Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 35
________________ ૨૬ ઇબ્દોપદેશ બંધ-મોક્ષનું કારણ – શ્લોક-૨૬ बध्यते मुच्यते जीवः सममो निर्ममः क्रमात् । तस्मात्सर्वप्रयत्नेन निर्ममत्वं विचिन्तयेत् ॥ મમતાથી જીવને બંધ, મુક્તિ નિર્મમતા થકી; માટે સર્વ પ્રયત્ન એ, ધ્યાવો નિર્મમતા નકી. અન્વયાર્થ – સિમH: નીવ:] મમતાવાળો જીવ અને [નિર્મમ: નીવ:] મમતારહિત જીવ [માત] અનુક્રમે વિધ્યતે] બંધાય છે અને મુિચ્યતે] મુક્ત થાય છે (બંધનથી છૂટે છે); [તસ્માતો તેથી [સર્વ પ્રયત્નનો પૂરા પ્રયત્નથી [નિર્મમત્વી નિર્મમત્વનું [વિન્તિયેત] વિશેષ કરીને ચિંતવન કરવું જોઈએ. અર્થ - મમતાવાળો જીવ કર્મોથી બંધાય છે અને મમતારહિત જીવ મુક્ત થાય છે, માટે દરેક પ્રકારથી સંપૂર્ણ પ્રયત્ન વડે

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88