Book Title: Jain Darshan Mimansa ane Anya Lekho
Author(s): Fatehchand Z Shah
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 10
________________ ( ,૦૦૦ woes. બe. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦•૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ eogo%e0@waqoQ છે શુભ મનભાવના , છે (ફીવર) 8000mcoda momcexcomcomo અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત સર્વનયપરિપૂર્ણ ? જેનું તત્ત્વજ્ઞાન છે એવા શ્રી શાસનસેવાને અનેક યોગો પૈકી અોપકારાર્થે પોતપોતાના પક્ષમાનુસાર ત્રિકાલાબાધિત શ્રી જૈનદર્શન પ્રત્યે બીજાઓને વિશેષ રુચિ થાય તથા તેના તો-રહસ્ય સમજાય, એવી કોઈ પણ પ્રવૃત્તિ એ પણ એક શાસનસેવાનું અંગ છે. જો કે આ પુસ્તક અમારી આંખની તકલીફના કારણે વાંચી શકાય તેમ છે નહિ, તેમ બીજા પાસેથી સાંભળી શકાય એવી અનુકૂળતાવાળો અવકાશ ન હેવાથી તે સંબંધી લખવું બની શકે નહિ; પણ ઉપર ઉપરથી સાંભળતાં, આમાં દ્રવ્યાનુગ આદિને વિષય અંશે અંશે લેવામાં આવ્યું છે તેથી ફતેહચંદભાઈએ શાસનની સેવા બજાવી છે. અને શાસનસેવા દરેક ભવ્ય જીવનું કર્તવ્ય છે. ભવાંતરમાં પણ આવી શાસનસેવા મળે એમ ઉત્તમ પુરુષોએ માગણી કરી છે. વસ્તુપાલ મંત્રીશ્વરે– यदर्जितं मया पुण्यं, जिनशासनसेवया । जिनशासनसेवैव, तेन मेऽस्तु भवे भवे ॥ આ જાતની માગણી કરી છે. આ જ પુસ્તકમાં ફતેહચંદભાઇની પ્રવૃત્તિઓ અંગે લખવામાં આવ્યું છે. તેમને શાસનસેવાની ભાવના મોક્ષપદ પ્રાપ્તિ થાય ત્યાં સુધી ભવે ભવ મળો એ જ અમારી શુભ અને ભાવના— –આચાર્ય શ્રી વિજયેાદયસૂરીશ્વરજી ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 226