Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
विजयपाल-विरचितं.
બીજે એક
લેક ૧ઃ દુર્યોધન દ્રૌપદીને કામદેવનું બ્રહ્માસ્ત્ર, કદી નિષ્ફળ ન જાય એવું
બાણ કહે છે. એને પિતાને કામુકભાવ પ્રગટ થાય છે.
વૈદભી કણને “દાનચિંતામણિ' કહીને એની પરમ દાનવીરતા તરફ તેનું ધ્યાન ખેંચે છે. દ્રૌપદી કુરકુળના બધા પુરુષની યુક્તિક
અવહેલના કરે છે. કરઃ રાવMaઊંઝાનિત્તા-સૌંદર્યથી જેના સૌંદર્યનું અભિમાન
નષ્ટ થયું છે તે કિશોરારા -શેકરૂપી કટકને આશ્રય લેનાર
હમજીન-કલંકને બહાને. લેક ૩ ધનુષ્યને માટેનાં વિશેષણ દ્રૌપદીને પણ સરખી રીતે લાગુ પડે.
કવિને શ્લેષને શેખ પ્રગટ થાય છે, ગુખ ને અર્થ ધનુષ્ય સાથે દેરી અને દ્રૌપદી સાથે ગુણ. Rા ને અર્થ ધનુષ્ય સાથે વાંસ અને દ્રોપદી સાથે વંશ, કુળ.
શ્લોક ૬ ઃ શાશક-લા, અજુન કહે છે કે પિતાનું મન લક્ષ્ય છે અને દ્રોપદી
ચંચળ નેત્રકટાક્ષરૂપી બાણથી એ મારા મનને ભેદે છે. શ્લેક ૧૦ : કાન ગવત-આનંદરૂપી વૈભવને ધારણ કરતા વિરુના
લુચ્ચા વહે ટિ-કલિની ક્રીડાને તમામમ-સૌંદર્યભંગિમાવાળો.
ચારે બાજુ ધર્મ પ્રવર્તી રહે એવી શુભેચ્છા સાથે નાટક પૂર્ણ થાય છે.