SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન હોવાથી ઘણા ખરા જેનભાઈએ નહાવા માટે (પૂજા કરવા માટે નહિં) દહેરે જ. વાની તસ્દી લે છે ખરા, પરંતુ સ્નાનને શરીરશુદ્ધિ-શરીરની આરોગ્યતા જાળવવા પરતું ગણી, સ્નાન કરી, અનેટિયું પહેરી, દર્શન કર્યા ન કર્યા કરી, પૂજા તેમજ ભાવપૂજા કમ શિવાય એકદમ ચાલ્યા જાય છે. પૂજા કરવા માટે - અડધા કલા કની ફુરસદ પણ મેળવી શકતા નથી.હાતી વખતે સાબુ વગેરેથી શરીર ચાળવામાં તથા પુષ્કળ પાણું ઢળવામાં ઘણે વખત ગુમાવવા જેટલી નવરાશ મેળવે છે ત્યારે પૂજા કરવા માટે મુદ્દલ વખત કાજલ પાડી શકતા નથી. જયણપૂર્વક પરિ મિત નિર્મળ જળથી શરીર શુદ્ધિ કરવા રૂપ, ભાવશુદ્ધિ નિમિત્તે દ્રવ્યશુદ્ધિની જરૂરીઆતને લેશ માત્ર વિચાર કરવામાં આવતો નથી. હાઈને અંગુચાથી કે દુલાલથી શરીર પણ કેટલાએ કો લેહતા નથી, આથી શરીર અશુદ્ધ રહેવા સંભવ છે અને તે ઉપરાંત કાયમ પૂજાના શુદ્ધ વચ્ચે ભીના થવાથી મલીન થઈ શરી૨માં પણ ખસ રે જાતિના ચામડીના ચેપી રોગો થવાની ધાસ્તી રહે છે. પૂજા કરવાનાં લુગડાની જેડ જેઓ ઘરની રાખતા નથી તેમને માટે પંચાઉ સંઘ ખાતાની લુગડાંની જોડો તથા કામળે રાખવામાં આવે છે પરંતુ આ એટલાં બધાં મહેલાં અને ફાટેલાં હોય છે કે ભાગ્યેજ તે પહેરી પૂજા કરવાને ઉત્સા વૃદ્ધિ પામે. સુશીલ જૈનબંધુઓએ પ્રસન્ન ચિત્તથી વિધિસર પ્રતિદિન અષ્ટપ્રકારી પૂજા કરવાને અભ્યાસ રાખ જોઈએ. યથાશકિત ઉત્તમ દ્રવ્ય મેળવીને જ કરવાથી પ્રશસ્ત ભાવની વૃદ્ધિ થાય છે. શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાને નિર્મળ જળથી પ્રક્ષાલન કરી, પ્રથમના કેસર વગેરે દૂર કરવા માટે જરૂર પરતેજ વાળા કુંચીને ઉપગ કરવાનું છે. જિનપ્રતિમાની કોઈ પણ પ્રકારની આશાતના' નહીં થવા માટે સંપૂર્ણ સાવચેતી રાખવાની જરૂર છે. પ્રભુ તરફ બહુમાન જાળવવાનું લેશ માત્ર વિમરણ થવું જોઈએ નહિં. ચંદનપૂજા પણ કમસર નવ અંગે કરતાં શીખવું જોઈએ. પુપપૂજામાં ગુંથેલાં ના હાર અગર છુટાં ફૂલોને ઉપયોગ કરે જોઈએ. સેય દેરાથી શીવેલાં કુલેના હાર વાપરવા અયુક્ત છે. ખરેલાં, સડેલાં, બગડેલાં, ભેલપર પડી ગયેલાં પુને ત્યાગ કરવાનો છે. ઉપ પૂજા કરનારાઓએ એછી સાવચેતી રાખવાની જરૂર નથી. અવિવેકી જને અગરબત્તી સળગાવી-ઉબાડિયાની માફક તે હાથમાં રાખી પ્રભુના મુખ આગળ લઈ જઈ પ્રભુને તેની ધુમાડી આપે છે તે બિલકુલ ઈષ્ટ નથી. અગરબતી પધાણામાં રાખી ગારા બહાર રહી પપૂજાના દુહા તેમજ પૂછે છેલતાં જતાં તેને અર્થ ચિનવતાં જવાની જરૂર છે. મનને અન્ય કાર્યમાં રેકી પોપટની માફક માત્ર મુખપાઠથી ઇચ્છિત ફળ મેળવી શકાતું નથી. દીપક, અક્ષત, કળ અને નેવેદ્ય પૃજ કર્યા For Private And Personal Use Only
SR No.533311
Book TitleJain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1911
Total Pages64
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy