાવેલ છે. ગીતાનું હરણ થયું ત્યાં સુધીની હકીકત માં સમાવવામાં આવી છે. ત્યાર પછીની હકીકત "રીજા ભાગમાં આવનાર છે. આ બુક અપારી સભા તરફથી જ પ્રગટ કરવામાં આવી છે અને તે જ કયાશાળા તથા શ્રાવિકાશાળામાં દરેક બહેનોને ભેટ તરીકે આપવાની છે, તેવી સંસ્થાના આગેવાનોએ અભ્યાસી સંખ્યાના પ્રમાણમાં મગાવી લઈને તેનો યથાયોગ્ય ઉપચોગ કરવા લાયક છે. મંગાવનારે પોરટેજ મોકલવાનું છે. નાવાદિ સ્તવનાવી –આ બુક સંવત ૧૯૦૫માં પાત્ર “જન” એવા નામથીજ છપાવીને પ્રગટ કરવામાં આવી છે. એની અંદર તમામ સ્નાત્રો તથા કીશેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સકળચંદજી ઉપાય ન સત્તરી પૂજા, દેવવજયજી કૃત અષ્ટ પ્રકારી પૂજા અને ત્યાર બાદ સિદ્ધાગાદિના વનોને સમુદાય દાખલ કર્યો છે. પ્રાંતે પરમાનંદ પચ્ચીશી, મહાદેન બારીશ ને ના કર પુરગીરી પણ દાખલ કરી છે. પરંતુ દિને તિય એ છે કે, રાંકન ને માગણી ભાગ જેટલો આવેલ છે, તેટલો જ અશુદ્ધ છે. છપાવીને પ્રગટ કરવાની હોંશની સાથે તેને શુદ્ધ કરીને છપાવવાની ચીવટ રાખવી જોઈએ, નહીં તો કરેલો પ્રયાસ સફળ થ થી. બુક ઉપગી છે પણ અશુદ્ધિએ નિરૂપણી જેવી કરી દીધી છે. તીર્થયાત્રાનું વિમાન –એ શ્રીમદ બુદ્ધિસાગરજીને ગુજરાતી લેખ વલસાડના ઝડધ તરફથી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળે છપાવ્યો છે. વાંચતા લાયક છે. પ્રાસંગિક ઘા લખ્યું છે. આ પેજી 80 પૃષ્ણની બુકની કિંમત માત્ર એક આજ રાખેલ છે. લેખનો આકાર ગૃહસ્થ પર લખેલા પત્રને હેવાથી અસર ઠીક કરે તેમ છે. For Private And Personal Use Only