Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 47
________________ ૩૮ ઇબ્દોપદેશ વિષયો પ્રત્યેની અરુચિ, એ આત્મસંવિત્તિનું ચિહ્ન છે – બ્લોક-34 यथा यथा न रोचन्ते विषयाः सुलभा अपि । तथा तथा समायाति संवितौ तत्त्वमुत्तमम् ॥ જેમ જેમ છતા ભોગે, સ્વયં રુચિ વિરામતી; તેમ તેમ અનુભૂતિ પરાત્માની થતી છતી. અન્વયાર્થ – થિી થા] જેમ જેમ સુિમા: પિ વિષય:] સુલભ ઇન્દ્રિયવિષયો પણ [ન રોયન્ત] ગમતા નથી, તિથી તથા] તેમ તેમ સિંવિત] સ્વાત્મસંવેદનમાં વિત્તમમ્ તત્ત્વન] ઉત્તમ નિજાત્મતત્ત્વ [સમાયોતિ] આવતું જાય છે. અર્થ – જેમ જેમ સહેજે પ્રાપ્ત થનાર ઇન્દ્રિયવિષયભોગ રુચિકર પ્રતીત થતા નથી, તેમ તેમ આત્મસંવેદનમાં નિજાત્માનુભવની પરિણતિ વર્ધમાન થતી જાય છે. .

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88