Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 59
________________ ઇષ્ટોપદેશ જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન તે જ તત્ત્વસંગ્રહ છે, બાકી બધો તેનો વિસ્તાર છે. ૫૦ --- શ્લોક-૫૦ जीवोऽन्यः पुद्गलश्चान्य इत्यसौ तत्त्वसंग्रहः I यदन्यदुच्यते किंचित्सोऽस्तु तस्यैव विस्तरः ॥ આત્મા ને પુદ્ગલો જુદાં, માત્ર આ સાર તત્ત્વનો; અન્ય જે કાંઈ શાસ્ત્રોક્ત, આનો વિસ્તાર તે ગણો. અન્વયાર્થ [નીવ: અન્ય:] જીવ ભિન્ન છે [પુર્વાહ ચ અન્યઃ] અને પુદ્ગલ ભિન્ન છે; [તિ ઞસૌ તત્ત્વસંપ્રદ:] આટલો જ તત્ત્વકથનનો સાર છે. [ચત્ અન્યત્ િિવત્ ઉઘ્યતે] (એના સિવાય) બીજું જે કંઈ કહેવાય છે, [સ તત્ત્વ વ વિસ્તર: કસ્તુ] તે એનો જ વિસ્તાર છે. — છું. અર્થ જીવ જુદો છે અને પુદ્ગલો જુદાં છે. આટલો જ તત્ત્વનો સાર છે. આમાં સર્વ પરમાર્થ સમાય છે. આ સિવાય જે કંઈ કહેવાય છે તે સર્વ આનો જ વિસ્તાર છે.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88