________________
ઇષ્ટોપદેશ
ધ્યાન-ધ્યેયરૂપ આત્માને સંયોગ સંબંધનો અભાવ થાય
શ્લોક-૨૫
कटस्य कर्त्ताहमिति सम्बन्धः स्याद् द्वयोर्द्वयोः I ध्यानं ध्येयं यदात्मैव सम्बन्धः कीदृशस्तदा ॥ કર્તા હું સાદડીનો ત્યાં, છે સંબંધ જુદો કહ્યો; ધ્યાન-ધ્યેય સ્વયં આત્મા, ત્યાં સંબંધ કયો રહ્યો?
૨૫
અન્વયાર્થ
[મ] હું [૮૨] ચટાઈનો [f] કર્તા છું [કૃતિ] એ રીતે [દ્દો: ઘોઃ] જુદા જુદા બે પદાર્થો વચ્ચે [સમ્બન્ધઃ] સંબંધ [સ્યાત્] હોઈ શકે. [ચવા] જ્યારે [માત્મા વ] આત્મા જ [ધ્યાનં ધ્યેયં] ધ્યાન અને ધ્યેયરૂપ થઈ જાય [તવા] ત્યારે [ીગ્દશઃ સમ્બન્ધઃ] સંબંધ કેવો?
म
અર્થ ‘હું ચટાઈનો બનાવનાર છું.' આ પ્રમાણે જુદા જુદા બે પદાર્થોમાં સંબંધ થયા કરે છે. પરંતુ જ્યાં આત્મા જ ધ્યાન, ધ્યાતા (ધ્યાન કરનાર) તથા ધ્યેય થઈ જાય છે ત્યાં સંબંધ કેવો?
-