Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir छती वस्तुनी अप्राप्तिनां कारणो. પુદ્દગળાની અચિંત્ય શકિત છે. તે જડ છતાં પણ અનેક પ્રકારે પરિણમી શકે છે.તેમાં પશુ જીવ સાથે મળેલ હોય છે ત્યારે તે તે એવડુ કામ કરી શકે છે;કારણકે તેમાં ચૈતન્યની શક્તિ પણ સાથે કામ કરે છે. હાલમાં પ્રસરેલા જડવાદને અ`ગે કેટલાએક કહેવાતા વિદ્વાનો અને કેળવાયેલા યુવાન વસ્તુ માત્રને નજરે દેખાયાપછી જ માન્ય કરવાનું કહે છે પરંતુ વસ્તુ ( પુદ્દગલ )ની અનુપલબ્ધિ અનેક પ્રકારે થાય છે અને તેવી રીતે અનુપલબ્ધિ છતાં તેને તે કબુલ રાખે છે. અનુધ્ધિએ પ્રકાર ની છે. એક સત્ (છતી) વસ્તુની અનુપધિ (અપ્રાપ્તિ) અને બીજી અસત્ (અ છતી ) વસ્તુની અનુપધ્ધિ ( અપ્રાપ્તિ ).સસલાનાં શીંગડાં, આકાશનું પુષ્પ ઝાંઝ વાનાં જળ એ બધી અસત્ વસ્તુની અનુધિ છે. એટલેકે તે વસ્તુએ તે આ દુનીઆમાં છેજ નહિ. બીજી સત્ વસ્તુની અપ્રાપ્તિ આઠ પ્રકારે છે, તે જાગુવાની આવશ્યકતા હૈાવાથી આ લેખ લખવામાં આવ્યે છે, કેમકે તે જાણ્યા પછી પ્રત્યક્ષ પ્રમાણેજ માન્ય કરવાના આગ્રહુ છુટી જાય તેમ છે. ૧ અતિ દૂર રહેલી વસ્તુની પ્રાપ્તિ ન થાય તે અનુપલબ્ધિના પહેલે પ્રકાર છે. તેના દેશ,કાળ ને સ્વભાવ એવા ત્રણ ભેદ છે. જેમ કેાઇ માણુસ ખીજે ગામ ગ ચે. તેથી તે અહીં દેખાતા નથી માટે શુ તે માણસ નથી? છે. પશુ દેશ (ક્ષેત્ર) થકી અતિ દૂર ( ચર્મચક્ષુને ગાગર ) લેા હોવાથી તેની પ્રાપ્તિ થઇ શકી નથી. તેજ પ્રમાણે સમુદ્રને પેલેપાર રહેલા પદાર્થે તથા ઘણે દૂર રહેલા મેરૂ પર્વતાદિ અનેક પર્વત, ક્ષેત્રે, નદીએ વિગેરે સતા છતાં દૂર હાવાથી દેખાતા નથી. તા કાળથી દર હેય તે પણ દેખાતા નથી. જેમ મૃત્યુ પામેલા પોતાના પૂર્વજો અને હવે પછી થવાના પદ્મનાભ જિનેશ્વર વિગેરે કાળથી દૂર હેાવાને લીધે દેખાના નથી. પરંતુ તે થયા છે તે થવાના છે તેમાં શંકા કરવા જેવું નથી. ત્રીજે પ્રકાર સ્વભાવથી દૂર ડાય તે ન દેખાવાના છે. આકાશ, જીવ, તથા ભૃત પિશાચાદિ સ્ત્રવભાવથી અદૃશ્ય હોવાને લીધે તે છતા છે તે પણ્ ચર્મચક્ષુગોચર થઈ શકતા નથી. આ ત્રણ ભેદ પડેલા વિપ્રકમાં (દ) નામના પ્રકારના છે. ૨ બીજો પ્રકાર અતિ સમીપ જે વસ્તુ હોય તે પણુ દેખાતી નથી તે છે. જેમ નેત્રમાં માંજેલ આંજણુ દેખાતુ નથી પણ તે શુ' નથી ? ઇંજ. ૩ ત્રીજે પ્રકાર ઇંદ્રિયાના ઘાત થવાથી જે વસ્તુ દેખાય કે જØાય નહિં તે સાધી છે. જેમ અધ કે અધિર માણસ ચક્ષુ ઇંદ્ર કે શ્રેતૃ ઇંદ્રિને ભ્રાત થવાથી અનેક વસ્તુએના રૂપ કે શબ્દ વિગેરેને જોઇ કે સાંભળી શકતે નથી, તે તેથી શુ તે રૂપ કે શબ્દવાળા પદાર્થે નથી? છેજ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64