Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text ________________
:
-
શિષ્ટજનની પરંપરા પ્રમાણે વિજયપાલ દ્રૌપદી સ્વય વરને પ્રારંભ નાન્દી શ્લેકથી કરે છે. શ્લેક ૧ : આ લેકમાં શિવના ત્રિપુરાન્તક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું
છે. શિવે કરેલા ત્રણ નગરોના નાશની પુરાકથા મહાભારતના કર્ણ પવના ૨૪મા અધ્યાયમાં મળે છે. કવિ પુષ્પદંતના મહિમ્નઃ સ્તોત્રમાં આ કથાનું આ પ્રમાણે નિરૂપણ છે, रथः क्षोणी यन्ता शतधृतिरगेन्द्रो धनुरथो रथाङ्गे चन्द्राकौं रथचरणपाणिः शर इति । दिधक्षोस्ते कोऽयं त्रिपुरतृणमाडम्बरविधि विधेयैः क्रीडन्त्यो न खलु परतन्त्राः प्रभुधियः ॥
–શિવમહિમ્ન સ્તોત્ર, મો. ૨૮ મોઝાર-બ્રહ્મા વારિ-મેરુ પર્વત કયામ- વિજયલક્ષી
રન્નાદ્વૈજૂદોમણિ શિવ. ' શ્લેક ૨ : આ લેમાં લક્ષ્મીએ કરેલા વિષ્ણુવરણની કથાને સંદર્ભ છે.
દુર્વા-ન અટકાવી શકાય તેવા વૈદિવાળ-દેવોના દુમને (રાક્ષસે) રૂપી હસ્તિસેના ગુણગુણા-મહાન ગુણોના સમૂહને અનુરાજાનુnt-અનુરાગને લીધે અનુસરનારી.
કવિતાહિદ-અણહિલપુર (પાટણ)ને ઘેલું લગાડનાર. શ્રીમત્રિપુરુષવાનાં પુરત -શ્રીમાન ત્રિપુરુષ દેવ સમક્ષ. કવિના સમયમાં પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ નામની ભવ્ય ઇમારત અસ્તિત્વ ધરાવતી હશે અને એમાં નાટક ભજવાતાં હશે. નારાજશિયાળવાને ઉજાગરે, મિથ્યા ઉજાગરે, શિયાળવાં આખી રાત લાળા કરતાં રહે એટલે મિથ્યા પ્રયત્ન કરનારને માટે આ શબ્દપ્રયોગ થાય છે. આયુરમિ-ઉંદરનાં ચામડાંથી ઘણોત-આગિયો તુષા નાટક જેવા બેઠેલા રાજાઓનું વિશેષણ નિકાળુ-વિજયશીલ, જીતવાની ઇરછાવાળા,
Loading... Page Navigation 1 ... 81 82 83 84 85 86 87 88 89 90