Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ઇષ્ટોપદેશ મંગલાચરણ (સિદ્ધાત્માને નમસ્કાર) –
શ્લોક-૧
यस्य स्वयं स्वभावाप्तिरभावे कृत्स्नकर्मणः । तस्मै संज्ञानरूपाय नमोऽस्तु परमात्मने ॥ સર્વ કર્મ અભાવે જે, સ્વયં પામ્યા સ્વભાવને;
કેવલજ્ઞાનરૂપી તે, નમું સત્ પરમાત્માને. અન્વયાર્થ – યિસ્થ જેમને વૃિન્ન : નમાવે] સંપૂર્ણ કર્મોનો અભાવ થતાં સ્વિયે સ્વભાવ માતિઃ] સ્વયં સ્વભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે, [] તે સિંજ્ઞાનરૂપાય) સમ્યજ્ઞાનરૂપ [પરમાત્મને] પરમાત્માને નિમ: કસ્તુ નમસ્કાર હો. અર્થ – જેમને સમસ્ત કર્મોનો અભાવ થવાથી સ્વયં સ્વભાવની પ્રાપ્તિ થઈ છે તે સંજ્ઞાનસ્વરૂપી, કેવળજ્ઞાનસ્વરૂપી પરમાત્માને

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88