Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 14
________________ ઇષ્ટોપદેશ આત્મભક્તિથી સ્વર્ગની પ્રાપ્તિ થતાં, ત્યાં શું ફળ મળે છે? શ્લોક-૫ हृषीकजमनातङ्कं दीर्घकालोपलालितम् I.. नाके नाकौकसां सौख्यं नाके नाकौकसामिव ।। સ્વર્ગમાં અમરોને જે, સુખો ઇન્દ્રિયજન્ય એ; નિરામયી ચિરસ્થાયી, દેવોને ભોગ્ય યોગ્ય એ. અન્વયાર્થ [ના નાૌસાં] સ્વર્ગમાં વસનાર દેવોને જે [સૌ] સુખ હોય છે તે [નાવે નાૌસાન્વ] સ્વર્ગમાં રહેલા દેવોના જેવું [ષીનમ્] ઇન્દ્રિયજનિત, [મનાતકું] આતંક(શત્રુ આદિ દ્વારા ઉત્પન્ન થનાર દુઃખ)રહિત, [ીર્ઘ ગ્રહ રપત્ઝાહિત] દીર્ઘ કાળ સુધી (તેત્રીસ સાગર પર્યંત) ભોગવવામાં આવે તેવું હોય છે. = અર્થ – સ્વર્ગમાં દેવોને જે સુખો છે તે ઇન્દ્રિયજન્ય સુખ છે, રોગ વગરનાં છે અને દીર્ઘ કાળ સુધી ટકી રહે તેવાં છે. દેવલોકમાં દેવોને ભોગ્ય યોગ્ય અનુપમેય એ સુભોગ્ય છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88