________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂત્રધર્મ. સનતકુમાર ને શૃંગારસુંદરી.
(અનુસંધાન પૃષ ૨૪ થી ) તારા પર્વતના શિખર ઉપર હદયને આનંદકારી કાંતિથી શોભાયમાર રથનપુરચક નામનું એક નગર છે. તે નગરમાં મનની તિરુણતાથી આખા ભુવને ઉપર છેષ રાખો અને અતિ ભયંકર પ્રાણીઓની સીમા જેવો ભીમ નામને વિશ્વ ઘર રાજા રાજય કરે છે. સમગ્ર વિદ્યાધરનું પેષણ કરવાની બુદ્ધિવાળા અને શ્રી દષ્ટિવાળા તે દુષ્ટ અદા દુષ્કર તપસ્યાવડે રાક્ષસી વિવાને સિદ્ધ કરી, તેથી એક નવ દેશના સ્વામી વિદ્યાધર રાજાઓ તેનાથી શંકા પામીને કયાંઈ પણ નિવૃત્તિ પામ્યા નહિ. તેનાજ ભયની ચિંતાથી રાત્રિએ મારી નિદ્રા જતી રહી છે. એક રૂપસંપત્તિની સીમા રૂપ કઈક સ્ત્રી મારી પાસે આવી. જાણે કામદેવની જંગમ રા જધાની હોય તેવી તે સ્ત્રી પોતાની હાવભાવવાળી છિને દેખાડતી મને આ પ્રમાણે કહેવા લાગી “હે મેહક કાંતિવાળા ! મને તું મહેન્દ્ર નામના ઈબી પટ્ટરાણ જાગ અને તે ભાગ્યશાળી ! તારા ગુણને વિષે મારા પગ અનુરાગ બાંગે છે, માં હે કૃપાળુ ! કામદેવથી પીડાતા મારા અંગને તું શાંત કરીને સાથે તું ચિંતા માત્ર ને ત્યાગ કર. તારા શત્રુઓને હું એક હુંકારાથીજ ભા કરી નાખીશ.”
આ પ્રમાણે તે કામાંધ સ્ત્રીએ જોક અને લેવક મનહર વચન સમૂ વડે મને ચિરકાળ સુધી અત્યંત પ્રાથના કરી, પરંતુ તમારી આજ્ઞાનું પાન કરત.
એવા મેં આ પરસ્ત્રી છે એમ ઘારી તેને નિષેધ કર્યો. એટલે રાત્રિને પા ભાગે વિલક્ષતાને ધારણ કરતી તે આ તિરધાન [ અદશ્ય ] થઈ. ત્યાર પછી ગવાક પક્ષીને મિત્ર (સૂર્ય) દષ્ટિ માર્ગ (આકાશ) ના આંગણાનાં ભૂષણ રૂપ છે (ઉદય પામે છે, ત્યારે કર્ણને આકંદન કરનાર કોઈક અદભુત શબ્દ સર્વ દિશામાં વ્યાપ્ત થઈ ગયો. તે જ વખતે બેચરાધીશના નગર તરફથી કેટલાક વિદ્યાધરો બે અદ્દ શુત શબ્દ સાંભળવાથી સંભાત ચિત્ત શાળા એવા મારી પાસે આવીને કહ્યું કે
આજે ભીમ રાજાએ બને બીજાની પુરશીના (એકશો દશે નગરના) ગાંધીની યાચના કરવાથી રાક્ષસી વિદ્યાએ મને ડર સ્ત્રીઓનાં રૂપ લીધાં હતાં, તેણે સર્વે વિદ્યાધર રાજાઓને ચાટ વચને વડે પોતાના પતિ કરીને પછી છળ પામેલી તે
૧ યંત.દ્રય પર્વત ઉપર દાણ શ્રેણીમાં ૫૦ ને ઉતર લગીમાં ૬૦ અને ૧ પાણી નારીઓ છે ને તેટલા દેશો છે, તેમાં એક બાદ કરતાં બાકી છે. ૧૦૬ દેશના રા* સમજતા.. ૨ સાભ પમાડનાર. ૩ લાભ પમાડનાર,
For Private And Personal Use Only