Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 52
________________ ૪૩ ઈબ્દોપદેશ યોગીને આવી અવસ્થા કઈ રીતે સંભવે છે – શ્લોક-૪૩ यो यत्र निवसन्नास्ते स तत्र कुरुते रतिं । यो यत्र रमते तस्मादन्यत्र स न गच्छति ॥ જેમાં જે વસી રહે છે, ત્યાં તે રતિ કરે અતિ; જેમાં રમણતા જેની, ત્યાંથી અન્યત્ર ના ગતિ. અન્વયાર્થ – [૪:] જે [ચત્ર] જ્યાં [નિવસન માસ્ત] નિવાસ કરે છે [ ] તે [2] ત્યાં રિતિ ] રતિ કરે છે અને [:] જે ચિત્ર] જ્યાં રિમ) મે છે [૩] તે [તસ્માતો ત્યાંથી બીજે નિ ઋત્તિ] જતો નથી. અર્થ – જે જ્યાં નિવાસ કરવા લાગી જાય છે, તે ત્યાં જ રમણ કરવા લાગી જાય છે અને જે જ્યાં લાગી જાય છે, તે ત્યાંથી બીજે જતા નથી.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88