Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 16
________________ ઈબ્દોપદેશ વાસનાજન્ય સુખ-દુઃખની પ્રતીતિ કેમ થતી નથી? – બ્લોક-૭ मोहेन संवृतं ज्ञानं स्वभावं लभते न हि । . मत्तः पुमान् पदार्थानां यथा मदनकोद्रवैः ॥ મોહાચ્છાદિત જો જ્ઞાન, જાણે તે ન સ્વભાવને; મેણો ચર્ચે ખૂવે પ્રાજ્ઞો, શુદ્ધિ, બુદ્ધિ-પ્રભાવને. અન્વયાર્થ – [થા] જેમ મિત્ર યોદ્ર:] મદ ઉત્પન્ન કરનાર કોદ્રવોથી (કોદ્રવના નિમિત્તથી) [મત્તઃ પુમાન] ઉન્મત્ત (પાગલ) બનેલો માણસ [૫ર્થીના] પદાર્થોનું સ્વિમવ] યથાર્થ સ્વરૂપ [ન મ7] જાણતો નથી, (તેમ જ) [નોદે ] મોહથી [સંવૃત] આચ્છાદિત થયેલું [જ્ઞાન] જ્ઞાન સ્વિમાવી વાસ્તવિક સ્વરૂપને નિ દિ મતે] જાણતું જ નથી. અર્થ – જેવી રીતે મેણો ચઢે તેવા મેણા-કોદરા ખાનાર પોતે પ્રાજ્ઞ હોવા છતાં, ઉન્મત્ત બનેલો હોવાથી પદાર્થોને બરાબર જાણી શકતો નથી. તે પોતાની શુદ્ધિ-બુદ્ધિ ખોઈ બેભાન જેવો થઈ જાય છે. તેવી જ રીતે જ્ઞાન મોહથી ઢંકાયેલું હોવાથી, અજ્ઞાનીને વસ્તુસ્વરૂપ જેમ છે તેમ ભાસતું નથી. તેથી તે દુઃખને સુખરૂપ અને સુખને દુઃખરૂપ માની લઈ વર્ચે જાય છે.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88