Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 27
________________ ઈબ્દોપદેશ ૧૮ કાયસંબંધી વિચાર – શ્લોક-૧૦ भवन्ति प्राप्य यत्सङ्गमशुचीनि शुचीन्यपि । स कायः संततापायस्तदर्थं प्रार्थना वृथा । જેના સંગે શુચિ એવા, પદાર્થો અશુચિ બને; તે દુઃખમૂર્તિ દેહાથે, ભોગની ચાહ શું તને? અન્વયાર્થ – ચિલ્લં] જેનો સંગ [IS] પામી [શુવીનિ ૩] પવિત્ર પદાર્થો પણ [શુવીનિ] અપવિત્ર [મવત્તિ થઈ જાય છે, સિ: વાય:] તે શરીર [સંતતાપાય:] હંમેશાં બાધાઓ (ઉપદ્રવ) સહિત છે; (તેથી) [તી ] તેના માટે [ર્થના] (ભોગપભોગની) પ્રાર્થના (આકાંક્ષા) કરવી વૃિથા] વ્યર્થ છે. અર્થ – જેનો સંબંધ પામીને પવિત્ર પદાર્થ પણ અપવિત્ર થઈ જાય છે, તે શરીર હંમેશાં અપાયો, ઉપદ્રવો, ઉપાધિઓ, વિપ્નો તથા વિનાશો સહિત છે. તેથી તેને માટે ભોગોપભોગના પદાર્થોની ચાહના વ્યર્થ છે.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88