Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પ્રસ્તાવના
કથાવસ્તુની દૃષ્ટિએ વિચારીએ તે ‘ઈહામૃગનું કથાનક પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ, મૌલિક કે મિશ્રિત હોવું જોઈએ. આચાર્ય ભરત કથાનક અંગે માત્ર એટલું જ કહે છે કે “ઈહામૃગનું કથાનક સુશ્લિષ્ટ હોવું જોઈએ. સુવિહિતવસ્તુને વઢો ! નાટયરાત્ર ૬૮.૭૮. દશરૂપકકારને મતે આ કથાનક મિશ્ર હેવું જોઈએ નીહાળે વૃત્તમા ઢાકા, રૂ. ૭૨ | નાટયદર્પણકારને મતે એ પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ પણ હોઈ શકે. હવાતારાતિ વૃત્તવાન નાટકળ, વિવે ૨, મારિા ૨૬ ! આમ સામાન્યતયા કથાવસ્તુની પસંદગી અને વ્યાપ કવિની ઇરછા ઉપર છોડવામાં આવ્યાં છે અને તેથી અંકની સંખ્યા નક્કી કરવા કવિ સ્વતંત્ર છે. એમ નાથદર્પણકાર નોંધે છે.
एकाङ्कर नतुरको वेति । अत्र च वृत्तसंक्षेपविस्तारानुरोधिनी कस्वेिच्छापमाणम् । एकाइकत्वे एकाहनिर्वयमेव चरितम् । चतुरङ्कत्वे च चतुर्दिननिर्वय॑म् । ख्यात ख्यातं ઢિબિલ્વે તસ્રાન |
-हिन्दी नाटयदर्पण, पृ. २३९ કવિએ પસંદ કરેલા કથાનકના વ્યાપને આધારે તે એક કે ચાર અંકનું હિમૃગ” રચી શકે. “નાટયદર્પણ”કાર નાંધે છે તેમ “ઈહામૃગ જે ચાર અંકનું હેય તે તે સમવકારની જેમ અસંબદ્ધ હોવું જોઈએ નહિ.
प्रशमायां च मतुस्तेन चतुरङ्कत्वे परस्पराङ कसम्बन्धभितिवृत्तम् , न तु समव. कारवदसम्बन्धम् ।
-હેરી નાન, પૃ. ૨૩ નાટયશાસ્ત્રીઓએ આપેલાં ઈહિમૃગનાં લક્ષણોમાંથી એના કથાનકનું સ્વરૂપ કેવું હોય એને પણ ખ્યાલ મળી રહે છે. હિમૃગ’ શબ્દની વ્યુત્પત્તિમાંથી. જ આપણે આગળ જોયું તેમ ફલિત થાય છે કે આ કથાનકમાં કઈ અલભ્ય કન્યાની ઈચ્છા કેન્દ્રસ્થાને હોય છે. આવી કન્યાની ઈચ્છા કરનારા ઘણા પુરુષો હોય તેથી એમાં સંઘર્ષ તે આવે જ. આથી ભરતમુનિ કહે છે- વિઘવાળો 'વયુદ્ધ નાટયરાત્ર, ૧૮. ૭૮ | અને ત્રીરોષરણિતwાગ્યવરરં / ૨૮. ૭૬ / - દશરૂપકારક અને નાટયદર્પણકાર બને નેધે છે કે “ઈહામૃગ માં દિવ્ય સ્ત્રીને માટે સંગ્રામ હોય છે કારણ કે એમાં દિવ્ય નાયિકાની અનિચ્છા છતાં ખલનાયક એને હરી જાય છે. ઈહામૃગના કથાનકને લગતે એક બીજો મહત્ત્વને.