Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૧
ઈબ્દોપદેશ હિત-અહિતકારી મનાતા પદાર્થોમાં રાગ-દ્વેષ કરવાનું પરિણામ –
શ્લોક-૧૧ रागद्वेषद्वयी
दीर्घनेत्राकर्षणकर्मणा । अज्ञानात्सुचिरं जीवः संसाराब्धौ भ्रमत्यसौ ॥ અજ્ઞાને રાગ ને દ્વેષ, નેતરાં કષ્ટ નોતરે;
ખેંચાતાં દંડવત્ જીવો, ભવાબ્ધિમાં ભમ્યા કરે. અન્વયાર્થ – [મસી નીવ:] આ જીવ [મજ્ઞાનાત] અજ્ઞાનથી [1]ષકથી તીર્વ નેત્રાર્ષણ નૈT] રાગ-દ્વેષરૂપી બે લાંબી દોરીઓ(નેતા)ની ખેંચતાણના કાર્યથી [સંસારબ્ધૌ] સંસારસમુદ્રમાં સુિવિર] બહુ લાંબા કાળ સુધી [મૃતિ] ઘૂમતો રહે છે - ભમતો રહે છે. અર્થ – આ જીવ અજ્ઞાનના કારણે રાગ-દ્વેષરૂપી બે લાંબી દોરીરૂપ નેતરાંને વારાફરતી) ખેંચતો રહેતો હોવાથી સંસારરૂપી સમુદ્રમાં દીર્ઘ કાળ સુધી ભમ્યા કરે છે.

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88