Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 38
________________ ઈબ્દોપદેશ , કઈ ભાવનાથી જન્મ-મરણનાં દુઃખ દૂર થાય? - શ્લોક-૨૯ न मे मृत्युः कुतो भीतिर्न मे व्याधिः कुतो व्यथा । नाहं बालो न वृद्धोऽहं न युवैतानि पुद्गले || મને ના મૃત્યુ, ભીતિ શી? મને ના રોગ, શી વ્યથા? ના હું તરુણ, ના વૃદ્ધ, બાળ ના, પુદ્ગલે બધાં. અન્વયાર્થ – [ મૃત્યુ ન] મારું મરણ નથી તો તિઃ મીતિ: ડર કોનો? [ને વ્યાધિઃ ન] મને વ્યાધિ નથી તો [વ્યથી ત:] પીડા કેવી? [મર્દ ન વા:] હું બાળક નથી, [ન વૃદ્ધઃ] વૃદ્ધ નથી, [યુવા] હું યુવાન નથી. [તાન] એ (સર્વ અવસ્થાઓ) [૫ ] પુદ્ગલની છે. અર્થ – મારું મરણ છે નહીં તો પછી મને ભય શાનો? મને વ્યાધિ છે નહીં તો પછી મને પીડા શાની? હું બાળક નથી, હું વૃદ્ધ નથી, તેમ હું યુવાન પણ નથી. આ બધી દશાઓ પુદગલમાં થાય છે.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88