Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 11
________________ ઇષ્ટોપદેશ સ્વસ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય? શ્લોક-૨ ૨ योग्योपादानयोगेन दृषदः स्वर्णता मता द्रव्यादिस्वादिसंपत्तावात्मनोऽप्यात्मता મતા || સ્વર્ણપાષાણ સુહેતુયોગે, સોનું બની રહે; સુદ્રવ્યાદિ તણા યોગે, આત્મા શુદ્ધાત્મતા લહે. અન્વયાર્થ (જેમ) [યોગ્ય કપાવાન યોગેન] યોગ્ય ઉપાદાન (કારણ)ના યોગથી [કૃષનઃ] પાષાણ(સુવર્ણપાષાણ)ને [સ્વર્ણતા] સુવર્ણપણું [મા] માનવામાં આવ્યું છે, (તેમ) [ઞાત્મનઃ અપિ] આત્માને પણ [દ્રવ્યાવિ સ્વાવિ સંપત્તı] સુદ્રવ્ય-ક્ષેત્રાદિ અથવા સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિની સંપત્તિ (પ્રાપ્ત થતાં) [માત્મતા] આત્મપણું અર્થાત્ નિર્મળ નિશ્ચલ ચૈતન્યભાવ [મō] માનવામાં આવ્યો છે. — = અર્થ જેમ સોનાની ખાણમાંથી પ્રાપ્ત થયેલ સુવર્ણપાષાણ શુદ્ધિ માટેનાં યોગ્ય કારણો મળતાં શુદ્ધ સુવર્ણપણાને પામે છે, તેમ <q અશુદ્ધ આત્મા પણ સુદ્રવ્યાદિ અથવા સ્વદ્રવ્યાદિ સંપત્તિ પામીને અશુદ્ધિ ટાળી શુદ્ધ આત્મદશા પ્રગટાવે છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88