________________
ઇબ્દોપદેશ
४७
સ્વાત્મધ્યાનનું ફળ –
શ્લોક-૪૭
आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिः स्थितेः । जायते परमानन्दः कश्चिद्योगेन योगिनः ।। ધ્યાનમાં મગ્નતા જ્યાં ત્યાં, બાહ્ય વ્યાપારશૂન્યતા;
ધ્યાનથી યોગી આસ્વાદ, સચ્ચિદાનંદ વ્યક્તતા. અન્વયાર્થ – [માત્માનુષ્ઠાન નિર્ચા] આત્મસ્વરૂપમાં સ્થિત થયેલા [વ્યવહારવરિ: સ્થિત:] તથા વ્યવહારથી દૂર રહેલા ચિણિનઃ] યોગીને [ચોરીનો યોગથી - આત્મધ્યાનથી [શ્ચિત્ પરમાનન્દ: કોઈ અનિર્વચનીય પરમ આનંદ નિાયતી ઉત્પન થાય છે. અર્થ – દેહાદિ પુદ્ગલોને પર જાણી તેનાથી દૂર રહેનાર અને આત્મામાં જ મગ્ન જ્ઞાની વ્યવહારથી દૂર રહી આત્મધ્યાનરૂપ યોગથી એવો કોઈ અદ્ભુત આત્માનંદ પામે છે કે જે વાણીથી કહી શકાય તેમ નથી.