SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ** '' '. તે તે પુરૂષને આગળ કરીને નમસ્કાર પૂર્વક કહ્યું કે–“હું કુમાર ! સ્વામી કહે છે કે આ પુરૂષ જે કહે.તે તમારે કરવું.” તે સાંભળીને કુમારે ઉલાસ પામતી ભુગુરી રૂપી લાવી જોયેલે તે પુરૂષ ઉચિતતાથી સુંદર એવું અમૃત સમાન વ. ચન બોલે કે “ સંસારના સારની લગી સમાન પિતાનો લમી (શોભા વડે દેવનગરીને જીતનાર અને લહમીને નિવાસ કરવાના સ્થાનરૂ૫ વાસંતી નામન પ્રસિદ્ધ પુરી છે. તેમાં ઈન્દ્રની જે બળવાન નાભાક નામે રાજા છે. તેના હસ્તકમાં ળને વિષે નિવાસ કરવાથીજ લક્ષ્મીનું પડિતોએ વાવાસા (કમળમાં નિવાસ કરે નારી) એવું નામ પાડયું છે. તે રાજાને ચંદ્રના જેવા મુખવાળી, કામદેવના આયુ રૂપ અને લગીનાં (સ્વરૂપનું) અદ્વિતીય સ્થાનરૂપ મદનાવલી નામની પટ્ટરાણ છે. તેમને હસ્તિના જેવી ગતિવાળી અને જગતું પ્રસિદ્ધ શુગારસુંદરી નામે પુત્રી છે. તેના મુખના શ્વાસની સુગંધથી અનેક લમરાઓ તેની આસપાસ ઉડયા કરે છે ત્રણ લેકની સ્ત્રીઓથી પણ અધિક રમણીયતાવાળી તે કન્યાને બીજાની : પૃહા રાખ્યા વિનાજ સર્વ ગુણએ આવીને ગ્રહણ કરી છે. આ કુમારી ચંદ્રની જેવા નિર્મળ શી નવડેજ શોભે છે માટે મારું હવે શું પ્રોજન છે? એમ ધારીને જ તેણી ના મુખની બહાર કદાપિ પ્રીતિને વિષે પણ સ્મિત ( હાસ્ય) નીકળતું નથી. એ તે બાળા શીળની ઉકઇ ભૂમિકાને પામેલી હોવાથી જાગે થાકી ગઈ છે તેમ કદાતિ ત્વરાથી પગલાં લેતી નથી, અશાંતુ ઉતાવળી ગાવાની નથી. તુંગ શરમ ગતિ વાળી તે કુમારી નિર્મળ બુદ્ધિવડે ચંદનાદિક રવ્ય પદાર્થોને રોવે છે, પરંતુ જરા પણ મનની આસક્તિથી સેવતી નથી. આ બાળાએ કઈ વખત મને કીડામાં પણ સફળ કરી નથી કેમ જાણી જાણે કે પછી જ તેનો ત્યાગ કર્યો હોય તેમ તે હાલ બાલ્યાવસ્થાવડે મુકત થઈ છે. કમળના સરમા નેવવાળી પીઓ વિષે વિષયવિકાર ઉત્પન્ન કરવા રૂપ સાદ્રિતીય કળામાં ગુરૂત્ય શોલા પાવન (યુ. વાવરથાને) તેણીએ હાલમાં વિકાર વિલા માં શિષ્યરૂપ કયું છે, એકદા તેegીના અનુપમ એવા વરને માટે ઉદ્યમ કરતા અમારા મહારાજ સવ રાજાઓના સ્વરૂપને ચિત્રોમાં જોતા હતા, તે વખતે પિતાના માતા, પિતા, રહાદર અને સખીઓના વિરહને નહિ સહન કરનારા તે કુમારીએ પોતાનાં સખીમંડળમાં “હું વિવાહને ઈચ્છતી નથી ? એવા કહ્યું. તે વાન રખીઓના મુખથી સાંભળીને આનંદ રહિત શીવી માનાવાળી રાણી પેલી પુત્રીને મેળામાં બેસાડીને સાશંક હદયવડે કહ્યું કે “હે પુત્રી ! તું વિવાના ઉત્સ વની વિમુખતાને કેમ ધારણ કરે છે ? જેમ ચંદ વિનાની રાત્રી શેક કરવા લાયક છે, તેમ પતિ વિનાની સ્ત્રી શોચનીય છે. ચારિત્ર વિનાની જ્ઞાનલક્ષમીની For Private And Personal Use Only
SR No.533311
Book TitleJain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1911
Total Pages64
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy