Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005715/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ महाकविविजयपाल-विरचितम् द्रौपदीस्वयंवरम् આદ્ય સંપાદક મુનિ જિનવિજય સંપાદક પ્રા. ડૉ, શાન્તિપ્રસાદ એમ. પંડયા (( ITTTTTTTTTTTL) કg = e e ea, = શ્રી હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ અમદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ મહાશિમિલાપ રવિન્દ્ર द्रौपदीस्वयंवरम् આદ્ય સંપાદક મુનિ જિનવિજય સંપાદક પ્રા. હે, શાન્તિપ્રસાદ એમ. પંડયા સંસ્કૃત વિભાગ, સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ-૯ The શ્રી હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ અમદાવાદ ૧૯૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ IDRAUPADISVAYAŃVARA : Sanskrit Drama by Vijayapāla. Edited with Introduction, Translation and explanatory notes by Prof. Dr. S. M. Pandya @ સંપાદક દ્વિતીય આવૃત્તિ, ૧૯૯૩ કિંમત : રૂા. ૨૦ પ્રકાશક: કલિકાલસર્વ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસકાર શિક્ષણનિધિ C/o. પંકજ સુધાકર શેઠ ૨૭૮, માણેકબાગ સોસાયટી, માણેકબાગ હોલ પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ . પ્રાપ્તિસ્થાન : સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૫, હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ મુદ્રક : કંચનબેન હરજીભાઈ પટેલ તેજસ પ્રિન્ટર્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ (ફેન : ૪૮૪૩૯૩) Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન ગ્રંથાગારની અનેક હસ્તપ્રતના પ્રખર સંશોધક વિદ્યાવારિધિ મુનિશ્રી જિનવિજયજીને સીદર સમર્પિત - વંશીય વસ્તુ માનાઈ! તુચવ સમજે છે –સંપાદક Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક જૈન ગ્રંથભ’ડારામાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનાં અનેક મૂલ્યવાન ગ્રંથરત્ને સચવાયાં છે. મુનિશ્રી જિનવિજયજી જેવા સમર્પિત વિદ્વાનોને હાથે એમાંના ઘણા પ્રથાનું શ્રદ્ધેય સ'પાદન થયેલું છે. ઈ. સ. ૧૯૧૮માં ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા તરફથી મુનિશ્રી જિનવિજયજીએ, સાલ કીકાળના એક જાણીતા નાટ્યકાર વિજયપાલના દ્રૌપદીસ્વય‘વર' નામના દ્વિઅંકી નાટકનું પ્રકાશન કર્યુ હતુ. નડિયાદ (જિ. ખેડા)માંથી પ્રાપ્ત થયેલી એક હસ્તસ્તને આધારે મુનિશ્રીએ ધણા પરિશ્રમ લઈને આ નાટક સ`પાદિત કર્યુ 'હતું. માત્ર એ આનાની કિંમતે તે સમયે ઉપલબ્ધ કરાયેલા આા નાટકની જુજ પ્રતા જે ચેડાં પુસ્તકાલયામાં અસ્તિત્વ ધરાવે છે એ લગભગ જીણશીણ અવસ્થાએ પહોંચી છે. આથી એના પુનઃ મુદ્રણની આવશ્યકતા ધણા સમયથી વરતાતી હતી. આ નાટકની પ્રસ્તાવના ભાષાંતર અને અભ્યાસનેાંધ સાથેની આ દ્વિતીય આવૃત્તિ પ્રગટ થાય છે. એનુ શ્રેય કલિકાલસÖજ્ઞ હેમચંદ્રાચાય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સકાર શિક્ષણનિધિ, અમદાવાદને ફાળે જાય છે. ૫. પૂ. મુનિશ્રી શિલચંદ્રવિજયજી મહારાજ સાહેબ અને વિ` પ્રા. શ્રી હરિવલ્લભ ભાયાણી સાહેલ્મે મને આ સ ંપાદનને માટે ચેાગ્ય ગણી આ કામ સાંપ્યું તે બદલ એ બંને મહાનુભાવાનેા હું ધ્યપૂર્વક આભાર માનું છું. દ્વિતીય આવૃત્તિના આ પુન: મુદ્રણનું કામ હાથ ધરવા બદલ કલિકાલસર્વાંન શ્રી હેમચંદ્રાચાય` નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સ ંસ્કાર શિક્ષણનિધિ, અમદાવાદના શ્રેષ્ઠીઓને આભાર માનુ છું. પુનઃમુદ્રણની અનુમતિ આપવા બદલ ભાવનગરની શ્રી જૈન—આત્માનંદ સભાના પણ અમે આભારી છીએ. સંસ્કૃતક્ષેત્રે ગુજરાતના સમૃદ્ધ પ્રદાનને થાડો પણ ખ્યાલ આ પ્રકાશનથી વિદ્વાનને પ્રાપ્ત થશે તા આ સંપાદન લેખે લાગ્યુ' ગણાશે. આ સપાદનને ટૂંકા ગાળામાં અને છતાં સમયસર પૂર્ણ કરી આપવા માટે તેજસ પ્રિન્ટસને પણ હું આભારી શ્રું ૧૮, અભિગમ સેાસાયટી, -પાલડી, અમદાવાદ–૭ તા. ૧૭–૧૦–૧૯૯૩ શાન્તિપ્રસાદ પડથા સ’પાદક Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદીરવયંવરની પ્રથમ આવૃત્તિમાં મુનિ શ્રી જિનવિજયજીની प्रस्तावनामाथी या मशी) इस नाटक की हस्त-लिखित प्रति हमें, नडियाद (गुजरात) निवासी श्रीमान् विद्वान् श्री तनसुखराम मनसुखराम त्रिपाठी बी. ए. के पास से, साक्षर श्रावक श्रीयुत चिमनलाल डाह्याभाई दलाल एम. ए. (बडोदा के राजकीय पुस्तकालय के एक अध्यक्ष द्वारा, प्राप्त हुई थी। प्रति यद्यपि तीन-चार सौ वर्ष जितनी पुराणी लिखी हुई होगी (लिखनेका समय नहि लिखा) परंतु थी बड़ी अशुद्ध । कहीं कहीं कुछ पाठ भी छटा हुआ था-जैसा कि ८वे ९वे पृष्ट पर से विदित होता है। दूसरी प्रति की प्राप्ति के लिये कुछ प्रयत्न किया गया परन्तु सफलता नहीं मिली । अतः एकमात्र उसी प्रतिके आधार पर, यथामति संशोधन कर यह मुद्रित किया गया । नाठक-गत वस्तु नाम से ही ज्ञात होती है । कृति साधारणतया अच्छी और रचना प्रासादिक है। . इसके कर्ता का नाम है महाकवि विजयपाल । गुजरात के चौलुक्यनृपति अभिनव सिद्धराज बिरुदधारक महाराज भीमदेव की आज्ञानुसार, त्रिपुरुषदेव के सामने, वसन्तोत्सव के समय, यह द्वि-अंकी नाटक खेला गया था और इसके अभिनय से गुजर राजधानी अहिलपुर की प्रजा प्रभुदित हुई थी। इतनी बात, इसी नाटक के प्रारंभमें जो सूत्रधारका कथन है उसीसे ज्ञात होती है । ____ कविकी तरफ दृष्टि करने से यह कृति बडे महत्त्वको मालूम देती है क्योंकि इसके सहारेसे हमें गर्वी गुजरातके एक कमला-कान्त कवि-कुलका कुछ पता लगता है । अन्यान्य ऐतिहासिक उल्लेखों-साधनों से, जिनका जिक आगे पर किया जायगा, मालुम होता है, कि कवि का कुल बहुत * यह भीमदेव दूसरा भोमदेव कहा जाता है, सर्वसाधारणमे 'भोला भीम के मुग्धतासूचक नाममे प्रख्यात है, यह, दिल्ली-पति पृथ्वीराज चाहमानका समकालीम और उसका पूरा प्रतिपक्षी था । इसने विक्रम संवत १२३५ से १२९८ (इ.स. १९०९-१९४१)तक राज्य किया था। Page #7 -------------------------------------------------------------------------- ________________ [] प्रतिष्ठित और सारस्वत-भक्त था । राजकीय दृष्टि से सिवा भी, कविके पूर्वजोंका गुजर-नरेशों के साथ खास विशेष प्रकार का सम्बन्ध था और विजयपाल तथा उसके पिता-प्रपितादि 'राजकवि' थे । यह कुल जातिसे प्राग्वाट (पोरवाड) वैश्य था और धर्म इसका श्वेताम्बर-जन था। अण. हिलपुरमें, इस कुलकी ओर से स्वतंत्र जैनमन्दिर और जैन साधुओं के ठहरने के लिये 'वसति' (जैन उपाश्रय) आदि बने हुओ थे । इनके उपाश्रयमें बहुत बडे बडे जैन विद्वान् मुनि आकर निवास करते थे। कुछ ग्रन्थों के अन्तमें, उनके, इनके उपाश्रय में बने जानेका स्मरणीय उल्लेख भी किया गया हमारे देखने में आया है। इससे जाना जाता है कि यह कुल श्रीमान्, विद्वान्, राजमान्य और जनसम्मान्य था । .. विजयपालके पिताका नाम, जैसा कि स्वयं उसने इस प्रबन्ध में उल्लिखित किया है, सिद्धपाल था । वह भी महाकवि था । इसकी स्वतंत्र कृति अभीतक हमें कोई श्रुत या ज्ञात हुई नहीं। सोमप्रभसूरि नाम के एक बहुत अच्छे जैन विद्वान् हो गये हैं । शतार्थी काव्य, सूक्तमुक्तावली, सुमतिनाथचरित्र, कुमारपालप्रतिबोध आदि कई संस्कृत-प्राकृतग्रंथ उनके लिखे हुओ मिलते हैं। इनमें से पिछले दो ग्रंथोकी अन्त की प्रशस्तियों में सिद्धपाल का उल्लेख किया हुआ है । ये ग्रन्थ सिद्धपालकी वसति (उपाश्रय) में रहकर उन्होंने रचेथे, ऐसा प्रसङ्ग वर्णित है। सिद्धपाल के पिता का नाम श्रीपाल था । यह सचमुच हि 'महाकवि' था । 'कविराज' या 'कविचक्रवर्ती इसका बिरुद था । प्रभावकचरित्र, प्रबन्धचिन्तामणि, चतुरविंशतिप्रबन्ध, मुद्रितकुमुदचन्द्रप्रकरण और कुमारपाल प्रबन्धादि अनेक ग्रन्थों में इसका वर्णन और नामोल्लेख मिलता है। गुजरातके महामात्य वस्तुपाल, राजपुरोहित, सोमेश्वर, ठक्कुर अरिसिंह आदि जो उत्तम गृहस्थ कवि हो गये है उन सबमें यह उच्चस्थानाधिष्ठित था ।... यह, अणहिलपुर के तत्कालीन महान और प्रतापवान जैन श्वेताम्बर सघ का एक प्रमुख नेता था। स्याद्वाद-रत्नाकर जैसे विशाल और प्रभावशाली तर्कग्रन्थों के प्रणेता प्रखरवादी देवसूरि और विश्वविश्रुतआचार्य हेमचन्द्र का यह अनन्य अनुरागी था ।...... आबू पहाड के देलवाडा नामक स्थानपर विमलसाह का बनवाया हुआ जो जगप्रसिद्ध जैनमन्दिर है उसके रङ्गमण्डपमें, स्थंभ के पास, संगमर्मरको Page #8 -------------------------------------------------------------------------- ________________ [9] एक पुरुषप्रतिमा प्रतिष्ठित है, वह इसी श्रीपाल कवि की हो ऐसा प्रतीत होता है । ... मंभव है श्रीपाल का कुल, इस अद्भुत मंदिर के निर्माता गुर्जरेश्वर भीमदेव के प्रबल दण्डनायक विमलशाह हीं की संतति में से हों । श्रीपाल के पिता से लेकर इस नाटक के कर्ता विजयपाल के अस्तित्व का समय - अनुमान इस प्रकार होता है १. लक्ष्मण (वि. सं . ) २. श्रीपाल ३. सिद्धपाल ४. विजयपाल .20 20 20 ११०० - ११५० ११५१-१२१० भारत जैन विद्यालय, 'चुना १२११-१२५० १२५१-१३०० अन्तमें, श्रीयुत तनसुखरामभाई का आभार मानकर इस प्रस्तावनाको समाप्त करते हैं कि जिनकी साहित्यप्रियता के कारण, गुजरात के सर्वश्रेष्ठ ऐसे इस कविकुल का नाम रखनेवाले इस नाटक की जीर्ण प्रति अभी तक विनाश के मुखमें पडने से बच रही और अब पुनर्जन्म धारण कर, एकसे. अनेक बनकर, अमर होनेका सौभाग्य प्राप्त किया । मुनि जिनविजय । Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧ થી ૩૬ .. ૧ ૮ ૧. પ્રસ્તાવના પ્રકરણ : ૧: કવિ વિજયપાલ અને એના પૂર્વજો પ્રકરણ : ૨ દ્વૌપદીસ્વયંવરનું સમીક્ષાત્મક મૂલ્યાંકન ૨. દ્રૌપદી સ્વયંવર : સંસ્કૃત ટેફસ્ટ અને ભાષાંતર ' અંક પહેલે અંક બીજે ૩. અભ્યાસનોંધ ૪. કસૂચિ - આ પ્રકાશનમાં સંપૂર્ણ ઉદાર આર્થિક સહાય શ્રી મહાવીર જૈન શ્વે. મૂ. પૂ. સંધ, શેઠ કે. મૂ. જૈન ઉપાશ્રય નવા વિકાસગૃહ રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ તરફથી મળેલ છે, તે બદલ તેમનો આભાર માનીએ છીએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદીસ્વયંવર પ્રસ્તાવના પ્રકરણ : ૧ : કવિ વિજયપાલ અને એના પૂર્વજો કૌપદીસ્વયંવર' નામના દ્વિઅંકી રૂપકથી ગુજરાતના સંસ્કૃત સાહિત્યમાં પિતાનું પ્રદાન નોંધાવનાર કવિ વિજયપાલ (વિ. સં. ૧૨૪૧ = ઈ. સ. ૧૧૮૫ પછી, ઇસ્વી ૧૩ મી સદીને પૂર્વાધ)ના અંગત જીવન વિશે આપણે કશું જ જાણતા નથી. એમની આ નાટ્યકૃતિથી પણ તેઓ એટલા બધા ખ્યાત નથી. એમને વિશે કંઈ પણ જાણવાનો ઉપક્રમ એમના પિતા કે પિતામહ વિશે જાણવાને ઉપક્રમ બની રહે છે કારણ કે કવિના પિતા સિપાલ અને પિતામહ શ્રીપાલ તેમના સમયના લબ્ધપ્રતિષ્ઠ ગૃહસ્થ અને કવિઓ પણ હતા. કવિના દાદા શ્રીપાલે પિતાની કાવ્યપ્રતિભાથી સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના દરબારમાં મોભાભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ પ્રજ્ઞાચક્ષુ પંડિત કવિના જીવન અને કવન વિશેની હકીકત ગુજરાતના પ્રભાવકરિત જેવા ઐતિહાસિક પ્રબંધ. સમકાલીન કવિ યશશ્ચંદ્રના “મુદિતકુમુદચંદ્રપ્રકરણ અને શ્રીપાલના ઉપલબ્ધ કૃતિઓ “વડનગરપ્રાકારપ્રશસ્તિ' વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. આ શ્રીપાલને સિદ્ધપાલ નામે એક પ્રતાપી પુત્ર હતો. તે મહાન દાનેશ્વરી - અને કવિશ્રેષ્ઠ પણ હતો. પુરાતનપ્રબંધસંગ્રહ અને કુમારપાલપ્રતિબોધમાં એને એ પ્રમાણેને ઉલ્લેખ છે. સિદ્ધપાલની કઈ પણ કૃતિ અત્યારે ઉપલબ્ધ થતી નથી પણ “પ્રબંધકેશમાં અને સૂક્તિસંગ્રહોમાં એના નામે કેટલાક લે કે, મળી આવે છે. કુમારપાલપ્રતિબોધ'માં પણ એના કેટલાક સંસ્કૃત તેમજ પ્રાકૃત કે મળી આવે છે. આ સમપ્રભસૂરિ પોતે “સુમતિનાથચરિતમાં પ્રશસ્તિ શ્વેમાં નેધે છે કે એણે આ ગ્રંથ અણહિલવાડમાં સિદ્ધપાલે બાંધેલા ઉપાશ્રયમાં રહીને પૂર્ણ કર્યો હતો. આ પ્રબંધમાં એવો પણ ઉલ્લેખ છે કે સિહપાલ કુમારપાલને ઘણું જ પ્રિય હતે. Page #11 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદીસ્વય’વર આ સિદ્ઘપાલના પુત્ર તે વિજયપાલ. દ્રૌપદીસ્વયંવર'ની પ્રસ્તાવનામાં વિજયપાલ પોતે પોતાના પિતા તરીકે સિંહપાલનું નામ નાંધે છે અને સિદ્ઘપાલને કવિરાજના પુત્ર તરીકે ઓળખાવે છે એટલે કવિરાજ દ્વારા એને સ્પષ્ટ નિર્દેશ પોતાના દાદા શ્રીપાલ માટે છે તે તા સ્પષ્ટ છે. પ્રતિભાસ`પન્ન પિતામહ અને પિતાના પુત્ર વિજયપાલ પાતે પણ ત્રીજી પેઢીએ દેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા સમ બન્યા હતા. ત્રણત્રણ પેઢી સુધીની આ કવિપર ́પરાને વિરલ ગણાવતાં શ્રી સાંડેસરા નાંધે છે "It is not frequent occurance in the history of literature that the favour of the Muse have been continuously showered in this way on three successive generations"3 આથ્રુ પર્વત પરના પ્રસિદ્ધ જિનાલય ‘વિમલવસહી'ના રંગમ`ડળમાં એક સ્થૂલ પાસે સ ંગેમરમરની એક પુરુષપ્રતિમા પ્રતિષ્ઠિત છે જે આ વિજયપાલના પિતામહ શ્રીપાલ *વિની મનાય છે. આ સ્મૃતિની ખેઠક ઉપર આઠથી સ પક્તિઓના લેખ છે જે બહુ સ્પષ્ટ રીતે સુવાચ્ય નથી પણ તેના પ્રારંભના શ્લોક મુનિશ્રી જિનવિજયજી નોંધે છે. તેમ આ પ્રમાણે છે— प्राग्वाटान्वयवंश मौक्तिकमणे: श्रीलक्ष्मणस्यात्मजः । श्रीश्री पालकवीन्द्र बन्धुस्मलश्वाशालतामण्डपः । श्रीनाभेजिना पद्ममधुपस्त्यागादूभूते: शोभित: श्रीमान् शोभित एव सद्यविभवः स्वगेकमा सेदिवान् ॥ (મુનિશ્રી જિનવિજયજી–પ્રાચીન જૈનલેખસ’ગ્રહ ન. ૨૭૧) મા ભૂતિ અને આ શ્લોકમાં પ્રાપ્ત થતી વિગતાને આધારે મુનિમી જિવનિષ્પ, શ્રીમાલનું કુટુંબ આ અદ્ભુત ભતિના નિર્માતા ગુજાર ભીમદેવના પ્રબળ દંડનાયક વિમલશાહની કુટુ ંબ પર ંપરામાં જ ઊતરી આવ્યું હશે એવું અનુમાન કરે છે. શ્રીપાલના પિતા લક્ષ્મણને સમય વિ. સ. ૧૧૦૦ ક્ષ્મીને મુનિ શ્રી જિનવિજ્યજી વિજયપાલને વિ. સં. ૧૨૫૧ થી ૧૩૦૦માં થઈ ગંયેલા માને છે. વિજ્યપાલ કવિ ભીમદેવ છીજો કે જે બાળા ભીમદેવ તરીકે જાણીતા હતા એની રાજસભાના કવિ હતા, એનુ આ નાટક વસ ંતોત્સવ પ્રસ ંગે ત્રિપુરુષપ્રાસાદમાં ભજવાતું હતું એમ તે પોતે આ નકની પ્રસ્તાવનામાં નોંધે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના મુનિશ્રી જિનવિજ્યજી, શ્રી હી ૨. કાપડિયા અને બીજા ઘણા વિદ્વાને શ્રીપાલ કવિને પિરવાડ વંશને જેન કવિ માને છે. ઉપર નોંધ્યું છે તેમ મુનિશ્રી એને વિમલશાહને વંશજ પણ ગણે છે. જોકે વિજયપાલના દ્રૌપદી-સ્વયંવરના નાન્દી લેકે અને શ્રીપાલની “વડનગરપ્રાકારપ્રશસ્તિ”ના લોક વિજયપાલ અને એના પૂર્વ હિન્દુ ધમી હવાને વાજબી સંકેત કરતા જણાય છે. દ્રૌપદીસ્વયંવરના પ્રથમ શ્લેમાં કવિ વિજયપાલ ભગવાન શિવના ત્રિપુરાન્તક સ્વરૂપનું વર્ણન કરી શિવ મહિમા ગાય છે. રાક્ષસોનાં ત્રણ નગરના શિવે જુદા જુદા દેવેની મદદથી કરેલ નાશની કથા ખૂબ જાણીતી છે. દક્ષિણ ભારતમાં એનાં શિલ્પ છે. શિવના ત્રિપુરાત્મક સ્વરૂપનું કવિએ જે સુરેખ અને સસંદર્ભ વર્ણન કર્યું છે તે કવિને આ પૌરાણિક કથાનકને ઊંડો પરિચય બતાવે છે. આ કથા મહાભારતના કર્ણ પર્વના અધ્યાય ૨૪ માં આપવામાં આવી છે. આ ઉપરાંત “શિવપુરાણ”, “શિવમહિમ્ન સ્તોત્ર' વગેરેમાં પણ આ કથાને ‘ઉલ્લેખ છે. બીજા નાદીર્લોકોમાં લક્ષ્મીપતિ વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી છે, એમાં કવિને દેવી લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુ તરફને આદર પ્રગટ થાય છે. કવિએ દ્વિપદી સ્વયંવર નાટકમાં ભગવાન કૃષણને પણ જે રીતે કેન્દ્રસ્થાને મૂકી એમના વ્યક્તિત્વને ઉઠાવ આપવાનો પ્રયત્ન કર્યો છે તે કવિતા એમને માટેનો ઊડે આદર અભિવ્યક્ત કરે છે. દ્રૌપદીસ્વયંવર'નું વાચન કરતાં કવિ જૈન હશે એમ જરા પણ લાગતું નથી. ઊલટાનું તે હિન્દુધમી હોય એમ પ્રતીત થાય છે. એટલે વિજયપાલ જ નહિ પણ એના પૂર્વજો પણ હિન્દુ ધમી હશે એમ વિચારણા કરવાનું પ્રાપ્ત થાય છે. શ્રીપાલે રચેલી “વડનગરપ્રાકારશસ્તિના પ્રારંભમાં ભગવાન શિવને પ્રણામ કરી પ્રથમ ક્યાં એમની સંક૯પશક્તિને પ્રણામ કર્યા છે. આ જ પ્રશસ્તિના અઢારમા લેકમાં ગણેશનો અને શત્રમંડળનો સંહાર કરનાર દેવીમંડળને પણ ભાવપૂર્વક ઉલ્લેખ છે. પંદરમા શ્લેકમાં ચંડીને રક્ત પીને પ્રસન્ન થતાં દેવી તરીકે ઉલ્લેખ છે. વીસમા અને એકવીસમા લોકમાં અનુક્રમે બ્રહ્માજીએ કરેલા મહાયને અવસરે ઊભા કરેલા યજ્ઞથંભોનો અને બ્રાહ્મણના અવિરત વેદોષનો - ઉલેખ છે. બ્લેક-૧૪માં પૃથ્વીને ઉદ્ધાર કરનાર સિદ્ધરાજ જયસિંહને દેવાધિદેવ મહાદેવની આજ્ઞાથી પૃથ્વીને ઉદ્ધાર કરનાર ભગવાન વિષ્ણુ સાથે સરખાવ્યા છે. જ્યારે કુમારપાલને વર્ગમાંથી ઉતરેલા હરિ સાથે સરખાવ્યો છે. થાક ૨૩માં Page #13 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદીસ્વચ વર વડનગરના બ્રાહ્મણેા યોા વડે દેવાનુ` પણ રક્ષણ કરે છે અને શાન્તિક તથા પૌષ્ટિક ક` વડે વન અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે એવા બ્રાહ્મણાને માટે આદરભર્યોં ઉલ્લેખ છે. કવિપ્રશસ્તિમાં વારંવાર બ્રાહ્મણેાના વૈદ્વેષના ઉલ્લેખ થયો છે અને ક્ષેાક–૨૪માં આ કિલ્લાની રચના બ્રાહ્મણાના રક્ષણ માટે કરવામાં આવી હોવાની નોંધ કરી છે. ‘આ કાટ અમર રહેઃ' એવી અભિલાષા પ્રગટ કરતાં કવિ અંતભાગમાં પૃથુ અને સગર રાજાના અક્ષુણ્ણ યશના ઉલ્લેખ કરે છે જે એનું આ પુરાણકથાઓનુ` જ્ઞાન પ્રગટ કરે છે. આમ સમગ્ર પ્રશસ્તિનું અનુશીલન કરતાં એ સ્પષ્ટ જણાય છે કે કવિને બ્રાહ્મણેા માટે ઊંડા આદર છે અને બ્રાહ્મણધમ તથા હિન્દુ પુરાણા સાથે એને ધનિષ્ઠ નાતા હતા. હિન્દુધર્મ નાં દેવ-દેવીઓને પણ તે એમના પૌરાણિક સ ંદર્ભો સાથે સાદર ઉલ્લેખ કરે છે. વારંવાર એનુ ધ્યાન બ્રાહ્મણેા અને એમના વૈદ્વેષ તરફ વળે છે એટલે કવિ જૈન હાવા કરતાં હિન્દુધર્મી હોય એમ માનવાનુ સબળ કારણ પ્રાપ્ત થાય છે. ‘વડનગરપ્રાકારપ્રશસ્તિ' લેખ કુમારપાલે વડનગર ફરતો કિલ્લા બંધાવ્યા તેને લગતા અર્થાત્ નાગરિક-સ્થાપત્યને લગતા પ્રશરિત લેખ છે. ધાર્મિક સ્થાપત્યને લગતા નહિ. આથી અહીં નાગર બ્રાહ્મણાનું કે હિન્દુ દેવદેવીઓનું આટલુ` સંકીત ન કરવાની કવિને કેાઈ અનિવાય` આવશ્યકતા નહેાતી. દા. ત., સામેશ્વર પોતે બ્રાહ્મણ પુરાહિત હોવા છતાં આયુ ઉપર તેજપાલે બંધાવેલા નેમિનાથ ચૈત્યની પ્રશસ્તિ રચતાં મંગલાચરણમાં તથા અંતમાં નેમિનાથની સાદર સ્તુતિ કરે છે. તે એ સ્થાપત્ય ધામિ`ક હાઈ ત્યાં આવશ્યક ગણાય. એવી રીતે વસ્તુપાલે રચેલા ‘નરનારાયણન દ’માં પણ મહાકાવ્યના નાયક તરીકે શ્રીકૃષ્ણની સ્તુતિ હોય તે સ્વાભાવિક છે. · પ્રભાવકચરિત' કે જ્યાં શ્રીપાલનું વૃત્તાન્ત કંઈક વિસ્તારથી પ્રાપ્ત થાય છે ત્યાં પણ એણે કરેલી પાદપૂતિ એમાં એને હિન્દુધમ` તરફના પ્રેમ પ્રગટ થતા જણાય છે. ગર્વિષ્ઠ દેવાધે પાદપૂતિ માટે જે પાદો મૂકયાં હતાં તેમાં એક પાદ આ પ્રમાણે હતુ' : " પૌત્ર: સોડવિવિતામહ: ' કવિ શ્રીપાલે આ પાદની પૂર્તિ આ પ્રગાણે કરી છે:૧૦ ‘मूर्तिमेकां नमस्यामः शम्मार्जलमयीमिमाम् । अब्जोत्पन्नतया यस्याः पौत्रः सेोऽपि पितामहः ॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ દ્વાપરીસ્વય’વર પ્રભાવકચરિત હૈ. સૂ· ચરિત શ્ર્લાક ૨૧૮, પૃ. ૧૯૧. અહી` કવિ શ્રીપાલ ભગવાન શિવનાં આઠ સ્વરૂપા પૈકી જલમયી મૂર્તિને જે ભાવથી પ્રણમે છે તે જોતાં પણ એને હિન્દુધમ અને શિવ તરફના ભક્તિભાષ પ્રગટ થતા જણાય છે. આમ વિજયપાલના આ પ્રસિદ્ધ પૂર્વજ બ્રાહ્મણધી હોવાના પૂરા સભવ છે. કવિ પ્રાગ્લાટ વંશના હતા એટલા માત્રથી એને જૈન માની લેવા તે બહુ પ્રતીતિકર લાગતું નથી કારણ કે બધા જ પ્રાગ્વાટવ શીઓએ પહેલેથી જૈન ધર્મી જ અંગીકાર કર્યાં હતા એવું કાંઈ પ્રમાણ નથી. આ પ્રાગ્વાટવંશના વણિકા જ અત્યારે પોરવાડ તરીકે ઓળખાય છે અને પારવાડમાં જૈન અને વૈષ્ણવા બન્ને પ્રકારના વણિકા છે. ૧૧ કવિએ રચેલી ‘ચતુવિ તિજિનસ્તુતિ'નું પરિશીલન કરતાં જણાય છે કે કવિ જૈનેાના તીથ કરાતે સ્તવે છે ખરા પણ એમાં ભાવા કે ભક્તિની કાઈ "ઉત્કટતા કે ઊંડાણ જણાતાં નથી. એમાં જૈન ધમ, પુરાણુ કે તત્ત્વજ્ઞાનના સંદર્ભો પણ નથી. ત્રીજા તી કર સંભવનાથને કવિ સંભવ તરીકે સમાધે છે. આ સ્તાત્રમાં કવિએ અત્યંત પ્રાસાદિક સરળ અને યમકમયી ભાષામાં ચાવીસ તીથંકરની સ્તુતિ કરી છે. તી કરાના ગુણાનું વર્ણન સ`સામાન્ય પ્રકારનું છે અને કાઈ પણ તી કરતુ. વૈયક્તિક મહત્ત્વ કે સંદર્ભ" પ્રગટ કરતું નિરૂપણ નથી. કવિ શ્રીપાલને હેમચદ્રાચાય અને શ્વેતામ્બરવાદી દેવસૂરિ સાથે નિકટને સંબંધ હતા એટલે એમની સાથેના સંબધાને કારણે પોતે હિન્દુધમી હાવા છતાં તી કરેની સસાધારણ સ્તુતિ કરતું આ સ્તેાત્ર રચી આપ્યુ. હાય એમ ન બને ? સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલના જૈન ધમ` તરફના આદરને કારણે બ્રાહ્મણ અને જૈનધમી એ વચ્ચેનું ઝનૂન માટે ભાગે એસરી ગયુ` હતુ` તે આપણે જાણીએ છીએ, એટલે જે રીતે હેમચ`દ્રાચાયે` સામનાથની સ્તુતિ કરતું `સ્તવન રચ્યું. . હતુ. તે જ રીતે શ્રીપાલ વેધમી હેાવા છતાં એણે ચાવીસે તીથ``કરાની સ્તુતિ કરતું આ સ્તોત્ર રચ્યુ' હેવાના સંભવ છે. બાકી વિજયપાલે બ્રાહ્મણ ધમ અંગીકાર કર્યાં હાય એમ પણ માની શકાય તેમ નથી કારણ કે એને એ પ્રકારની ફરજ પડી હેાય એવુ` લાગતું નથી. એટલે વિજયપાલનું કુળ પ્રથમથી જ હિન્દુધી" હાય અને શ્રીપાલ તથા સિદ્ઘપાલે જૈનધી એ સાથેના ઘનિષ્ટ સંબંધને કારણે જૈનધમ તરફ આદર અને અહેાભાવ રાખ્યા હાય એમ માનવાનું મન થાય છે, સિપાલે અણહિલવાડ પાટણમાં જૈન પૌષધશાળા બાંધી હતી તેથી તેને જૈન ગણી શકાય નહિ. એમ તેા મૂળરાજ અને Page #15 -------------------------------------------------------------------------- ________________ દ્રોપદીસ્વચ વર સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાઓએ પણ જૈનપ્રાસાદા બંધાવી આપ્યા હતા પરંતુ તેઓ પોતે પરમ માહેશ્વર હતા. મુનિશ્રી જિનવિજયજીએ શ્રીપાલ વિમલશાહને વશજ હતા એમ જે અનુમાન કર્યુ છે તે વિમલવસહીમાં પ્રાપ્ત થતી મૂર્તિને આધારે કયુ' છે પણ મુનિશ્રી જયંતવિજયજીએ એ સ્મૃતિ શ્રીપાલની નહિ પણ એના ભાઈ શોભિતની હાવાનુ સિદ્ધ કર્યુ છે. ૧૨ લક્ષ્મણના પુત્ર અને શ્રીપાલના ભાઈ શેાભિત તે નાભેય (ઋષભદેવ)ના ભક્ત હતા એ એની પ્રતિમા પરના લેખમાં શ્લોક ૧માં સ્પષ્ટ છે. આમ છતાં શ્રીપાલ અને એના અનુગામીઓ હિન્દુધમી હોવાની સ્પષ્ટ છાપ પડે છે. પાદટીપ ૧. જુએ પ્રભાચંદ્રાચાય વિરચિત ‘પ્રભાવકચરિત'માં હેમચંદ્રસૂરિચરિત, શ્લાક ૧૮૪ થી ૧૮૭ ૨. જુઓ દ્રૌપદીસ્વયંવર ઃ સૌંપાદન : મુનિશ્રી જ઼િનવિજયજી : પ્રસ્તાવના, પૃ. ૧૯ ૪. B. J. Sandesara : SHRIPĀL-The blind Poet Laureate at the court of Siddharaj Jayasimha (1094-1143 A.D.) and Kumarpala (1143–1174 A. D.) of Gujarat, p. 252 ff. —J, O. I. M. S. University, Baroda Vol. XIII No. 3 March, 1964, p. 252. ૪. એજન પૂ. ૨૨ ૫. એજને પૃ. ૨૩ ૬. કાવવીચયન ૬.૬ ૭. Four illustrations are given in Tripurantak Murti. The first two are to be found in Ellora and another in the Kailasanath temple at Conjeevaram. Of the two sculptures of Ellora the first is in so called Dasavatara Cave. -T. A. Gopinatha Rao : Elements of Hindu Iconography, Vol. II, part 1, p. 170. ૮. જુઓ ગિરજાશંકર વલભજી આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખા,' ભાગ-ર, પૃ. ૪૧. ૯. એજન, પૃ. ૪૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧૦. પ્રભાવચરિતમાં છે. . ચરિત, શ્લેક ૨૧૮, પૃ. ૧૯૧. 12. Porvāds : with a strength of 45093 including 33437 Shrāvakas, are found all over Gujarāt. They are said to take their names from Porvad a suburb of Shrimal, the old Capital of south Marwār, They are divided in to Visās and Dasās. They are partly Vaishnavās partly Jains. -Bombay Gazetter, Vol. IX, p. 72. પર. મુનિશ્રી જયંતવિજયજી, આબુ, ભાગ બીજે, “શ્રી અણુ-ગ્રાચીન જૈન લેખ સંગ્રહ, પૃ. ૩૪૬. Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૨ : ૧ દ્વિપદી સ્વયંવની વસ્તુસંકલના અંક પહેલો ૧ નાની અને પ્રસ્તાવના : મહાકવિ વિજયપાલરચિત દ્રૌપદીસ્વયંવરને પ્રારંભ સંસ્કૃત શિષ્ટજનોની પરિપાટી પ્રમાણે નાદી લેકથી થાય છે. પ્રારંભમાં કવિ ભગવાન શિવના ત્રિપુરાન્તક સ્વરૂપનું વર્ણન કરી એમને વિજય ગાય છે. બીજા લેકમાં લક્ષ્મી અને લક્ષમીપતિનું વર્ણન કરી એમનું રક્ષણ માંગ્યું છે. નાન્દી પછી સૂત્રધાર પિતાના પરિપાકને બોલાવે છે અને અભિનવ સિદ્ધરાજ મહારાજ શ્રી ભીમદેવનું ગૌરવ કરતાં કેટલાંક વિશેષ પ્રજી એમના દ્વારા આપવામાં આવેલા નાટક ભજવવાના આદેશની એને જાણ કરે છે. સાથે સાથે ઉમેરે છે કે વસંતઋતુમાં ત્રણે ભુવનેના અદ્ભુત પ્રભાવ અને વૈભવને પ્રગટ કરનારા ત્રિપુરુષપ્રાસાદ સમક્ષ અણહિલપુર પાટણને ઘેલું લગાડનાર નાટક ભજવવાનું છે. પારિવાર્ષિક પોતાના મનની શંકા પ્રગટ કરતાં સૂત્રધારને જણાવે છે કે રાજાનું મન બહેલાવવા તેઓ જે નાટકને અભિનય કરવા પ્રવૃત્ત થયા છે તે જ નાટક બીજા કપટ કરવામાં નિપુણ નટએ ભજવવાનું શરૂ કર્યું છે તે શું કરવું ? સૂત્રધાર કહે છે કે તે કપટીઓએ નાહકને ઉજાગરે વહેરી લીધો છે. કંઈ ઉંદરના ચામડાથી હાથીને બાંધવાની સાંકળ તૈયાર ન થાય કે અગણિત આગિયાઓથી ચંદ્રનું પ્રયોજન પણ પૂર્ણ ન થાય તેથી આ બાબતમાં બહુ ચિંતિત થવાની જરૂર નથી એમ સૂત્રધારને લાગે છે. સૂત્રધારનાં વચનેથી નચિંત અને ઉત્સાહિત થયેલે પારિપાર્ષક અભિય રૂપકને પરિચય આપવા જણાવે છે, જેના જવાબમાં સૂત્રધાર કવિરાજ (શ્રીપાલ)ના પુત્ર સિદ્ધપાલના પુત્ર મહાકવિ વિજયપાલે રચેલું દ્રૌપદીસ્વયંવર' નામનું અદ્ભુત અને વીરરસપ્રધાન રૂપક ભજવવાને અભિલાષ પ્રગટ કરે છે. એટલામાં નેપથ્યમાંથી કામદેવને મહિમા પ્રગટ કરતા ગીતના સ્વરે સંભળાય છે. સૂત્રધાર નટના શાનદાર પ્રારંભને પ્રશંસે છે અને દ્રૌપદીસ્વયંવર નિમિત્તે કરવા માટે પ્રવૃત્ત થયેલા અજુનના સહાયક શ્રીકૃષ્ણના આગમનનું સૂચન કરી પારિપાWક સાથે ચાલ્યો જાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કવિએ શિવના ત્રિપુરાન્તક સ્વરૂપનું એના પૌરાણિક સંદર્ભ સહિતનું જે રીતનું કાવ્યમય વર્ણન કર્યું છે તે કવિને હિન્દુ પુરાણ સાથે ગાઢ સંબંધ પ્રગટ કરે છે. લક્ષ્મી અને લક્ષ્મીપતિને કવિએ કરેલે મહિમા પણ આ જ અનુમાનને પુષ્ટ કરે છે. શિવે કરેલા રાક્ષસના ત્રિપુરસંહારની ક્યા મહાભારતના કર્ણ પર્વના અધ્યાય ૨૪૭માં આપવામાં આવી છે. કવિના સમયમાં પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ નામની ભવ્ય ઈમારત અસ્તિત્વ ધરાવતી હશે અને એ ઈમારતમાં આ પ્રકારનાં નાટક ભજવાતાં હશે એ પણ સ્પષ્ટ થાય છે. છે. શ્રી સોમપુરાએ મેરતુંગના “પ્રબંધચિંતામણિને આધારે નેવું છે કે મૂળરાજે અણહિલવાડ પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ મંદિર બાંધ્યું હતું. શ્રી સોમપુરાએ એમ પણ નોંધ્યું છે કે મૂળરાજ ૧લ અને ભીમદેવ ૧ લા એમ બન્નેએ ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યા હોય. જો કે એ પણ શક્ય છે કે ભીમદેવ ૧લાએ પિતાના અકાળે અવસાન પામેલા પુત્ર મૂળરાજની સ્મૃતિમાં બંધાવેલી ઇમારતને પરવતી લેખકેએ મૂળરાજ ૧લા એ બંધાવેલી માની હેય. આ પ્રસ્તાવનામાંથી એ પણ સ્પષ્ટપણે જાણવા મળે છે કે કવિ વિજયપાલ અભિનવ સિદ્ધરાજ' બિરુદ ધારણ કરનાર ભીમદેવ ર જાના દરબારમાં રહ્યો હશે અને એના સમયમાં આ પ્રાચીન ઇમારત અસ્તિત્વ ધરાવતી હશે. કવિના સમયમાં સાહિત્ય ચોરીની પ્રથા બરાબર ચાલતી હશે અને એક નટ મંડળીએ તૈયાર કરેલા નાટકના કથાવસ્તુને આધારે બીજી નદમંડળી એવું જ નાટક તૈયાર કરીને ભજવતી હશે અને એ રીતે નટમંડળીઓમાં તીવસ્પર્ધા પ્રવર્તતી હશે. લક્ષ્યવેધને માટે પ્રયોજેલે “રાધાવેધ' શબ્દ કોઈ બાબતને સૂચક જણાય છે. બાણાવળીઓ દ્વારા કરાતા વિચિત્ર લક્ષ્યવેધને રાધાવેધ કહેવાય છે. દ્રૌપદી સ્વયંવરમાં નક્કી કરવામાં આવેલું લક્ષ્ય માછલી જ હતું એમ મહાભારતમાં બેંધાયું નથી પણ આ નાટકકાર સ્પષ્ટ રીતે એને માછલી તરીકે કરે છે અને એને રાધાવેધ નામ આપે છે. તે કઈ બાબતનું સૂચક હશે એમ જણાય છે. કવિની આ પ્રસ્તાવના પ્રયોગતિશય પ્રકારની છે અને કવિ એને માટે મામુલ શબ્દ પ્રયોજે છે. ૨. કૃષ્ણનું આગમન અને ભીમને બાણ લઈ આવવાને આદેશ : પ્રસ્તાવના પૂરી થતાં જ સૂચવાયા પ્રમાણે કૃષ્ણ રંગમંચ ઉપર પ્રવેશે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદીસ્વયંવર એમની સ્વગતોક્તિથી સ્પષ્ટ થાય છે કે એમણે જ દુપદ રાજને ધનુર્વિદ્યામાં કુશળ અને રાધાવેધ (મસ્યવેધ) કરવા સમર્થ વ્યક્તિને દ્રૌપદી વરાવવાની સલાહ આપી છે. વળી સ્વયંવર સભામાં પાંડવોને લઈ આવવાની યોજના બરાબર ઘડાઈ ચૂકી છે. પાંડવો આવી ગયા છે પણ હજુ કંઈક ખૂટે છે. પરશુરામે કર્ણને આપેલાં પાંચ બાણામાંથી રાધાવેધ કરી શકે તેવાં બે બાણો અને માટે લઈ આવવાનાં છે. કૃષ્ણ એમની પાસે આવેલા ભીમને બે બાણે કર્ણ પાસેથી યાચી આવવાની અને તે પછી અજ્ઞાત વેશમાં જ પદના દરબારમાં ચાલ્યા આવવાની સલાહ આપે છે. એ પછી કૃષ્ણ પોતે પણ દ્રપદ રાજા પાસે જવાનો નિર્ણય કરી વિદાય થાય છે કૃષ્ણપ્રવેશને આ લઘુપ્રસંગ નાટકકાર માટે યોગ્ય ભૂમિકાનું સર્જન કરે છે. ૫ રાજાએ કૃષ્ણના કહેવાથી દ્રૌપદીસ્વયંવરનું આયોજન કર્યું છે એ . હકીકત એમના પ્રભાવક વ્યક્તિત્વને ઉપસાવે છે. વળી આ આયોજન પાંડવોના હિતને માટે થયું છે અને આખી જના બરાબર પાર પડે તે માટે કૃષ્ણ ભારે દૂરદેશિતા બતાવી છે એ હકીક્ત કવિએ ઘણા લાધવ અને કૌશલ્યથી ઉપસાવી છે. કર્ણ પાસેથી પરશુરામે આપેલાં બાણ પૈકીનાં લાયવેધ કરવાને સમર્થ એવાં બે બાણે લઈ આવવાને ભીમને અપાયેલે આદેશ કૃષ્ણની ભૂહાત્મક કાર્યશૈલીને અણસાર આપે છે. સાથે સાથે અનુગામી દશ્ય માટે પ્રેક્ષકોને સજજ પણ કરે છે. ૩. ભીમને બાણયાચનાને પ્રસંગ : કૃષ્ણની સલાહ પ્રમાણે કર્ણ પાસેથી બે બાણે લઈ આવવા ભીમ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કર્ણને બારણે આવી પહોંચે છે. અપરિમિત દાનથી પ્રસન્ન થયેલા યાચકેથી ઉભરાતું કર્ણનું દ્વાર કહ્યા વિના પણ કર્ણના ભવનને પરિચય આપે છે. કણ દાનસ્થાન મંડપમાં આવી પહોંચે છે. ચાર ઘડીઓ વીતી ગઈ છતાં કોઈ અપૂર્વ વાચક હજુ સુધી પિતાને બારણે આવ્યો નથી તેથી કર્ણ ચિંતિત છે. ચાર ઘડી એને માટે ચાર યુગ જેવી બની રહી છે. એટલામાં વેદધ્વનિ સંભળાતાં તે પ્રતિહારીને તપાસ કરવા મોકલે છે. બહાર જઈને પાછા ફરેલા પ્રતિહારીને તે ક્રમશ: ઊતરતી સંખ્યાના અંકમાં વાચકોની સંખ્યા વિશે પૂછે છે. સંવાદાત્મક શ્લેકમાં કંઈક કૃત્રિમ છતાં ચમત્કૃતિ જન્માવે તે રીતે, કર્ણને કોઈ એક જ વાચકના આગમનની જાણ થાય છે. વાચક એક જ હેવા છતાં ઘાવા પૃથ્વીને ભરી દે એને વેદધ્વનિ કર્ણને પ્રિતમાં આવું કશું કરે Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ છે. આજ્ઞા મળતાં બ્રાહ્મણ વેશધારી ભીમ ત્યાં પ્રવેશે છે. યાચકના આકાર અને વેશની વિસંવાદિતા તરત કનુ લક્ષ્ય ખેચે છે પણ દાન આપવા પ્રતિબદ્ધ કણ એથી ચિ ંતિત થયા વિના પુરાહિતને બ્રાહ્મણની ઇચ્છા જાણવા આદેશ આપે છે. સંવાદાત્મક શ્લોકમાં ભીમ પુરૈાહિત દ્વારા પ્રસ્તુત કરાતાં બધાં જ ભૌતિક સુખાનાં પ્રલાભનેાને ખાળતા રહે છે. ફરી એકવાર કણ પોતે ભીમતે કેટલીક દુર્લભ વસ્તુઓ આપવા જણાવે છે. એક ક્ષણે તે પેાતાનું મસ્તક સુધ્ધાં આપવા જણાવે છે. ભીમને શું જોઈતું હશે એ વિચારે ભારે ઉત્કંઠિત થયેલા ફણ ભીમને જે માંગવુ હાય તે માગી લેવા જણાવે છે, જેના જવાબમાં ભીમ રાધાવેધ માટે એ ખાણા આપી દેવાની વિન ંતી કરે છે. કણુને લાગે છે કે બ્રાહ્મણેાના આ મનેરથ બ્રાહ્મણને નહિ પણ કાઈ ક્ષત્રિયને છાજે તેવા છે. આમ છતાં તે કોઈ પણ જાતના દ્વિધાભાવ અનુભવ્યા વિના પોતાના પ્રતિહારને ભાણના ભાથા લઈ આવવા જણાવે છે. ભીમ એ ભાથામાંથી એ બાણા પસંદ કરી લે છે. પ્રતિહાર કંઈક ખિન્ન થાય છે પણ કણ તા તે ખાણે સહ ભીમને સાંપી દે છે. કણ પણ કંઈક યાદ કરીને રાધાવેધ કરવા તૈયાર થયેલા દુર્યોધન પાસે જવા તત્પર બને છે. પ્રસ્તાવના કણ પાસે ભીમે કરેલી એ બાણાની યાચનાના આ પ્રસંગ કવિ વિજયપાલનું ઉમેરણ છે. 'મહાભારત'માં અને ભાસના ‘ક`ભાર'માં કર્ણના કવચકુંડલાવરણના જે પ્રસંગ છે તેનાથી કબિ સ્પષ્ટપણે પ્રભાવિત થયા જણાય છે. કના યાચકા માટેના આદર અને એની દાનવીરતાને ઉઠાવ આપવાને કવિને આશય અહીં બરાબર સિદ્ધ થાય છે. ક અને પ્રતિહારના, પ્રતિહાર અને ભીમના તથા કણ અને ભીમના સવાદો શ્લેાકાત્મક શૈલીમાં મૂકવાની કવિની રીત આયાસજન્ય હોવા છતાં તે ચમત્કૃતિ જન્માવવામાં સફળ થાય છે. એ બાણા અંગેના પ્રતિહારના ઉદ્ગાર (૧-૧૩) કાવ્યાત્મક છે અને કવિની કલ્પના-શક્તિને પ્રગટાવે છે. ૪, રાધાવેધપ્રસંગ : ભીમ બાણ લઈને ભાઈએ પાસે આવે છે. અદ્ભુત શાભાવાળા રાધામંડપને જોઈને બધા ભાઈ એ આશ્ચય ચકિત થાય છે. વિવિધ દેશમાંથી આવેલા રાજાએ મંડપમાં ગોઠવાય છે. મડપ વચ્ચે સ્થંભ પાસે દ્રુપદ બેઠા છે. મડપના એક ભાગમાં બેઠેલા યુધિષ્ઠિર વગેરે એમના સદાકાળના હિષી કૃષ્ણની સચિત પ્રતીક્ષા કરે છે. એટલામાં જ સભામાં પ્રવેશેલા કૃષ્ણ મંડપમાં ઉપસ્થિત થયેલા. Page #21 -------------------------------------------------------------------------- ________________ ટ્રૌપદીવયંવર રાજસમૂહમાં દુર્યોધન, શિશુપાલ અને પાંચ પાંડવોના આગમનની નોંધ લે છે. મંડપમાં એકબાજુ ઊભેલા પાંચાલરાજ શિવના ધનુષ્યને પણ નિર્દેશ કરે છે. રાધાનું નામ પડતાં જ શ્રીકૃષ્ણને રાધા યાદ આવી જાય છે અને કંઈક આતુરતા અનુભવતા થાય છે. શ્રીકૃષ્ણને લાગે છે કે આ રાધાસ્ય કરતાં પણ રાધાનું મન દુર્ભેદ્ય છે. એ પછી રાજા દ્રુપદ અને કૃષ્ણ પરસ્પર અભિવાદન કરે છે, દ્રુપદ રાજા કૃષ્ણને રાધાવેધની કાર્યવાહીનું સંચાલન કરવાની વિનંતી કરે છે. કૃષ્ણ દ્રુપદ રાજાની વિનંતીને સ્વીકાર કરીને જે રીતે મત્સ્યવેધ કરવાને છે એની વિગતે સમજણ આપે છે. તેઓ કહે છે કે આ સભાની દક્ષિણે આવેલા મોટા થાંભલાની ડાબી બાજુએ ચક્કર ચક્કર ફરતા ચક્રમાં એક ચંચળ માછલીની ડાબી આંખની કીકી બાણથી વીંધવાની છે અને તે પણ તેલભરેલી કડાઈમાં મેં જેઈનેસામે પડેલા મહાન ધનુષ્યને ધારણ કરી જે આ રાધા માછલીને વીંધશે એને પૃથ્વી ઉપર અન્ય સ્વરૂપે અવતરેલી લક્ષ્મી જેવી દ્રૌપદી સ્વયં વરશે. આ પ્રમાણે સ્વયંવરની શારત અને સિદ્ધિની વાત કરી કૃષ્ણ, દુર્યોધન તરફ દષ્ટિપાત કરે છે, અને મત્સ્યવેધ કરવા આવાહન આપે છે. દુર્યોધન યુવરાજ દુઃશાસનને એ માટે આદેશ આપે છે. દુઃશાસન મત્સ્યવેધ માટે રાખવામાં આવેલા ધનુષ્યના ટુકડે ટુકડા કરી નાખવાને મનસૂબો સેવ ગર્વથી ઊભે થાય છે. પણ એ ધનુષ્ય પાસે પહોંચતાં જ પછડાય છે. કૃષ્ણ ઊંધે માથે પડેલા એની ઉપહાસપૂર્વક નેંધ લે છે. પછી દુર્યોધન મામા શકુનિને સારા શુકન જોઈ એ કામ નીપટવા સલાહ આપે છે. આમાં વળી શુકન શા જોવાના? એવાં ઉદ્ધત વચનો બોલીને ફરી એકવાર તે ગવપૂર્વક શરસંધાન કરવા પ્રવૃત્ત થાય છે. શનિ કદાચ સહેલાઈથી બાણ ચઢાવી જશે એમ માની કૃષ્ણ માયા પ્રેરે છે અને વેતાલ મંડલ તથા બિભીષિકાનું સર્જન કરે છે. શકુનિ જે ધનુષ્ય ઉઠાવવા જાય છે ત્યાં વેતાલના સમૂહને જોઈને કંપી ઊઠે છે અને ભયભીત થયેલો ત્યાંથી ખસી જાય છે. શકુનિની અવદશા નિહાળી દુર્યોધન દ્રોણ તરફ સૂચક નજર નાખે છે. દ્રોણને હવે આ ઉમ્મરે આ પ્રકારનાં કાર્યોમાં રસ નથી, તે પણ દુર્યોધનને ખાતર તે આ કામ કરવા તૈયાર થાય છે અને ધનુષ તરફ દોડે છે. કૃષ્ણ અંતરિયાળ નિબિડ અંધકારનું સર્જન કરે છે. અંધકારથી દષ્ટિ નિષ્ફળ જતાં દ્રોણ પાછા ફરે છે અને દુર્યોધન સમક્ષ પોતાની લાચારી પ્રગટ કરે છે. દુર્યોધન હવે ભીષ્મ પિતામહ સામે જુએ છે પણ તેઓ તે લજજાથી અવરુદ્ધ છે. અંતે દુર્યોધન કર્ણને રાધાવેધ માટે પ્રોત્સાહિત કરે છે. કર્ણ ધનુષ્યની ક્ષમતામાં પણ સંદેહ પ્રગટ કરી પિતાને ગર્વ વ્યક્ત કરે છે અને ગમે એવા દુષ્કરે કર્મને પણ કરી Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રરવાવના ૧૩ શકે તેવા પિતાના સામર્થ્યની વાત કરે છે. દુર્યોધન સ્વીકારે છે કે કર્ણને માટે કંઈ અશક્ય નથી પણ અત્યારે તે તે રાધાવેધ કરે એટલે બસ. કર્ણ રાધાવેધ કરવા પ્રવૃત્ત થાય છે, એટલામાં જ કૃષ્ણ, દ્રૌપદી અને અર્જુનના વિવાહનું માયાવી દશ્ય કર્ણને દેખાડે છે. જે અર્જુન દ્રૌપદીને પરણી જ ગયો હોય તે હવે એને રાધાવેધમાં કંઈ રસ નથી એમ કહી કર્ણ શરસંધાન કરવાનું માંડી વાળે છે. બધાને આ પ્રમાણે પાછા પડેલા જોઈને દુર્યોધન પોતે બાણ. આપવા ઊભો થાય છે પણ એના હાથ કંપવા લાગે છે. કૃષ્ણ નેધે છે કે કુરુરાજ દુર્યોધનને હાથ ધનુષ્ય પકડવાને માટે સમર્થ નથી. અંતે તે પૃથ્વી ઉપર ગબડી પડે છે. કૃષ્ણ સાનંદ સ્મિત કરે છે ત્યારે અન્ય રાજવીઓ શરમાઈને સ્મિત કરતા ઊભા રહે છે. કૃષ્ણ જાહેર કરે છે કે કેઈ માનવ કે દાનવ પણ શરસંધાન કરી શક્યા નથી. કૃષ્ણનાં વચને શિશુપાલને ઉશ્કેરે છે અને કૃષ્ણને દાનવની પણ નિષ્ફળતા ગણવા બદલ કટુવચન સંભળાવે છે, એટલું જ નહિ પોતે રાધાવેધ માટે સજજ હોવાનું જાહેર કરે છે. પિતાને માટે ગગન મંડળનો ચંદ્ર વીંધવાનું પણ સહજ છે તે રાધાની તે શી વિસાત? એમ કહીને આત્મવિશ્વાસપૂર્વક ઊઠે છે. કૃષ્ણ શિશુપાલના સામર્થ્યથી સભાન છે. પરિણામે ધનુષ્ય ઉપર ત્રણે ભુવનનો ભાર મૂકી દે છે. શિશુપાલ ધનુષ્ય ઉપર ત્રણે ભુવનને અધિષ્ઠિત થયેલાં જોઈને ખુશ થાય છે અને પોતે ત્રણ લોકના વિજેતાની કીતિ પ્રાપ્ત કરશે એવી હેશ અનુભવે છે. શિશુપાલને ધનુષ્ય લેવા પ્રવૃત્ત થયેલ જોઈને કૃષ્ણ બધાની નજર બાંધી લે છે અને સ્વયં ઊભા થઈ શિશપાલને પિતાને હાથે ગબડાવી પાડે છે. મૂર્ણિત થયેલો શિશપાલ શરમાઈને નાસી જાય છે. કૃષ્ણ જાહેર કરે છે કે હવે માત્ર બ્રાહ્મણે બાકી રહ્યા છે. પછી મનમાં નિર્ણય કરીને બ્રાહ્મણવેશમાં રહેલા અર્જુનને આમંત્રણ આપે છે. અજુન રાધાવેધ માટે સ્થંભ પાસે જાય છે. અને નમ્રતાપૂર્વક જણાવે છે કે જે મેં અખંડ ક્ષાત્રવ્રત પાળ્યું હોય અને ગુરુની ભક્તિ કરી હોય તે શિવનું આ ધનુષ્ય મને શરસંધાન માટે સહજ છે. પછી તે ધનુષ્ય ઉઠાવી લઈ શરસંધાન કરે છે. ભીષ્મ પિતામહ બ્રાહ્મણના અદ્ભુત પરાક્રમની નોંધ લે છે. ભીમ અજુનને કર્ણ પાસેથી લાવેલાં બે બાણ આપે છે પણ એની સફળતા અંગે સંદેહ પ્રગટ કરે છે. અર્જુન કહે છે કે પિતે જે આજે મત્સ્યવેધ કરી શકશે નહિ તો પછી તે ક્યારેય પણ બાણને હાથ લગાડશે નહિ. તે પછી એક બાણથી ચાલતા ચક્રને અટકાવી બીજા બાણથી માછલીની કીકીને વીંધી નાખે છે. કૃષ્ણ દ્રુપદ રાજાને અભિનંદન આપે છે. દ્રુપદ એનું શ્રેય શ્રીકૃષ્ણને સમર્પો Page #23 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદીસ્વયંવર છે. રાજાઓ એકબીજાને સુચક નજરે નિહાળે છે જે એમને વિરોધ સૂચવે છે. બધા રાજાએ કુપદ સમક્ષ વિરોધ નોંધાવે છે કે બ્રાહ્મણ અદ્વિતીય સદર્ય ધરાવતી દ્રૌપદીને પતિ થઈ શકે નહિ અને વળી એણે પ્રથમ બાણે મત્સ્ય વીંધ્યું નથી તેથી દ્રૌપદીના પતિનો નિર્ણય સ્વયંવરથી થ જોઈએ. કૃષ્ણ રાજાઓની દરખાસ્ત સ્વીકારી લે છે. દ્રુપદ સ્વયંવર સભાની તૈયારી કરવાને આદેશ આપે છે અને બધા સ્વયંવર મંડપમાં જવા રવાના થાય છે ત્યાં પ્રથમ અંક પૂરો થાય છે. મસ્યવેધના આ સમગ્ર પ્રસંગને કવિએ બને એટલે ચિત્રાત્મક અને રસગર્ભ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રસંગ નાટકનો ગર્ભભાગ છે અને એમાં કવિની શૈલી અને કવિસર્જાતા પ્રગટપણે અભિવ્યક્ત થઈ છે. કવિની ચમત્કૃતિયુક્ત કાવ્યશક્તિને અહીં આપણને પરિચય મળી રહે છે. કૃષ્ણ કરેલું : બધા રાજવીઓના આગમનનું વર્ણન તથા દ્રુપદની પ્રતિજ્ઞાનું વર્ણન તાદશ ચિત્ર ખડું કરે છે. રાધાનું નામ પડતાં જ કૃષ્ણના ચિત્તમાં ઊભા થતા ભાવતરંગે પ્રસંગને એક પ્રકારની હૃદ્ય નજાકત આપે છે. એ પછી અર્જુનના બધા જ પ્રતિપક્ષીઓને પરાજિત કરવા કૃષ્ણ જે માયાવી તરકીબેને આશરો લે છે એનું વર્ણન પણ અદ્ભુત રસ જન્માવે છે અને કવિએ પ્રસ્તાવનામાં કરેલી આ નાટક અદ્દભુત અને વીરરસપૂર્ણ હેવાની પ્રતિજ્ઞાને સાર્થક ઠરાવે છે. શિશુપાલ અને કૃષ્ણના બહુ જાણીતા સંઘર્ષના સંદર્ભને આશ્રય લઈને અહીં પણ કવિએ કૃષ્ણને શિશુપાલનાં કટુવચને સાંભળી લેતા બતાવ્યા છે પણ અંતે કૃષ્ણના હાથે શિશુપાલની હાંસી થતી બતાવીને કવિએ કૃષ્ણના સામને બરાબર ઉપસાવ્યું છે. કૃષ્ણના સામર્થ્યને આ રીતે બરોબર ઉપસાવવા પાછળ કવિને કૃષ્ણ માટે આદરભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. પિતાના સહકાર્યકરોના સામર્થ્યથી ખિન અને લાચાર બનતા દુર્યોધનની પરવશતા પણ બરાબર પ્રગટ થઈ છે. જોકે આખા દક્ષામાં અભુત તત્ત્વને અતિરેક નાટયદષ્ટિએ મયદારૂપ બને તે છે. એ રસક્ષતિ ન કરતે હેય તે. પણું રંગસંચની દષ્ટિએ એની રજૂઆત કે અભિનય મુશ્કેલ બને તેવાં છે. અંતે મત્સ્યવેધ કરવા છતાં રાજાઓએ દુપદને સ્વયંવર કરવાની ફરજ પાડી તેમ હળવી કવિએ મત્સ્યવેધ અને સ્વયંવર એમ બન્નેને જુદાં જુદાં દર્શાવી પિતાનું એક આવું દષ્ટિબિંદુ રજૂ કરવાનું મુનાસિબ માન્યું છે, જે એ પ્રસંગની વિવેચાનામાં નેપ્યું છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ખીજ અક ૧૫ ૧. દ્રૌપદીનું સ્વય’વરણ : બીજા અંકના પ્રારંભ સ્વયંવર સભામાં કૃષ્ણ અને દ્રુપદના આગમનથી થાય છે. સ્વયંવર સભામાં બધા રાજાએ પાતપાતાની જગાએ ગાઠવાઈ ગયા છે. દ્રુપદ પ્રતિહારને દ્રૌપદીને લઈ આવવા આદેશ આપે છે. ૌપદી સખી સાથે પ્રવેશે છે. બધા રાજાએની નજર એના ઉપર ચોંટી ગઈ હોવાથી પ્રશ્નલિત થયેલું એનું મન શરમના ભારથી સંક્રાચાય છે. સખી દ્રૌપદીને કેઈપણુ પ્રકારને। સકાચ ન રાખવાનું જણાવી ઇન્દુમતી વગેરે પ્રાચીન રાજકન્યાઓને સ્વયંવર થયા જ હતા; આ ફોઈ નવી વાત નથી એમ જણાવે છે. દ્રૌપદી પિતાજીને પ્રણામ કરે છે. દ્રુપદ દ્રૌપદીને ઇચ્છાવર પસંદ કરવાના આદેશ આપે છે. સખીના હાથનું આલંબન લઈને હાથમાં માળા ધારણ કરેલી દ્રૌપદી સભામાં ફરે છે. દ્રૌપદીને આવતી જોઈને દુર્ગંધન ઉન્માદ અનુભવે છે. એને મન દ્રૌપદી કામદેવનું બ્રહ્માસ્ત્ર અને વિધાતાના સર્જનકળશ જણાય છે. સખી દ્રૌપદીને દુર્ગંધનના પરિચય આપે છે પણ દ્રૌપદી એને માટે અવજ્ઞાસૂચક ઉદ્ગારા કાઢીને આગળ વધે છે. એ પછી દ્રૌપદીની વૈદભી નામની સખી દાનેશ્વરી ચ'પાધિરાજ કણુ તરફ દ્રૌપદીનું ધ્યાન ખેચે છે પણ દ્રૌપદી લેાકટીકાને પાત્ર થયેલા જન્મવાળા કણ તરફ પણ પોતાની નાપસંદગી વ્યક્ત કરે છે. એ માગધી નામની સખી યુવરાજ દુઃશાસનને આળખાવે છે પણ દ્રૌપદી વૈભવ તેમજ યૌવનમથી છકી ગયેલા દુ:શ્વાસનને છેાડી જવાનું પસંદ કરે છે. સભામાં દ્રોણની બેઠક પાસે આવતાં એમને પ્રણામ દ્વારા પૂજ્યભાવ પ્રગટ કરી એમને માટેનુ એનુ હગત પ્રગટ કરી દે છે. શકુનિનું નામ સાંભળતાં જ તે અકળાઈ ઊઠે છે અને પોતાના અગમા વ્યક્ત કરે છે. શિશુપાલના પરિચય કરાવવામાં આવતાં એને ધ'વિમુખ ગણી એને પણ ત્યાગ કરી દે છે. મામ એક પછી એક સ રાજવીઓની અવહેલના કરતી દ્રૌપદ્દીને નજીક આવતી જોઈને અજુન પ્રસન્ન ચાય છે. માગધી બધા બ્રાહ્મણેા તરફ દ્રૌપદીનું ધ્યાન ખેંચે છે. દ્રૌપદીની નજર અજુ`ન ઉપર સ્થિર થાય છે. તે અર્જુન સાથે હસ્તમેળાપ કરવા અધીરી બને છે. અજુ ને માત્ર (મત્સ્ય)ને જ નહિ પણ પેાતાના મનને વીંધી નાખ્યું છે એમ કહી તે પેાતાના અભિલાષ પ્રગટ કરે છે. અજુ ન દ્રૌપદીના નેત્રકટાક્ષથી વીંધાય છે. દ્રૌપદી ફરી એક વાર અજુનના મનેાહર દેખાવને નિહાળતી ઊભી રહે છે. માગધી આગળ જવાના પ્રસ્તાવ મૂકી ીપદીની મજાક કરે છે. પણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ દ્રૌપદીસ્વચ વર દ્રૌપદી પોતાના પ્રતિજ્ઞારૂપી સાગરને ભુજબળથી તરી જનારા અજુ નનું આધિપત્ય સ્વીકારે છે. આથી માગધી એને વરમાળા પહેરાવવાના અનુરાધ કરે છે. દ્રૌપદીને અજુન પાસે ઊભી રહેલી જોઈને અન્ય રાજાએ ભેાંઠા પડે છે. દુદ પુત્રીની પસંદગીને અભિનંદે છે. કૃષ્ણ પણ અર્જુન અને દ્રૌપદીનું ગૌરવ કરે છે. રાધાવેધ કરીને અર્જુને દ્રૌપદીને તા જીતી લીધી હતી જ પણ સ્વયંવરમાં દ્રૌપદીના અનુરાગનું પણ પરીક્ષણ થઈ ગયું એમ કહી કૃષ્ણે પ્રસન્નતા અનુભવે છે. કૃષ્ણના ‘બીજુ પણ તમારું શું ભલુ કરું ?' એવા પ્રશ્નના જવાબમાં દ્રુપદરાજા યાગ્ય જમાઈ પ્રાપ્ત કરવા બદલ ધન્યતા અનુભવી પેાતાના સ મનેારથ પૂર્ણ થયાના સ ંતાષ વ્યક્ત કરે છે. કૃષ્ણ ભારત વર્ષમાં સજ્જનોના ઉત્કર્ષ, દુર્જ નાના અપકર્ષી, જયશ્રીનું સંવર્ધન અને ધર્માંના ઉદયથી અભિલાષા પ્રગટ કરે છે ત્યાં નાટક પૂર્ણ થાય છે. દ્રૌપદીસ્વયંવર'ના આ ખીજો અંક કાર્ય વેગ વિનાના હેાવા છતાં પાત્રા લેખનની દૃષ્ટિએ મહત્ત્વના છે. અર્જુને મત્સ્યવેધ કર્યાં તેથી શરત પ્રમાણે દ્રૌપદી એની થઈ ચૂકી હતી જ આમ છતાં રાજીઓની દ્રૌપદીના સ્વયં યર કરવાની દરખાસ્ત કૃષ્ણે સ્વીકારી લીધી એ માત્ર એમના વિધ શાન્ત કરવા માટે નહિ પણ કૃષ્ણ પોતે અકને અંતે જણાવે છે તેમ દ્રૌપદીના અનુરાગનું પરીક્ષણ કરવા માટે પણ ખરી. અજુ ને રાધાવેધનું અસાધારણ પરાક્રમ બતાવ્યુ` તેથી જ દ્રૌપદીએ એને પતિ તરીકે સ્વીકાર્યાં એમ નહિ પણ અર્જુનના વ્યક્તિત્વે એના ચિત્તમાં કેવા મોટા અહેાભાવ ઊભા કર્યાં હતા તે બતાવવું પણ નાટક કારતે અભિપ્રેત છે અને માટે જ મૂળકથામાં પરિવર્તન લાવીને મત્સ્યવેધ અને સ્વયંવરને જુદા જુદા બતાવવાના નાટકકારે પ્રયાસ કર્યાં છે. આ નાટકમાં એ અંકાનુ આયેાજન કરવા પાછળનો હેતુ પણ દ્રૌપદીના સ્વયંવરને મત્સ્યવેષથી અલગ બતાવવાનુ છે. અજુ ને દ્રૌપદીને માત્ર બાહુબળે જ જીતી છે એમ નહિ પણ ગુખળે પણ જીતી લીધી છે એમ દૃઢાવવું કવિને અભિપ્રેત છે. આપણે નોંધવું જોઈએ કે કવિ એમના આ ઉદ્દેશમાં ઠીક ઠીક સફળ રહ્યા છે. દ્રૌપદી અર્જુનને જોઈને કહે છે : આની આ વાત કહીને કરી છે. 'भिन्ना अनेन राधा बाणैगुणैर्मम हृदयम् । रागपरीक्षणम् ॥ अयं स्वयंवराऽमुष्याश्च के શ્રીકૃષ્ણે પ્રકારાન્તરે “યં સ્વયંવરે મુયાય, રાગપરીક્ષળમ્” અજુ નનું ગૌરવ અને દ્રૌપદીની ગુણગ્રાહિતાને ઉઠાવ આપવાની. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના १७ સાથે સાથે આ પ્રસંગ પ્રતિપક્ષના જુદા જુદા માંધાતા દુર્ગંધન ક, દુ:શાસન, રાષ્ટ્રનિ અને શિશુપાલ વગેરેની ચરિત્રગત નિબળતાને અત્યંત લાવવથી અભિવ્યક્ત કરે છે, એટલે પાત્રાલેખનના વિના ઉદ્દેશ કુશળતાપૂર્વક પાર પડયો છે. દ્રૌપદીનું આગમન દુર્યાવન, શિશુપાલ વગેરેના ચિત્તમાં જે તરગા ઉત્પન્ન કરે છે એને કાવ્યમય વાણીમાં અભિવ્યક્ત કરવામાં કવિ સફળ થયા છે. કવિની કાવ્યશક્તિનો ઉન્મેષ અને લાધવ આ રીતે ખાસ નોંધપાત્ર બની રહે છે. સ્વયંવરના પ્રારંભમાં કવિ ઇન્દુમતી સ્વયંવરનો ખાસ ઉલ્લેખ કરે છે. તે પરથી કહી શકાય કે કવિએ રઘુવંશના છઠ્ઠા સĆના ઇન્દુમતી સ્વયંવર વાંચ્યા હો. જોકે ત્યાં પ્રાપ્ત થાય છે તેવુ. રાજાએનુ વહૂન કરવાના મેહમાં કવિ પડયા નથી, કોઈ પણ કવિને કાવ્યપ્રસ્તાર કરવાની લાલચ થાય તેવા આ પ્રસંગમાં કવિએ જે લાઘવથી કામ લીધુ છે તે એમની વિશેષ પ્રકારની નાટયમૂઝ દર્શાવે છે. જો કે ‘નવિલાસ’માં દમયંતી જે રીતે અન્ય રાજાઓને પરિહાર કરે છે એ જ રીતે અહીં દ્રૌપદી પણ અન્ય રાજવીએ પરિહાર કરતી આગળ વધે છે એટલે કવિ રામચદ્રની આ કવિ ઉપર અસર પડી હોય એવુ અનુમાન કરવાનું પ્રાપ્ત થાય છે પણ એકદરે એમ કહી શકાય કે કવિ પૂર્વાંસૂરિઓથી પ્રભાવિત થયા હોવા છતાં નાટ્યલેખનમાં એમણે એમનું નિજી તત્ત્વ જાળવી રાખ્યુ છે. મહાભારતની દ્રૌપદીસ્થય વરકથા : મહાભારતના આદિપના ૧૭૪મા અધ્યાયથી ૧૮૮મા અધ્યાયમાં દ્રૌપદી સ્વયંવરની કથાનુ આલેખન છે. એ ભાગ દ્રૌપદી સ્વયંવર પર્વ તરીકે ઓળખાય છે. એમાં ૧૭૫મા અધ્યાયથી ૧૮૧મા અધ્યાય સુધી દ્રૌપદીસ્વયં વરતે લગતી હકીકતાનું નિરૂપણ છે અને તે પછી દ્રૌપદીની પાંચ પતિની સમસ્યાનું મહર્ષિ વ્યાસે કરેલું સમાધાન વગેરે વિગતેનુ નિરૂણ છે. પાંડવા ધૌમ્ય મુનિને એમના પુરોહિત આગળ કરીને પાંચાલ દેશમાં દ્રૌપદી સ્વયંવરમાં હાજરી આપવા જાય છે. દ્રૌપદી પાંડવાની પત્ની થશે એવી આગાહી કરનાર મહર્ષિ વ્યાસના એમને રસ્તામાં મેળાપ થાય છે. મહર્ષિ વ્યાસ એમને સાંત્વન આપે છે. પછી દ્રુપદની સ્કન્ધાવાર નગરીમાં પહોંચી, એક કુંભારને ત્યાં ઉતારો કરી પ્રચ્છન્ન વેશમાં ભિક્ષા માંગતા તે દિવસ પસાર કરતા રહ્યા. Page #27 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદીસ્વયંવર દ્રુપદરાજાની ઇચ્છા પિતાની પુત્રીને અર્જુનને પરણાવવાની હતી પણ પ્રયત્ન કરવા છતાં જ્યારે અજુનની ભાળ મળી નહીં ત્યારે એમણે સ્વયંવર કરવાનું વિચાર્યું. ન વળી શકે તેવું મોટું મજબૂત ધનુષ્ય અને જેના છિદ્રમાં કંઈક નિશાન ફર્યા કરે એવું એક કૃત્રિમ યંત્ર બનાવ્યું. એ ઉપર એક સેનેરી લક્ષ્મ ભરાવી દુપદે જાહેર કર્યું કે આ મારા બનાવેલા ધનુષ્યથી અને આ પાંચ બાણથી લક્ષ્યને વિધનાર વીર મારી પુત્રીને મેળવશે. દ્રપદરાજાની ઉલ્લેષણ સાંભળીને દેશવિદેશથી આવેલા રાજવીઓની હાજરીમાં ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સોળમે દિવસે સર્વ આભૂષણોથી સજજ થયેલી દ્રૌપદી જ્યારે રંગમંચ ઉપર આવી ત્યારે પુરોહિત અને બ્રાહ્મણોએ વેદોષ કરી અગ્નિને વિધિપૂર્વક આહુતિ આપી. દ્રુપદરાજાના પુત્ર શાતિ સ્થાપીને બધા રાજવીઓને ઉદ્દેશીને મોટેથી કહ્યું, “આ ધનુષ્ય છે, આ લક્ષ્ય છે અને આ પાંચ બાણો છે. હે રાજાઓ! તમે સાંભળે. યંત્રના છિદ્રમાંથી પાંચ બાણે પસાર કરીને લક્ષ્યને વધવાનું છે. આ દુષ્કર કમને જે કરશે તે કુળવાન, રૂપવાન અને બળવાન વીરને આ મારી બહેન વરશે, હું અસત્ય બોલતે નથી. તે પછી ધૃષ્ટદ્યુને દ્રૌપદીની હાજરીમાં બધા રાજાઓને સગોત્ર પરિચય કરાવવા માંડ્યો. સ્વયંવરમાં આવેલા રાજવીઓનું અને એમના કામસંતપ્ત પ્રતિભાનું કવિએ વિસ્તૃત વર્ણન કર્યું છે. બધા રાજાએ દ્રૌપદીને વરવા આતુર થયા હતા ત્યારે કૃષ્ણ અને એમના અનુયાયી યાદ કણની સલાહથી નિરપેક્ષભાવે શાન્ત બેઠા હતા. સમારંભને ચારે બાજથી નિહાળતા શ્રીકૃષ્ણ ભસ્મથી ઢંકાયેલા અગ્નિ જેવા પ્રતાપી પાંડવોને ઓળખી કાત્યા. બલરામ પણ તે જાણી ખૂબ ખુશ થયા. એ પછી બાણ ચઢાવવા એક પછી એક રાજાઓ ઊઠતા રહ્યા પણ એમાંના ઘણા ધનુષ્યને ખસેડી શક્યા નહિ. કેટલાક પરાક્રમ બતાવવા જતાં ધરણી પર ઢળી પડ્યા. હાંસીપાત્ર બનેલે રાજા તે માટે સમૂહ દ્રૌપદીને મેળવવાની આશા ગુમાવી બેઠે. આ પ્રમાણે સઘળો. જનસમાજ સંબ્રિાન્ડ બની ગમે ત્યારે કુંતીને પુત્ર જીતવાની ઈચ્છાથી બાણ ચઢાવવા ઉદ્યત થયે. બ્રાહ્મણ વેશધારી અજુનને જોઈને કેટલાક બ્રાહ્મણો પ્રસન્ન થયા તે કેટલાક “આ બાહ્મણોને હાંસીપાત્ર બનાવશે એવા સંદેહથી વ્યગ્ર બન્યા. કેટલાકે અર્જુનને વા તે કેટલાકે એના પ્રયત્યને પ્રત્સાહ આપવા Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના બ્રહ્મતેજનું ગૌરવ કરતાં કેટલાંક ઉદાહરણે પ્રસ્તુત કર્યા. આ પ્રમાણે બુદ્ધિજીવી બ્રાહ્મણે સંકલ્પવિકલ્પ કરતા હતા ત્યારે અજુન આત્મવિશ્વાસથી લક્ષ્યવેધ માટેના મંડપ પાસે અચળ પર્વતની જેમ સ્થિર બનીને ઊભો રહ્યો. પછી ધનુષ્યની પ્રદક્ષિણ અને પ્રણામ કરીને એણે ધનુષ્ય ઊંચકી લીધું અને પલકવારમાં એણે પાંચ બાણથી લક્ષ્યને વીધી છિદ્રમાંથી પૃથ્વી ઉપર ગબડાવી પાડયું. સભામાં અને અંતરિક્ષમાં ભારે દેકારો મચી ગયે. દેવોએ અજુન ઉપર પુષ્પવૃષ્ટિ કરી. અજુનની ચારે બાજુ પ્રસંશા થઈ રહી. દ્રુપદ પણ પ્રસન્ન થયા. યુધિષ્ઠિર ઓળખાઈ જવાની બીકે નકુલ અને સહદેવને લઈને ચાલી ગયા. લક્ષ્યને વિધાયેલું જોઈએ અને અર્જુનને ઇન્દ્ર જેવો સોહામણે જોઈને સ્મિત કરતી દ્રૌપદીએ શ્વેત પુની માળા અર્જુનના ગળામાં પહેરાવી દીધી. ખિન્ન થયેલા રાજાઓએ સંગઠિત થઈ કુપદ અને તેના પુત્રને મારી નાખવા નિર્ણય કર્યો. આ સ્વયંવર ક્ષત્રિયોને હતે. બ્રાહ્મણને વરવાનો દ્રૌપદીને કોઈ અધિકાર નથી એમ કહી તેઓએ સહુને ઉશ્કેર્યા. જે દ્રૌપદી આ ન સમજે તો એને પણ અગ્નિમાં ફેંકી દેવી એમ એમણે નક્કી કર્યું. બ્રાહ્મણને અવધ્ય સમજી બધાએ દ્રપદ ઉપર આક્રમણ કર્યું. કુપદ બ્રાહ્મણને શરણે ગયા. બ્રાહ્મણ વેશધારી અજુન અને ભીમે યુદ્ધને પડકાર ઝીલી લીધે. કૃષ્ણ પાંડવોના અસ્તિત્વ અંગે કરેલું અનુમાન સાચું પડયું અને કુલ્તાફેઈ સહિત પાંડુપુત્ર લાક્ષાગૃહના દાહમાંથી બચી ગયા છે એવી પ્રતીતિ થતાં બલરામ અને કૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા. રાજાઓ સાથેના તુમુલ યુદ્ધમાં અર્જુન અને ભીમ દ્વારા કર્ણને ભયભીત અને શલ્યને પરાસ્ત થયેલ જાણીને અન્ય રાજાઓ ખૂબ ગભરાયા. રાજાઓ યુદ્ધ કરવાનું માંડી વાળવા વિચારતા થયા. ત્યારે શ્રીકૃષ્ણ પણ આણે ધમપૂર્વક દ્રૌપદી મેળવી છે એમ કહીને રાજાઓને સમજાવ્યા અને યુદ્ધ કરતાં અટકાવ્યા. અજુન દ્રૌપદીને લઈને ઘેર આવ્યો અને એણે દ્રૌપદીને માતા આગળ ભિક્ષા તરીકે નિવેદન કરતાં કુંતાજીએ એને સાથે મળીને ભોગવવાનો આદેશ આપે. વસ્તુસ્થિતિની જાણ થતાં કુતી ભ પામ્યાં. દ્રૌપદીને પાંચે ભાઈઓએ વરવું કે કેમ એને નિણર્ય કરવાનું કામ યુધિષ્ઠિર પર છોડવામાં આવ્યું. યુધિષ્ઠિરે અદ્વિતીય સૌ વાળી દ્રૌપદી તરકની ભાઈઓની સસ્પૃહ નજર પારખી જઈને ભાઈઓમાં આને કારણે કઈ વિખવાદ ન થાય એમ વિચારીને અને મહર્ષિ વ્યાસના વચનને યાદ કરીને - કલ્યાણી દ્રૌપદી આપણે સહુની પત્ની થાઓ” એ નિર્ણય જાહેર કર્યો. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દ્રોપદીસ્વયંવર (અધ્યાય ૧૫૭માં મહર્ષિ વ્યાસે દ્રૌપદી પાંડવોની પત્ની થશે એવી આગાહી કરી હતી). શ્રીકૃષ્ણ અને બલરામ ત્યાં આવી પ્રસન્ન થયા અને પાંડવો ઓળખાઈ ન જાય તેથી છાવણીએ પાછા ફર્યા. તપાસ કરવા આવેલા ધૃષ્ટદ્યુને પાંડવોની ચર્ચા નિહાળી અને એને સ્પષ્ટ થયું કે આ પાંડવો જ લાગે છે. આ વિગત એણે જઈને પિતાને જણાવી. દ્રપદ રાજાએ પુરોહિતને તપાસ માટે મોકલ્યા. એ પછી યુવકે આવી દુપદરાજનું ભોજનનું આમંત્રણ પાઠવ્યું. દુપદરાજાના વાહનમાં બેસી પડે એમના મહેમાન બન્યા. એ પછી પંદરાજાએ પિતાના મનની વાતો યુધિષ્ઠિરને પૂછી. યુધિષ્ઠિરે એમને પાંડુપુત્ર તરીકે પરિચય આપે. દ્રુપદ પિતાને અભિલાષ પૂર્ણ થયું છે એમ જાણી હર્ષવિભોર બની ઊયા. કુપદ રાજાએ અજુન વિધિપૂર્વક એમની પુત્રીને સત્કાર કરે એવી દરખાસ્ત કરી જેના ઉત્તરમાં તેઓ પાંચે આ દ્રૌપદીને વરશે એમ જણાવ્યું. દ્રુપદરાજા વિચારમાં પડી ગયા અને તે કેવી રીતે શક્ય બની શકે તે અંગેની વિમાસણ વ્યક્ત કરી. યુધિષ્ઠિરે દ્રુપદરાજાને કહ્યું કે ધર્મ ખૂબ સૂક્ષ્મ છે અને એની ગતિ જાણવી મુશ્કેલ છે. હું કદી પણ જડબલું નહિ કે માતાની વાણી મિથ્યા પણ થવા દઉં નહિ. દ્રૌપદીને પાંચ પતિ સાથે વિવાહ ધર્મ છે એમ યુધિષ્ઠિરે ભારપૂર્વ જણાવતાં દુપદરાજાએ યુધિષ્ઠિર, કુન્તી અને ધૃષ્ટદ્યુમ્ન મળીને જેમ કહેશે તેમ હું કરીશ એમ જણાવ્યું. એટલામાં ત્યાં આકસ્મિક રીતે જ વ્યાસમુનિ આવ્યા. મહર્ષિ વ્યાસે પાંચ પાંડવો અને દ્રૌપદીના પૂર્વજન્મની વાત કહી અને એના અનુસંધાનમાં દ્રૌપદી પાંચે પતિને પરણે તે દરખાસ્તને અનુમોદન આપ્યું. " ૩. મૂળસ્થામાં કરેલાં પરિવતને : - બે અંકના દ્રૌપદી સ્વયંવરનું વસ્તુગ્રથન કવિએ એમની પિતાની રીતે કર્યું છે. કવિ મહાભારતની કથાથી પ્રભાવિત છે. પણ મૂળકથાને પિતાના કલ્પનાશીલ દૃષ્ટિકોણથી રજુ કરવાને ઉદ્દેશ પ્રગટપણે દેખાઈ આવે છે. મૂળ કથાની લક્ષ્યવેધની વિગતને કેન્દ્રમાં રાખીને કવિએ અન્ય વિગતોમાં આમૂલ પરિવર્તન આપ્યું છે. મૂળકથામાં કવિએ કરેલાં પરિવર્તન પૈકી સહુથી મોટું અને મહત્ત્વનું પરિવર્તન શ્રીકૃષ્ણને સમગ્ર ઘટનામાં કેન્દ્રસ્થાને મૂકવાનું છે. મૂળસ્થામાં કૃષ્ણ સ્વયંવરસભામાં અન્ય રાજાઓ જેવા જ એક સભાસદ છે. પપુત્ર ધૃષ્ટદ્યુમ્ન વૃષ્ણિમંડળની ઓળખ આપતાં વાસુદેવ ઉપરાંત સંકર્ષણ, પ્રદ્યુમ્ન વગેરે યાદવને Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના . ૨૧ ઉલ્લેખ કરે છે. (૧-૧૭૭, ૧૬ થી ૧૮) મૂળકથામાં શ્રીકૃષ્ણ સ્વયંવરસભામાં દ્રૌપદીની બાબતમાં નિઃસ્પૃહ અને નિરપેક્ષભાવ અનુભવે છે. એમને પાંડ લાક્ષાગૃહમાંથી બચી ગયાને સંદેહ થાય છે અને પિતાનું અનુમાન બલરામ સમક્ષ પ્રગટ પણ કરે છે. અર્જુનને લક્ષ્યવેધ કરતે જોઈને અને ભીમ તથા અજુનને અનેક રાજાઓ સાથે પરાક્રમપૂર્વક લડતા જોઈને કૃષ્ણનું અનુમાન દઢ થાય છે. સ્વયંવરને અંતે કૃષ્ણ તથા પાંડવોના નિવાસસ્થાને જઈને એમને અભિનંદન આપી આવે છે, અને કુત્તા ફેઈ સહિત પાંડવો લાક્ષાગૃહમાંથી બચી ગયા તે બદલ પિતાને હર્ષ વ્યક્ત કરે છે. દ્રૌપદીના પાંડવો સાથે વિવાહ થતાં શ્રીકૃષ્ણ પાંડવોને મોસાળા તરીકે ઘણાં આભૂષણ વગેરે પણ આપે છે. (આદિપર્વ ૧૯૧, શ્લેક ૧૩ થી ૧૯) આટલી વિગત સિવાય શ્રીકૃષ્ણ સ્વયંવરસભામાં પાંડવોના હિતૈષી તરીકે બીજે કઈ સક્રિય ભાગ ભજવતા નથી. પણ દ્રૌપદીસ્વયંવરના રચયિતા શ્રી વિજયપાલના ચિત્તમાં સમગ્ર મહાભારતના શ્રીકૃષ્ણનું રેખાચિત્ર અંક્તિ છે. શ્રીકૃષ્ણ પાંડવોને વખતેવખત જે અમૂલ્ય સહાય કરી હતી એ વિગતેથી નાટકકાર સભાન છે, અને તેથી દ્રૌપદીસ્વયંવરપ્રસંગમાં પણ શ્રીકૃષ્ણને જ કવિએ કેન્દ્રમાં પ્રસ્થાપિત કરી, શ્રીકૃષ્ણ દ્વારા પાંડવોને ઉપકૃત થતા બતાવ્યા છે. પાંડવોના સદાકાળના હિતૈષી તરીકેનું કૃષ્ણનું જે વ્યક્તિત્વ મહાભારતમાં "ઊપસ્યું છે એને જ અહીં કવિએ પ્રાધાન્ય આપ્યું છે. નાટકમાં પ્રારંભની ઉક્તિઓમાં જ કવિએ શ્રીકૃષ્ણમુખે ભીમને કહેવડાવ્યું છે– . 'वत्स ! गण्डवाभ्युदयादन्यन्न वयं कदा किञ्चिदप्युपक्रमामहे' । - પાંડવોના પરમહિતૈષી તરીકે કૃષ્ણ વખતોવખત જે વ્યુહાત્મક અભિગમ અપનાવ્યું હતું તે બધાથી પણ કવિ પરિચિત છે અને તેથી અહીં કૃષ્ણને પાંડવોના પરમ હિતેયી ઉપરાંત એમને એક વ્યુહ મુત્સદ્દી તરીકે ઉપસાવવાને કવિને ઉપક્રમ સ્પષ્ટ જોઈ શકાય છે. કવિના આ કૃષ્ણપરક અભિગમને કારણે કૃષ્ણ નાટકમાં સઘળી ક્રિયાઓના પ્રયજક અને સાધક બની રહ્યા છે. પદે કની સલાહ મુજબ જ સ્વયંવરનું આયોજન કર્યું છે, એટલું જ નહિ પણ સ્વયંવર સભાના સંચાલનને સઘળા દેર પણ કુપદ રાજાએ કૃષ્ણના હાથમાં જ સખે છે એવું નિરૂપણ મૂળ કથામાં કરેલું મહત્વનું અને સૂચક પરિવર્તન છે. મૂળ કથામાં ધૃષ્ટદ્યુમ્ન સ્વયંવરસભાનું સંચાલન કરે છે જ્યારે અહીં કૃષ્ણને જ સર્વેસર્વા બતાવ્યા છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદી સ્વયંવર (૨) દ્રૌપદી અજુનને જ વરે એવી કૃષ્ણની અભિલાષાને કારણે કૃષ્ણ પ્રથમથી જ સતર્ક રહે છે. ભીમને બોલાવીને તેઓ એને બ્રાહ્મણયાચકને વેશ. ધારણ કરી કર્ણને પરશુરામે આપેલાં પાંચ બાણમાંથી લક્ષ્યવેધ કરી શકે તેવાં બે બાણ માંગી આવવાની સલાહ આપે છે. કૃષ્ણની સલાહ પ્રમાણે ભીમ બ્રાહ્મણવિશે કર્ણ પાસે જાય છે અને એની દાનવીરતાના ગુણને લાભ લઈ કર્ણનાં અન્ય પ્રભને અવગણી બે બાણે માંગી લાવે છે. કર્ણ પાસેથી લક્ષ્યવેધ કરવા માટે બે બાણ લઈ આવવાને આ પ્રસંગે મૂળમાં નથી. એ તે સ્પષ્ટ છે કે કવિએ અહીં કર્ણને કવચકુંડલહરણના પ્રસંગને ઉપયોગ કર્યો છે. મહાભારતના આરણ્યક પર્વના અધ્યાય ૨૮૪ થી ૨૯૪માં પ્રાપ્ત થતાં કુંડલાહરણ પર્વની કથાનો ભાસે કર્ણભારમાં કર્યો છે તેમ અહીં પ્રકારાન્તરે ઉપયોગ કરી અજુનની લક્ષ્યવેધની સફળતાની ભૂમિકાનું સર્જન કર્યું છે. કુંડલાહરણપર્વના ૨૦૪મા અધ્યાયમાં બ્રાહ્મણ વેશધારી ઇન્દ્ર જે રીતે અન્ય પ્રલેભને અવગણીને કર્ણ પાસેથી કવચ કુંડલ જ લઈ જવાને આગ્રહ રાખે છે, તેમ અહીં પણ ભીમ કર્ણ પાસેથી બે બાણ લઈ જાય છે. અહીં પણ મૂળસ્થાની જેમ કે કર્ણભારની જેમ કર્ણની દાનવીરતા પ્રગટ થાય છે પણ એ દાનવીરતા કથાવિકાસને કઈ રીતે પ્રભાવિત કરતી નથી કર્ણભારમાં કર્ણની દાનવીરતા કરુણરસની વ્યંજનામાં જે રીતે ઉપકારક બની રહી છે એમ અહીં આ દાનવીરતા પછીના કથાનકને કઈ રીતે ઉપકારક થતી નથી અને તેથી આ પ્રસંગ કરું અનુકરણું માત્ર બની રહે છે. (૩) લક્ષ્ય અને લક્ષ્યવેધની વિગતેમાં પણ કવિએ ઘણું મહત્વના ફેરફાર કર્યા છે. મૂળ કથામાં એવું છે કે દ્રુપદ રાજા પિતાની પુત્રી કે પરાક્રમી પુરુષને પરણાવવા ઈચ્છતા હતા. એમની ઈચ્છા તે દ્રૌપદીને અજુનને જ પરણાવવાની હતી. (મહાભારત આદિપર્વ-દ્રૌપદી સ્વયંવરપવ અ. ૧૭૬, શ્લેક ૮થી ૧૧) પાંડવોની શોધ કરાવવા છતાં જ્યારે તેઓ પ્રાપ્ત થયા નહિ ત્યારે કપટરાજાએ ન વળી શકે એવું ખાસ ધનુષ બનાવડાવ્યું અને એક કૃત્રિમ યંત્ર પણ બનાવડાવ્યું. નિયત કરેલાં પાંચ બાણોથી જે લક્ષ્યને લીધે એને દ્રૌપદી પરણવવાને રાજાને અભિલાષ હતો. મહાભારતની આ વિગતોમાંથી સ્પષ્ટ થાય છે કે કુપદરાજાએ સામાન્ય વ્યક્તિ ઊંચકી કે ચઢાવી શકે નહિ તેવું ધનુષ્ય બનાવડાવ્યું હતું. નાટકકાર આ વિગતથી પણ આગળ જઈને આ ધનુષ્ય મહાદેવજીનું હતું અને તે ચઢાવવું મુશ્કેલ હતું એમ બેધડક જણાવે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના चापं पुरा दुरधिरोपमिदं पुरारेः । १.१६ એ તે સ્પષ્ટ છે કે કવિના ચિત્તમાં અહીં રામાયણના સીતાસ્વયંવરને પ્રસંગ રમે છે. રામાયણમાં રાજાએ જેને 'ચકવા તે શું, ખસેડવા પણ સમર્થ નહતા તે ધનુષ્ય મહાદેવજીનું હતું એ સ્પષ્ટ નિર્દેશ છે. (રામાયણ: બાલકાંડ અ. ૬પ, બ્લેક ૯ થી ૧૩) રામાયણની આ વિગતને કવિએ અહીં બેધડક ઉોગ કર્યો છે અને એ રીતે લક્ષ્યવેધની દુષ્કરતાને વધારે સઘન બનાવી છે. મૂળકથાનકમાં ક્ષત્રિયવીરેને ધૃષ્ટદ્યુમ્ન લક્ષ્યવેધ અંગે જે સમજ આપે છે તે આ પ્રમાણે છે : “હે રાજાઓ, આ ધનુષ્ય છે, આ નિશાન છે અને આ બાણે છે. પાત્રના છિદ્રમાંથી આકાશચારી આ પાંચ બાણ વડે લક્ષ્યને વિધે. જે કુલીન, રૂપવાન અને બળવાન પુરુષ આ કાર્ય કરશે તેને મારી બહેન કૃષ્ણ આજે જ વરશે.”૪ કવિ વિજયપાલે દ્રૌપદી સ્વયંવર' નાટકમાં આ લક્ષ્યવેધને આથી પણ વધારે દુર્ભેદ્ય બતાવ્યું છે. નાટકમાં જણાવ્યું છે તેમ એક મેટા થાંભલા પર ડાબી બાજુએ ચકકર ચક્કર ફરતા મોટા ચક્રની ઉપર હાલતી માછલીની ડાબી આંખની કીકી વીધવાની હતી, અને તે પણ તેલ ભરેલી કડાઈમાં એનું પ્રતિબિંબ નિહાળીને. આમ કલ્પનાની પાંખે લક્ષ્યવેધને વધુ ને વધુ મુશ્કેલ થતે ચીતરીને કવિ પ્રસંગને ચમત્કૃતિપૂર્ણ બનાવવા પ્રયાસ કરે છે. અહીં એ બાબત નેંધપાત્ર બની રહે છે કે કડાઈમાં જોઈને લક્ષ્યને વધવાની વાત મહાભારતની ઉત્તરીય વાચનામાં છે ખરી પણ મહાભારતની સમીક્ષિત વાચનામાં તે ક્ષેપક માલૂમ પડી છે. મૂળકથામાં આ લક્ષ્યવેધનું કેઈ નામ પાડવામાં આવ્યું નથી. મત્સ્યવેધ પણ નહિ. અહીં કવિએ લક્ષ્ય તરીકે માછલી કલ્પી છે, અને આ લક્ષ્યવેધનું રાધાવેધ” એવું નામ પણ પાડી આપ્યું છે. ધનુષ્યધારીઓ જે ચમત્કારિક લક્ષ્ય વેધ કરે છે એને માટે રાધાવેધ શબ્દ પ્રયોજાય છે. જો કે કવિએ અહીં રાધાવેધ શબ્દ હેતુપુર:સર પ્રત્યે જણાય છે. રાધા શબ્દ સામ્યથી કૃષ્ણને એમની રાધાને યાદ કરી રોમાંચિત થતા બતાવ્યા છે. (૪) લક્ષ્યવેધ કરવામાં નિષ્ફળ ગયેલા રાજવીઓની નિષ્ફળતાનું વિશેષ વર્ણન મૂળમાં એટલે કે મહાભારતમાં નથી. મહાભારતકારે આને માટે માત્ર ચાર Page #33 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદસ્વયંવર લેકીને આશ્રય લીધો છે. કર્ણની નિષ્ફળતાને જે કે ભારતમાં પરોક્ષ નિર્દેશ છે. જ્યારે કોઈ ધનુષ્યને હઠાવી શકયું નહિ અને અજુન તે ચઢાવવા ઊભો થયા ત્યારે બ્રાહ્મણો અંદરોઅંદર બેલવા લાગ્યા કે હે દ્વિજો ! જગતમાં પ્રખ્યાત, બળવાન અને ધનુર્વેદમાં પારંગત કર્ણ તથા શલ્ય વગેરે પ્રમુખ ક્ષત્રિ ચોથી પણ જે ધનુષ્ય નમાવી શકાયું નથી તે ધનુષ્યને શસ્ત્રવિદ્યાથી અજાણ્યા અને દુર્બળ શક્તિવાળ કેવળ બટુક કેવી રીતે સજ્જ કરી શકશે ?' આમ કર્ણ અને શલ્યની નિષ્ફળતાને પરોક્ષ પણ સ્પષ્ટ નિર્દેશ છે જ. પણ મૂળ કથામાં આ રીતે મોઘમ અને લાઘવથી કહેવાયેલી રાજાઓની નિષ્ફળતાને નાટકકાર નાટકને ગર્ભભાગ બનાવે છે. દુર્યોધન દ્વારા એક પછી એક લક્ષ્યવેધ માટે તૈયાર કરાયેલા દુઃશાસન, શકુનિ, દ્રોણાચાર્ય, કર્ણ અને દુર્યોધનને કૃષ્ણ પિતાની દેવી શક્તિથી ભ્રમિત કરી પાછા પાડે છે. બધાની નજર બાંધી સમર્થ શિશુપાલને પણ નાસી જવાની ફરજ પાડે છે. જુદા જુદા પ્રતિપક્ષીઓને આ રીતે નિષ્ફળ બનાવવામાં જ પ્રથમ અંકને માટે ભાગ રોકાયો છે. પ્રતિપક્ષીઓને મહાત કરવાના કૃષ્ણના આ સીધા પ્રયત્નથી એમની પાંડવો માટેની હમદર્દી પ્રગટ થાય છે પણ અર્જુનના લક્ષ્યવેધને મહિમા પ્રગટ નથી કે કૃષ્ણના ચરિત્રને પણ કઈ ગુણાત્મક ઉઠાવ મળતો નથી. ઊલટાનું અન્યાય પામતા પ્રતિપક્ષીઓ તરફ સહાનુભૂતિ જાગે છે અને શ્રીકૃષ્ણના પ્રપંચને લીધે અજુનની બલિષ્ઠતા ફિક્કી પડે છે. કૃષ્ણને પાંડવોના એક માત્ર હિતૈષી બનાવવાની ધૂનમાં કવિ આ મહત્વની બાબતને વિસરી ગયા છે. (૫) મૂળસ્થામાં બ્રાહ્મણવેશધારી અજુને લક્ષ્યવેધ કર્યો હેઈએને બ્રાહ્મણ માનતા રાજાઓ છેડાઈ પડે છે. એમને ગુસ્સો ૫દ રાજા અને એમના પુત્ર ધૃષ્ટદ્યુમ્ન તરફ વળે છે અને તેઓ એમના ઉપર હલ્લે કરે છે ત્યારે અજુન અને ભીમને પ્રતિપક્ષી રાજાઓ સાથે લડાઈ કરતા બતાવ્યા છે. મૂળકથામાંના રાજાઓના આ વિરોધ અને એમના આ ઉગ્ર પ્રત્યાઘાતની વિગતેને આધાર લઈને કવિએ નાટકમાં એક બીજી જ વાતની ઉદ્ભાવના કરી છે. નાટકમાં પણ અને રાધાવેધ કરે છે તે જોઈને રાજાઓ અકળાય છે એમને વાંધો એ છે કે શું કાપટિક (બ્રાહ્મણ) દ્રૌપદી જેવી સ્ત્રીરત્નને પતિ થઈ શકે ખરે? વળી એણે જે રાધાવેધ કર્યો છે તે પહેલા બાણે જ કર્યો નથી માટે દ્રૌપદીના પતિને નિર્ણય રાધાવેધને આધારે નહિ પણ દ્રૌપદીની છા (સ્વયંવર)થી થવો જોઈએ. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૨૫ રાજાની આ દરખાસ્ત કૃષ્ણ વધાવી લે છે અને રાધાવેધ થયા છતાં ફરી સ્વયંવરસભાનું આયોજન કરી ત્યાં પણ દ્રૌપદીને અર્જુનને પસંદ કરતી બતાવી છે. નાટકના અ’તભાગમાં કૃષ્ણ પાસે સ્પષ્ટતા કરાવી છે તેમ આ સ્વયંવરથી દ્રૌપદીના અનુરાગનું પણ પરીક્ષણ થયું એ હકીકત નાટકકારને અહી બતાવવી અભિપ્રેત છે. શૌય અને પ્રેમ એ અને દ્રૌપદીના અનુરાગનાં કારણ બન્યાં એ હકીકત કવિ વધારે સ્પષ્ટતાથી ઉપસાવવા મથે છે. (૬) ઉપર જણાવેલા હેતુ સિદ્ધ કરવા માટે આપણે આગળ નાખ્યુ છે તેમ કવિ મૂળકથામાં નથી એવા સ્વયંવરણના દૃશ્યની ઉદ્ભાવના કરે છે. અહી દ્રૌપદીના અર્જુન તરફના અનુરાગદર્શનની પૂર્વે પ્રતિપક્ષી તરફના દ્રૌપદીના અણગમાનું પણ લાધવથી નિરૂપણ કરાવીને દ્રૌપદીની પસંદગીના અન્વયવ્યતિરેક પરિચય કરાવ્યા છે. કૌરવા અપકષ અને પાંડુપુત્ર અર્જુનના ઉત્કષ" બતાવવાના કવિના હેતુ અહીં આ રીતે સુપેરે પ્રગટ થાય છે. (૭) ખીજા અંકમાં દ્રૌપદી માટે પ્રયેાજાયેલા પાંચાલી શબ્દ અને એની સખી! માટે પ્રયાજેલા બૈદી, માગધી વગેરે શબ્દો પણ ધણા જ સૂચક છે. દ્રૌપદી પાંચાલ દેશના રાળની દીકરી હોવાથી તે પાંચાલી કહેવાતી એ હકીકત જાણીતી હાવા છતાં તેાંધવુ' જોઈએ કે અહી' કવિના ચિત્તમાં વૈદી', પાંચાલી વગેરે રીતિને ખ્યાલ જ સ્પષ્ટ છે. અહી વૈદભી', માગધી વગેરે શબ્દો રીતિ કે શૈલીના દ્યોતક છે અને કવિએ જે તે શૈલીના નામ સાથે શૈલીને અનુરૂપ કથેાપકથન મૂકવાના પ્રયત્ન કર્યાં જણાય છે. (૮) નાટકમાં કૃષ્ણ અને પાંડવાનુ જે રીતનુ ચરિત્રચિત્રણ થયું છે તે જોતાં નાટકકારતા મહાભારતના ઊ'ડા અને વ્યાપક અભ્યાસ અને મહાભારતની સમગ્ર કથાનો પરિચય પ્રગટ થાય છે. કવિના નાન્દીશ્લોકના સ્તુત્યદેવ ત્રિપુરાન્તકની કથાનુ કણ પર્વના ૨૪મા અધ્યાયમાં વન છે. આ ઉપરાંત નાટકમાં પરશુરામે ક તે પાંચ ખાણુ આપ્યાં હોવાનો ઉલ્લેખ છે. કવિને આ વિચારની પ્રેરણા કણ'પ'ના નીચેના શ્લોકોમાંથી મળી હોવાની સભાવના છે : Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ भार्गवोऽप्यददात्सर्वं धनुर्वेदं महात्मने । कर्णाय पुरुषव्याघ्र ! सुप्रीतेनान्तरात्मना ॥ वृजिनं हि भवेत्किंचिद्यदि कर्णस्य पार्थिव । नामै स्त्राणि दिव्यानि प्रादास्यद्भृगुनन्दनः ॥ દ્રૌપદીસ્વયં વર —ńવર્ષ, ન. ૨૪. રોષ-૧૭, ૧૮ આમ નાટકકારને મહાભારતના અભ્યાસ એમના વસ્તુગ્રથનમાં જણાઈ આવે છે. ૪. દ્રૌપદીસ્વયં વર’ના નાટ્યપ્રકાર : સંસ્કૃત સાહિત્યમાં દ્વિઅંકી' રૂપકો વિરલ છે. દ્રૌપદીસ્વયં વર' દ્વિઅંકી રૂપક છે, અને સ ંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ એવા સ કે બાર પ્રકારોમાંથી કોઈપણ એક પ્રકારને તે સર્વથા મળતું આવતું નથી. આમ છતાં ‘હામૃગ' પ્રકારનાં મોટાભાગનાં લક્ષણા એમાંથી પ્રાપ્ત થાય છે તેથી એને ‘છામૃગ’' તરીકે ઓળખવામાં આવે તે તે અસ્થાને નહિ ગણાય. હામૃગનાં લક્ષણા લગભગ બધા જ નાટ્યશાસ્ત્રીઓએ દર્શાવ્યાં છે. અભિનવ, નાવણુકાર અને રૂપકકાર હામૃગની વ્યુત્પત્તિ દર્શાવતાં સમજાવે છે કે આ રૂપકમાં બધી જ ક્રિયાઓ કોઈક અલભ્ય કન્યાની પ્રાપ્તિ માટે હાય છે. નાયક આવી નાયિકાને અે છે માટે તે હામૃગ કહેવાય છે, ईहा चेष्टा मृगस्येव स्त्रीमात्रार्था अत्र इति ईहामृगः || અભિનવભારતી: નાટયશાસ્ત્ર, પૃ. ૪૪ર નાટયદપ ણુ, વિવેકક્કર, પૃ. ૨૩૯ मृगवदभ्यां नायिकां नायकोऽस्मिन्नहते इति ईहामृगः । તાવ, ગધ્યાય—૨, २४१ ‘હામૃગ’ની આ વ્યુત્પત્તિ પ્રમાણે દ્રૌપદીસ્વય‘વર'માં દુષ્કર લક્ષ્યવેધતે કારણે દુલ`ભ બનેલી, અનન્ય સૌં` ધરાવતી દ્રૌપદીને સ્વયંવરમાં આવેલા બધા રાજા અને નાટકના નાયક અજુ ન ઇચ્છે છે માટે આ વ્યુત્પત્તિજન્ય અર્થ આ રૂપકને પણ બરાબર બંધ બેસે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કથાવસ્તુની દૃષ્ટિએ વિચારીએ તે ‘ઈહામૃગનું કથાનક પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ, મૌલિક કે મિશ્રિત હોવું જોઈએ. આચાર્ય ભરત કથાનક અંગે માત્ર એટલું જ કહે છે કે “ઈહામૃગનું કથાનક સુશ્લિષ્ટ હોવું જોઈએ. સુવિહિતવસ્તુને વઢો ! નાટયરાત્ર ૬૮.૭૮. દશરૂપકકારને મતે આ કથાનક મિશ્ર હેવું જોઈએ નીહાળે વૃત્તમા ઢાકા, રૂ. ૭૨ | નાટયદર્પણકારને મતે એ પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ પણ હોઈ શકે. હવાતારાતિ વૃત્તવાન નાટકળ, વિવે ૨, મારિા ૨૬ ! આમ સામાન્યતયા કથાવસ્તુની પસંદગી અને વ્યાપ કવિની ઇરછા ઉપર છોડવામાં આવ્યાં છે અને તેથી અંકની સંખ્યા નક્કી કરવા કવિ સ્વતંત્ર છે. એમ નાથદર્પણકાર નોંધે છે. एकाङ्कर नतुरको वेति । अत्र च वृत्तसंक्षेपविस्तारानुरोधिनी कस्वेिच्छापमाणम् । एकाइकत्वे एकाहनिर्वयमेव चरितम् । चतुरङ्कत्वे च चतुर्दिननिर्वय॑म् । ख्यात ख्यातं ઢિબિલ્વે તસ્રાન | -हिन्दी नाटयदर्पण, पृ. २३९ કવિએ પસંદ કરેલા કથાનકના વ્યાપને આધારે તે એક કે ચાર અંકનું હિમૃગ” રચી શકે. “નાટયદર્પણ”કાર નાંધે છે તેમ “ઈહામૃગ જે ચાર અંકનું હેય તે તે સમવકારની જેમ અસંબદ્ધ હોવું જોઈએ નહિ. प्रशमायां च मतुस्तेन चतुरङ्कत्वे परस्पराङ कसम्बन्धभितिवृत्तम् , न तु समव. कारवदसम्बन्धम् । -હેરી નાન, પૃ. ૨૩ નાટયશાસ્ત્રીઓએ આપેલાં ઈહિમૃગનાં લક્ષણોમાંથી એના કથાનકનું સ્વરૂપ કેવું હોય એને પણ ખ્યાલ મળી રહે છે. હિમૃગ’ શબ્દની વ્યુત્પત્તિમાંથી. જ આપણે આગળ જોયું તેમ ફલિત થાય છે કે આ કથાનકમાં કઈ અલભ્ય કન્યાની ઈચ્છા કેન્દ્રસ્થાને હોય છે. આવી કન્યાની ઈચ્છા કરનારા ઘણા પુરુષો હોય તેથી એમાં સંઘર્ષ તે આવે જ. આથી ભરતમુનિ કહે છે- વિઘવાળો 'વયુદ્ધ નાટયરાત્ર, ૧૮. ૭૮ | અને ત્રીરોષરણિતwાગ્યવરરં / ૨૮. ૭૬ / - દશરૂપકારક અને નાટયદર્પણકાર બને નેધે છે કે “ઈહામૃગ માં દિવ્ય સ્ત્રીને માટે સંગ્રામ હોય છે કારણ કે એમાં દિવ્ય નાયિકાની અનિચ્છા છતાં ખલનાયક એને હરી જાય છે. ઈહામૃગના કથાનકને લગતે એક બીજો મહત્ત્વને. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દ્રૌપદીસ્વયંવર નિયમ એ છે કે અહીં નાયક અને પ્રતિનાયકના સંધર્ષને પરાકાષ્ઠાએ પહોંચાડી કોઈપણ બહાને એમની વચ્ચેના યુદ્ધને ટાળી દેવામાં આવે છે. ભરતમુનિ નોંધે છે કે – यत्र तु वधेप्सितानां वधो हृदये भवेद्धि पुरुषाणाम् किञ्चिद्व्याजं कृस्वा तेषां युद्धं शमयितव्यम् ॥ -નાટથરાત્રિ, ચ, ૧૮૮૨ દશરૂપકકાર કહે છે सरम्भं परमानीय युद्धं व्याजान्निवारयेत् । वधप्राप्तस्य कुर्वीत वध नैव महात्मनः ॥ -રાપ, રૂ.૭૫ નાથદર્પણકાર પણ કહે છે” ધ્યાનેકાત્ર રામાવો વઘાને શરીરિણી | નાટચન ૨. ૨૭) ઈહામૃગમાં સંધિ અંગે દશરૂપકાર કહે છે ત્રિષિા (રૂ.૭૫) એટલે કે ઈહામૃગમાં ત્રણ જ સંધિ હેવી જોઈએ. નાટયદર્પણકાર સ્પષ્ટ કહે છે તે પ્રમાણે “કન્વયે અવસર્જિતાત્રાઃ અર્થાત ગર્ભ અવમર્શ વિનાની ત્રણ એટલે કે એમાં મુખ, પ્રતિમુખ અને નિર્વહણ સંધિઓ હેવી જોઈએ. કથાવસ્તુ પછી નાયકને લગતા નીચેના માર્ગદર્શક સિદ્ધાંત નાટયશાસ્ત્રીઓએ દર્શાવ્યા છે. ભરતમુનિ કહે છે, _ 'दिव्यपुरुषाश्रयकृतो दिव्यस्त्रीकारणोपगतयुद्धः' અભિનવગુપ્ત સ્પષ્ટ કહે છે તેમ ઈહામૃગને નાયક દિવ્યપુરુષ હવે જોઈએ અને એમાં જે યુદ્ધ થાય તે પણ દિવ્ય સ્ત્રીને કારણે થવું જોઈએ. દશરૂપકકાર કહે છે કે એમાં નાયક અને પ્રતિનાયક અનુક્રમે નર અને દિવ્ય હોવા જોઈએ. नरदिल्यावनियमान्नायकप्रतिनायकौ । ख्यातो धीरोद्धतावन्त्यो विपर्यासादयुक्तकृत् ॥ રાણપ, રે.છરે નાથદર્પણકાર પણ નોંધે છે કે કિશો દત્તનનવ અર્થાત ઈહામૃગને નાયક દિવ્ય હોવો જોઈએ અને એમાં તેજસ્વી પુરુષપાત્ર આવવાં જોઈએ. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૯ બતાવના ઈહિમૃગની રસ અંગે ભરતમુનિ શૃંગારની હિમાયત કરે છે. આ રૂપકમાં નાયક અલભ્ય કન્યાની ઈહા કે ઇચ્છા કરતે હોવાથી સ્વાભાવિક રીતે જ શંગારની અપેક્ષા રહે છે. ભરતમુનિ કહે છે-“guajશકાર: દશરૂ કકાર કહે છે, રાજા માનવ વિજિગ્નિતત’ આમ શૃંગારને આભાસ પણ આ પ્રકારના રૂપમાં જરૂરી છે. નારદર્પણકાર કહે છે, 'ઘાવોનોવતા રસાદ એટલે કે ત્તિમાં સ્પષ્ટ કર્યું છે તેમ રસા: વીઘા રીત: અર્થાત વીર, રૌદ્ર વગેરે દીત રસ આવવા જોઈએ. તેઓ પણ નોંધે કે ઈહામૃગમાં અનુનિતાર શ્યામા: અર્થાત ત્યાભાસનું વર્ણન હોવું જોઈએ અને તે પ્રતિનાયકમાં અનુરક્ત નહિ તેવી સ્ત્રીને લગતું હોઈ અનુચિત બની રહે છે. આમ ઈહિમૃગમાં મુખ્યત્વે વીર કે રૌદ્રરસ હોવો જોઈએ અને શૃંગારને માત્ર આભાસ હોવો જોઈએ. આપણે આગળ નોંધ્યું છે તેમ “દ્રૌપદીસ્વયંવર” મુખ્યત્વે ઈહામૃગનાં લક્ષણોને મળતું આવે છે. કવિએ મૂળકથામાં જે પ્રકારનાં પરિવર્તને આપ્યાં છે તે પણ આ પ્રકારને અનુકૂળ આવે તે માટે ક્યાં જણાય છે. એનું કથાવસ્તુ પ્રસિદ્ધ છે અને છતાં કવિએ એમાં ઘણાં મૌલિક પરિવર્તન કર્યા છે. તેથી એ ખાતાખ્યાત પ્રકારનું બની રહે છે. આ રૂપમાં સ્વયંવર સભામાં આવેલા પુરુષને માટે સ્વયંવરની રાધાવેધની શરત દુષ્કર હોવાથી નાયિકા અલભ્ય બની છે અને છતાં બધા એની સ્પૃહા કરે છે તેથી ઈહામૃગની વ્યત્પત્તિ એને સાથ ઠેરવે છે. એનું કથાનક સુશિલષ્ટ છે કારણ કે લક્ષ્યવેધના અનુસંધાનમાં સ્વયંવર વિધિ દર્શાવ્યો છે. લોધ એક દિવસે અને સ્વયંવર વિધિ બીજે દિવસે બતાવ્યો હોવાથી એમાં રાખવામાં આવેલા બે અંકે પણ યોગ્ય છે કારણ કે કથા પ્રમાણને આધારે અંકોની સંખ્યા નક્કી કરવાની નાટકકારને સત્તા છે. જોકે લક્ષણોમાં કથાનકના વ્યાપને આધારે એક કે ચાર અંક રાખવાનું એટલે કે એક દિવસના કથાનકને માટે એક અંક અને ચારને માટે ચાર અંક એમ સૂચવાયું છે પણ આ સૂચનમાં રહેલા તકને લંબાવીએ તે એને અર્થ એવો પણ થાય કે બે દિવસ ચાલે તેવા કથાનકને માટે બે અંક રાખી શકાય. આમ દ્રૌપદીસ્વયંવરમાં બે અંક હોય તે તે તાર્કિક રીતે મૂળ લક્ષણથી વિરુદ્ધ જતા નથી. અહીં દિવ્ય સ્ત્રી જેવી જ અદ્દભુત સૌંદર્યવાળી દ્રૌપદી નાયિકા છે અને પદીની ઉત્પત્તિ દિવ્ય છે. એટલે નાયિકા માનવ હોવા છતાં એને દિવ્યા ગણી શકાય. શ્રી કૃષ્ણ પિતે દ્રોપદી માટે કહે છે : रुपान्तगभ्युपगता जगतां जयश्रीः । पञ्चालजा खलु भविष्यति तस्य पत्नी ।। Page #39 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદીવ વર રૂપકમાં દ્રૌપદીને મેળવવાની ઇચ્છાથી સ જન્મે છે. કૌરવપક્ષી તેજસ્વી પુરુષો એને મેળવવાની ઇચ્છાથી જ લક્ષ્યવેધના ઉપક્રમ કરે છે પણ શ્રીકૃષ્ણની માયાથી -તપ્રભ બને છે એટલે દિવ્ય સ્ત્રી માટેના એ સ`ગ્રામ બની રહે છે. અજુ ને બ્રાહ્મણ વેશમાં રહીને લક્ષ્યવેધ કર્યાં હાઈ એને બ્રાહ્મણ જ માનતા રાજાએ ‘કાપ ટિક દ્રૌરદીને પરણી શકે નહિ' એવા વાંધા ઉઠાવી લડવા તત્પર થાય છે અને દ્રૌપદીને સ્વયંવર કરવાની ફરજ પડે છે. શ્રીકૃષ્ણ કુનેહપૂર્ણાંક એ શરત સ્વીકારી સ`ભાવિત યુદ્ધને ટાળી દે છે. આમ કોઈ બહાને યુદ્ધના અભાવ બતાવવા એ શરત પળાય છે. ૩૦ આ ઈહામૃગમાં માત્ર ત્રણ જ સધિ છે. પ્રારંભની શ્રીકૃષ્ણની ઉક્તિમાં અને ભીમ દ્વારા કરાવેલી શરયાચના અને શ્રીકૃષ્ણે અર્જુનના વિજય માટે કરેલા સધન પ્રયાસામાં અનુક્રમે મુખ અને પ્રતિમુખ સધિ છે. જ્યારે ખીન્ન અંકના સ્વયંવરવિધિમાં નિહષ્ણુ સંધિ છે જ્યારે ગભ અને અવમશ` સંધિ એમાં આવતી નથી તેથી હામૃગમાં ત્રણ જ સંધિ હોય એ શરત પણ અહીં પળાઈ છે. કદાચ આ શરત પાળવા જ નાટકકારે કથાવસ્તુને બિલકુલ પ્રસ્તાર કર્યો નથી. દ્રૌપદીસ્વયંવર'ના નાયક અજુન મહાભારતનું પ્રસિદ્ધ પાત્ર છે. તે ધીરાદ્ધત છે અને લક્ષ્યવેધ સમયની એની ઉક્તિ एतां न पाटयाम्यद्य यदि राधां वृकोदर ! | इतः प्रभृति नो चाप करिष्यामि करे ततः ॥ એના દીપ્તસ્વભાવ પ્રગટ કરે છે. અર્જુનતે સામાન્યતયા દ્વિવ્યનાયક ન કહી શકાય પણ અજુ નને અહીં શ્રીકૃષ્ણની દિવ્યસહાય મળ્યા કરે છે તેથી એને ‘થ્યિપુરુષ અવતઃ’ કહી શકાય. વળી અર્જુન ન્દ્રના પુત્ર છે તેમજ અર્જુન અને શ્રીકૃષ્ણ અને નરનારાયણુના અવતાર છે. એ હકીકત પ્રસિદ્ધ છે એટલે એને દ્વિવ્ય માનવ માનવામાં વાંધો નથી. અજુ ન ઉપરાંત ક, દુર્થાંધન, શિશુપાલ વગેરે તેજસ્વી પુરુષ પાત્રાનું પણ આ રૂપકમાં બાહુલ્ય છે એટલે પુરુષપાત્રોન! બાહુલ્યની અપેક્ષા પણ સંતાષાય છે. દ્રૌપદીસ્વયંવરને મુખ્ય રસ વીર્ છે. આ રૂપકની પ્રસ્તાવનામાં કવિ પે!તે એને ચીર ભુત પ્રધાનું નાટકન કહે છે. યાદ્દાના લક્ષ્યવેધના સંરભમાં વીરરસનુ સૂચન છે. જ્યારે કૃષ્ણને માયાપ્રયોગ અદ્ભુતરસથી યુક્ત છે. સ્વયંવર સભામાં Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પ્રવેશતી દ્રૌપદી પુરુષોના ચિત્તમાં જે રતિભાવ જન્માવે છે તેમાં શૃંગારનું પણ સૂચન છે પ્રતિનાયકેના અનુચિત રતિભાવો શૃંગારનો આભાસ સર્જે છે. આમ વસ્તુ, નેતા અને રસની દષ્ટિએ જોઈએ તે દ્રૌપદી સ્વયંવર મોટેભાગે હિમૃગનાં લક્ષણો સંતોષે છે. ૫. કૌપદી સ્વયંવરનું સમીક્ષાત્મક મૂલ્યાંકન : કવિ વિજયપાલનું દ્વિઅંકી રૂપક દ્રૌપદી સ્વયંવર’ આ કવિની એકમાત્ર ઉપલબ્ધ કૃતિ છે સંસ્કૃત સાહિત્યમાં એ બહુ જાણીતું નથી કારણ કે નાદષ્ટિએ એમાં કશું નોંધપાત્ર નથી. જોકે એની સાહિત્યિક ગુણવત્તા જોઈએ એટલી વિદ્વાનોના ધ્યાન ઉપર આવી નથી. ગુજરાતમાં ઘરઆંગણે પણ એ વિદ્વાનમાં ઉપેક્ષિત રહે છે, એ હકીક્ત વિસ્મયપ્રેરક છે. નાથદષ્ટિએ એમાં અસામાન્ય એવું કશું નથી, આમ છતાં મૂળકથાનકને પિતાની આગવી રીતે રજૂ કરવામાં નાટકકારને મળેલી સફળતાની નેંધ લેવી ઘટે છે. કવિ પિતે આ રૂપકને માટે મોટાળદિવાટક નાટ” એટલે કે “અણહિલપુરને ઘેલું લગાડનાર રૂપક' એવું વિશેષણ પ્રયોજે છે. આ રૂપક ભજવવા માટે તત્કાલીન નામંડળીઓમાં સ્પર્ધા જાગી હતી એ પ્રણ પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે. પ્રજાના કેઈ વિશિષ્ટ ચિભેદને કારણે એ પ્રજામાં આટલું પ્રિય બન્યું હોય તે ભલે, બાકી કવિના દાવામાં અતિશયોક્તિની આશંકા ન લાવીએ તે પણ વસ્તુગ્રથનમાં એવું કશું અસાધારણ નથી જેને કારણે તે આટલું બધું કપ્રિય થાય. કવિ ઉપર મહાભારતની પ્રૌપદી સ્વયંવર'ની કથાની સ્પષ્ટ અસર વરતાય છે. આમ છતાં કવિએ મૂળ કથાનકમાં ઘણું પરિવર્તનને કર્યા છે. શ્રીકૃષ્ણને સ્વયંવરની સમગ્ર ઘટનામાં કેન્દ્ર. સ્થાને ગોઠવી સઘળી પ્રવૃત્તિઓના ચાલકબળ તરીકે રજૂ કરવાની દષ્ટિ ખાસ આગળ તરી આવે છે. કર્ણ પાસેથી લક્ષ્યવેધ કરી શકે તેવાં બે બાણની ભીમ પાસે યાચના કરાવવાનો પ્રસંગ કવિએ કરેલું બીજુ મહત્ત્વનું ઉમેરણ છે પણ એમાં કર્ણને કવચકુંડલહરણના પ્રસંગની સ્પષ્ટ અસર વરતાય છે. વળી આ ઉમેરણ પિતાની મુખ્ય ઘટનાને કે રસ પરિપષને કેઈ વિશેષ પરિમાણ બક્ષતું નથી એટલે ભાસ જેવા પૂર્વસૂરિના અનુકરણથી વધારે એવું એનું મૂલ્ય નથી લક્ષ્ય ને ધને બને એટલે મુશ્કેલ બનાવવા માટે કવિએ કરેલી રાધાવેધની કલ્પના ચમત્કૃતિપૂર્ણ છે. રામાયણની કથાને આધારે કવિએ સ્વયંવરના ધનુષ્યને શિવનું ધનુષ્ય હોવાનું કહ્યું છેલોધમાં પ્રતિપક્ષીઓને નિષ્ફળ બનાવવા શ્રીકૃષ્ણ પ્રયોજેલી માયાવી યુક્તિ-પ્રયુક્તિઓને રંગમંચક્ષમ બનાવવી મુશ્કેલ છે, એટલું જ નહિ અજનના Page #41 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદીસ્વયંવર પાત્રોમાં પણ તે બાધક બને એવી છે. કવિ સ્વયંવર અને લક્ષ્યવેધ એ બને વિગતેને જુદી બતાવવા માગે છે. બ્રાહ્મણવેશધારી અજુનના લક્ષ્યવેધથી અકળાયેલા રાજાએ પદરાજાને સ્વયંવર કરવાની ફરજ પાડી અને શ્રીકૃષ્ણ કુનેહ દાખવી તે શરત સ્વીકારી એમ દર્શાવીને કવિ એમ જણાવવા માગે છે કે અજુને, માત્ર શૌર્યથી નહિ પણ સોંદર્યથી પણ દ્રોપદીને મેહિત કરી હતી. કવિ જણાવે છે તેમ દ્રૌપદીના અનુરાગનું પણ એનાથી પરીક્ષણ થાય છે. બીજા અંકમાં દ્રૌપદી, વયંવરના પ્રસંગમાં કશું ખાસ ધપાત્ર નથી. જોકે દ્રૌપદીએ પ્રતિપક્ષી. શત્રુઓની કરેલી નાપસંદગી, એને માટે રજૂ કરેલાં કારણે અસરકારક છે. આમ વસ્તુગ્રથનમાં લયવેધ અને સયંવર એમ બન્નેને એનાં પિતાનાં કારણોસર જુદાં જુદા બતાવવાની કવિની દૃષ્ટિ નેંધપાત્ર બને એવી છે અને આમ છતાં રૂપમાં બધી, પ્રવૃત્તિઓ માટેભાગે વાણી કે વર્ણન દ્વારા બતાવવામાં આવી છે એટલે એટલા પૂરતું તે એર્મા કાયવેગને અભાવ વરતાય છે. પાત્રાલેખનની દૃષ્ટિએ નેંધવું જોઈએ કે રસને જ કેન્દ્રમાં રાખવાના આગ્રહને કારણે કવિ પાત્રાલેખનમાં પૂરતું ધ્યાન આપી શક્યા નથી. કવિ રૂપમાં કષ્ણને કેન્દ્રસ્થાને મૂકે છે અને એકમાત્ર પાંડવોના હિતેષી તરીકેનું એમનું વ્યક્તિત્વ ઉપસાવવા માગે છે તે પણ પાત્રાલેખનની કલાને કવિમાં અભાવ છે. પાત્રને વિકાસ એના કાર્ય કે વ્યવહારથી થવો જોઈએ પણ કવિ બહુધા કથન દ્વારા પાત્રાલેખનને ટૂંકે રસ્તો અપનાવે છે. આને પરિણામે ઘણીવાર આડકતરી રીતે પાત્રની પ્રતિભા ઊપસવાને બદલે ઝાંખી પણ પડે છે, જેમકે કૃષ્ણ પાંડવોના એકમાત્ર હિતૈષી દેખાવાના ઉત્સાહમાં પ્રતિપક્ષીઓને નાસીપાસ કરવા માટે જે માયાવી યુક્તિપ્રયુક્તિઓને આશ્રય લે છે એથી નથી તે કણની પ્રતિભા ઉપસતી કે નથી અર્જુનના લક્ષ્યવેધની ગરિમા જળવાતી. ઊલટાનું અજુનને વિજય. વ્યુહાત્મક સિદ્ધિ બની રહે છે, પરિણામે મૂળકથામાં અજુનના પાત્રને જેવું અને જેટલું ગૌરવ પ્રાપ્ત થયું છે તેવું આ કથાનાયકને પ્રાપ્ત થતું નથી. કૃષ્ણ પણ કનેહબાજ રાજકારણી તરીકે પ્રતીત થાય છે. દ્રૌપદીના પાત્રાલેખનમાં એને ગણાનરાગ પ્રગટ કરવાને કવિનો હેતુ સિદ્ધ થાય છે પણ તે માત્ર અભિધાથી. દ્વિપદીએ દુર્યોધન, દુઃશાસન, કર્ણ વગેરે નકારવા માટે પસંદ કરેલાં કારણ મહાભારતની કથાના જાણકારને જ સમજાય એવાં છે. આ પ્રતિપક્ષીઓને લક્ષ્યવેધને રકાસ પણ કવિએ બહુધા કૃષ્ણ પાસે કરાવેલ વર્ણન દ્વારા જ વ્યક્ત કર્યો Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના . ૩૩ છે જેને પરિણામે તે બહુ અસરકારક બની રહેતા નથી. આમ નાટકમાં કાયવેગના અભાવની સાથે સાથે પાત્રાલેખનની ઊણપ પણ અતી રહેતી નથી. શરૂઆતમાં કણું ની દાનવીરતા પ્રગટ કરવાનો હેતુ સિદ્ધ થયા છે ખરા પણ ત્યાંય આખા પ્રસંગ જાણે કે કૃતક હોય એવી છાપ પાડ્યા વિના રહેતી નથી. છેવટે ત્યાં પણ શબ્દાળુતાનુ` જ પ્રાધાન્ય છે. જેમકે કહ્યું'ની યાચક મેળવવા માટેની અધીરાઈ એના જ શબ્દોમાં વ્યક્ત કરતાં કવિ કહે છે. चतुर्युगायमाना मे चतस्रो नालिंका गताः । सम्भावयत्यपूर्वोsर्थी नाद्याऽप्यद्य कुतोऽपि माम् ॥ રૂપકમાં સવાદકલાનો વિચાર કરીએ તો સપ્રથમ એ નોંધવુ જોઈએ કે કવિની ભાષા એકદરે સરળ અને પ્રાસાદિક છે. કાવ્યામાં સંવાદ ગોઠવવાના કે સવાદાત્મક શ્લોકો રચવાના કવિતા શાખ તુરત જ ધ્યાન ખેંચે છે. કની દાનવીરતાના પ્રસંગમાં કણું અને પ્રતિહાર, પુરાહિત અને ભીમ તેમજ કણુ અને બ્રાહ્મણવેશધારી ભીમ વચ્ચેના સંવાદ-શ્લોકો આનું ઉદાહરણ છે, આ બાબતમાં કવિ મહાકવિ ભાસથી પ્રભાવિત થયા જણાય છે. કારણ કે ભાસે પણ પ્રતિમા વગેરે નાટકોમાં આવા સંવાદાત્મક શ્લોકોનુ નિરૂપણ કરેલુ છે. સંવાદોમાં કવિ મોટેભાગે સરળ ભાષામાં અને સીધી અભિધામાં જે કઈ કહેવુ હોય તે કહી દે છે, વ્યંજના કે લક્ષણાના આશ્રય લેવાતા કવિને કોઈ માઠું નથી. સંવાદોનું લાધવ ખીજા અકમાં વધારે સારી રીતે સધાયુ છે કે જ્યાં દ્રૌપદીને એની સખીઓ સાથેના સવાદ નિરૂપાયા છે. કવિના સંવાદમાં ચોટદાર કશુ નથી આમ છતાં તે સામાન્યતામાં સરી પડે તેવા પણ નથી તે આપણે નાંધવુ' જોઈ એ કારણ કે ભાષામાં અપેક્ષિત એવુ' શબ્દગૌરવ એ સંવાદોમાં છે. જેમકે સખી ક તરફ દ્રૌપદીનુ ધ્યાન ખેંચે છે ત્યારે દ્રૌપદી કહે છે— वैदर्भी : सखि । चिन्तितवस्तुदानचिन्तामणि प्रलोकय चम्पानगरीनाथम् । दोपदी : सखि । जनपरपरापिशुमितकानीनता विडम्बितजनेना लमनेनाऽपि कर्णेन । કવિ વિજયપાલ શબ્દાડખરના છેક જ શોખીન નથી એવું નથી પણ એમનામાં પ્રમાણુભાવના અભાવ પણ નથી. રૂપક નાટ્યતત્ત્વની દૃષ્ટિએ નોંધપાત્ર ઊણપો ધરાવતું હોવા છતાં કહેવું જોઈએ કે કવિમાં કાવ્યશક્તિની ઊણપ નથી. નાટ્યતત્ત્વની ઊણપોને કારણે ઉપે ક્ષિત રહેલા આ રૂપકમાં કવિની કાવ્યશક્તિ તા દેખાય છે પણ એ તરફ વિવેચકાનું ધ્યાન ગયું. જણાતું નથી, પરિણામે એનું પણ યાગ્ય મૂલ્યાંકન થઈ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દ્રૌપદી સ્વયંવર શકયું નથી તે નોંધવું જોઈએ. કવિની શૈલી વૈભી શૈલીની ઘણી નજીક છે. કાવ્યશૈલીને સ્પષ્ટ ખ્યાલ પણ કવિ ચિત્તમાં હશે એમ એણે પાંચાલી (દ્રૌપદી)ની સખીઓના વૈદભી, માગધી વગેરે કરેલાં નામકરણને આધારે જણાય છે. કાવ્યમાં વિવિધ રીતે ચમત્કૃતિઓ ઉત્પન્ન કરવાને કવિ શેખ તુરત જ ધ્યાન ખેંચે છે. પુરોહિત અને ભીમ વચ્ચેના સંવાદને નિરૂપતે નીચેને શ્લોક આવી સ્વરૂપગત ચમત્કૃતિનું એક સુંદર ઉદાહરણ છે: पुरोहित : -किं वित्तप्रयुतस्पृहा, દિન : નહિ, પુરોહિત : -નિપુંસ્તા; જિં તે, લિન ઃ નહિ, पुरोहित : -स्वर्णानीह किमीहसे, દિન : –નહિ, पुरोहित : -मणीन्कि काङ्क्षसे वं દિક : –નહિ, पुरोहित : -पोलक्ष किमु लिप्ससे તિન : –નહિ, પુરોહિત : -તવાથી મિારા, હિંગ : –નહિ, पुरोहित : नातं वाञ्छसि दन्तिनां किमु હિંગ : –નહિ, पुरोहित : -क्ष्मां याचसे कि દ્વિર : નહિ | -રૌલીવયંવર ૧.૨૦ આ ઉપરાંત શબ્દચમત્કૃતિને પણ કવિને ભારે શોખ છે. શકુનિને ડરાવવા કૃપણે પ્રોજેલી વેતાળમંડળીની બિભીષકાને નિહાળી શકુનિ જે કંઈ કહે છે તે આવી શાબ્દિક ઝંકૃતિનું સુંદર ઉદાહરણ છે : शिरालवाचालजटालकालकरालजङ्घालफटालभालम् । उत्तालमुत्तालतमालफालं वेतालजालं स्खलयत्यलं माम् ॥ " -પરીચયંવર ૧૨૧. કવિ આ પ્રકારના શબ્દાનુપ્રાસ કે સ્વરાનુપ્રાસના એટલા બધા શોખીન છે કે એકાદ પંક્તિમાં પણ જો આ અનુપ્રાસ સધાતે હેય તે તે સાધવાનું તેઓ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૩૫ ચૂકતા નથી, જેમકે કૃણમુખે માત્ર એક જ પંક્તિને આ ક કવિએ ઉચ્ચારી છે. नारोपि चापं मनुराजपुत्रैः રપ ચાપ તુર્ત શબ્દચમત્કૃતિ અને શબ્દાલંકાર ઉપરાંત કવિ અર્થચમત્કૃતિ જન્માવવામાં પણ કુશળ છે, અને એમાં કવિની કાવ્યપ્રતિભાને સંસ્પર્શ જોઈ શકાય છે. જાણીતા અર્થાલંકારને કવિ સારી રીતે પ્રયોજે છે. અર્થશ્લેષનું એક સુંદર ઉદાહરણ જુઓ– द्विजेन पश्यतानेन केवलं न धनुर्गुणः ।। परां कोटिं निजप्राणगुणोऽपि गमितः क्षणात् ॥ –ૌલિવર. ૨૨૮ અહીં કવિએ ગુણ શબ્દ પર કરેલે શ્લેષ આસ્વાદ્ય છે. એ પછી શ્લેષ અને ઉપમાનું એક સુંદર ઉદાહરણ દ્રૌપદીને જોઈને અજુનના ચિત્તમાં ઉદ્ભવતા પ્રતિભાવના નિરૂપણમાં જોવા મળે છે. સ્વયંવરમાં વરમાળા લઈને આવતી દ્રૌપદીને જોઈને અર્જુન કહે છે– ललितेषु कृतोत्कर्षा गरिष्ठगुणसङ्गिनी । सवंशप्रभवा भाति स्मरस्येव धनुर्लता ॥ " –ીપરીસ્વા ૨.૨ અહીં કવિ દ્રૌપદીને કામદેવની ધનુલતા સાથે સરખાવે છે અને શ્લિષ્ટ વિશેષણ બન્નેને સમાન રીતે લાગુ પડે છે. ભીમ કર્ણના ભાથામાંથી બાકીનાં બાણ કાઢી નાખીને એને લેવાનાં બે બાણે બતાવે છે ત્યારે પ્રતિહાર જે ઉપમા આપે છે તેમાં કવિની કલ્પનાશક્તિને સુંદર પરિચય થાય છે. પ્રતીહાર કહે છે शरजालेऽमुना क्षुण्णे परिशिष्टावुभौ शरी। युगान्तसंहृते विश्वे देवौ हरिहराविव ॥ . -द्रौपदीस्वयंवर १.१३ સ્વયંવરસભામાં પ્રવેશતી દ્રૌપદીને જોઈને જ જુદા જુદા રાજવીઓના ચિત્તમાં પ્રગટતા પ્રતિભાનું વર્ણન કરવામાં કવિની કાવ્યશૈલી ખીલી ઊઠી છે. શિશુ પાલની ઉક્તિમાં સુંદર ઉસ્પેક્ષા છે. તે કહે છેमृगीदृशोऽस्याः वदनारविन्द लावण्यखर्वीकृतकान्तिवर्गः । શ શાહ્ન કિતશોધ શરૂ. लभच्छलेनाञ्चति डिम्बमन्तः ॥ . -द्रौपदीस्वयंवर २.२ Page #45 -------------------------------------------------------------------------- ________________ દ્રોપદીસ્વય હવેધની સમજ આપતાં શ્રીકૃષ્ણ દ્રૌપદીને આપેલું લક્ષ્મીનું રૂપક પણ એટલું જ આસ્વાદ્ય છે. चापं पुरो दुरधिरोपमिदं पुरारे . गरोप्य मां भुजबलेन भिनत्ति राधाम् । रूपान्तराभ्युपगता जगतां जयश्रीः પોશાક હજુ મસ્થિતિ રથ પત્તી -ૌરવયંવર .૨૨ / કવિનાં કાવ્યમાં નજીકત, સુકુમારતા અને પ્રાસાદિક્તા છે. રાધાવેધમાં રાધા શબ્દ સાંભળીને રાધાના વિચારે ચડી જતાં શ્રીકૃષ્ણ જે કહે છે તે અત્યંત પ્રાસાદિક છે. मन्मथोन्माददायिन्या मनस्विन्या दिवानिशम् । राधाया अपि दुभेचं राधाया मन्महे मनः ॥१.१७॥ . આમ કવિમાં નિ:શંકપણે કાવ્યશક્તિને ઉન્મેષ જોઈ શકાય છે. જોકે સાહિત્યિક કૃતિને ગરિમાવત પરિમાણ બક્ષનારું કોઈ જીવનદર્શન કવિ પાસે નથી, પરિણામે અર્થધન વિચાર, મૌક્તિક કે અર્થોરચાસ જેવા અલંકારે પણ એમાં જોવા મળતા નથી. પણ કાવ્યની કેટલીક ઉપર બતાવી તેવી પ્રાસાદિક શબ્દચમત્કૃતિઓને કારણે આ બાબતને અભાવ બહુ ખટકર્તા નથી. પણ જીવનતત્વની ગહનતાને અભાવ નેધપાત્ર જણાય જ. નાટકમાં જુદાં જુદાં પદ્યમાં રહેલું વૈવિધ્ય કવિના છંદવિષયક જ્ઞાનને પણ પ્રગટ કરે છે. કવિને અનુષ્કુપ ઉપરાંત વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત અને મંદાક્રાન્તાને શેખ છે. આ રૂપકમાં આ પ્રમાણેના છ પ્રયોજાયા છે. અટુપ (૨૫ વાર), વસંતતિલકા (૭), શાર્દૂલવિક્રીડિત (૫), ઇન્દ્રવજી (૫), આય (૩), અગ્ધરા (૩), મંદાક્રાન્તા (૨) ઉપર્યુક્ત ચર્ચા પરથી જણાશે કે દ્રૌપદીસ્વયંવરમાં કેટલીક નેધપાત્ર બાબતે હેવા છતાં એ એક મધ્યમબરનું રૂપક છે. 9. Dr. K. F. Sompura, The Structural Temples of Gujarat', p. 98, Foot Note, 15 ૨. ડો. ઉ. જ. સાંડેસરા : દ્રૌપદી સ્વયંવર અને ઇન્દ્રપ્રસ્થનું સ્થાપન ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, વાર્ષિક, નં. ૧૨-૧૩ પૃ. ૧૦૪ ૩. રામાયણ, બાલકાંડ, અ. ૬૫, બ્લેક ૯ થી ૧૩ ૪. મહાભારત, આદિપર્વ, અ. ૧૭૬, શ્લોક ૩૩ થી ૩૬ ५. राघो मासान्तरे राधा चित्रभेदे च धन्विनाम् । -वाङ्मयार्णव, पृ. ३५१ ૬. મહાભારત, આદિપર્વ; અ. ૧૭૮, લેકે ૧૫ થી ૧૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ વિવિનાશ૪-વિત્તિi द्रौपदीस्वयंवरम् । મહાકવિ વિજયપાલવિરચિત દ્રૌપદીસ્વયંવર Page #47 -------------------------------------------------------------------------- ________________ विजयपाल-विरचितं श्रीसरस्वत्यै नमः । अम्भोजासनसारथौ क्षितिरथे चन्द्रार्कचक्रे स्थितो लक्ष्मीनायकसायकं युधि दधद्देवाद्रिबाणासनम् । . निर्भिय त्रिपुरं पुरा जयरमामासाद्य मोदं दघन सोऽयं धन्विधुरन्धरो विजयते चन्द्रार्धचूडामणिः ॥१॥ अपि च आश्चर्योदयबन्धुसिन्धुमथनप्रारम्भसंरम्भिणं दुरामरवैरिवारणचमूपश्चत्वपश्चाननम् । दैत्यादत्यपराङ्मुखी गुरुगुणप्रामानुरागानुगा यं लक्ष्मीरवृणोत्स्वयं स भगवांल्लक्ष्मीपतिः पातु षः ॥२॥ (नान्यन्ते) सूत्रधारः- (नेपथ्याभिमुखमवलोक्य) कस्कोऽत्र अस्मत्परिजनेषु । (प्रविश्य पटाक्षेपेण) पारिपार्श्वकः-(पविनयं) (क) भाव ! एसो म्हि ।। सूत्रधारः- अद्याहं श्रीचौलुक्यकुलराज्यकमलाकेलिकाञ्चनकमलेन भुजपरिध. परित्रातधरित्रीमण्डलेन जयलक्ष्मीकर्णकुण्डलेन पृथ्वीतलाखण्डलेन नयवत्मवर्तनाभिरामतारमदेवेनं अभिनवसिद्धराजमहाराजश्रीभीम. देवेन समादिष्टोऽस्मि । यदस्मिन्वसन्तोत्सवे त्रिभुवनाद्भुत प्रभाववैभवानां श्रीमत्रिपुरुषदेवानां पुरतः प्रमोदिताणहिल्लपाटकं नाटकं भवताऽभिनीयतामिति । पारिपार्श्वकः-(ख) भाव ! कि पि अवरं पुच्छिदुकाम म्हि । सूत्रधारः- यहच्छया पृच्छ । पारिपार्श्वकः-(ग) नरिंदमणाणंदणाय जं अञ्चन्भुदं करणं तुम्हेहि मह आणत्तं तं अवरे वि कवडघडणानिउणेहि नाडएहि नच्चिदुं प्रारद्रं । ता कि मए कायव्वं । (क) भाव ! एषोऽस्मि । (ख) भाव ! किमप्यरं प्रध्दुकामोऽस्मि । (ग) नरेन्द्रमनभानन्दनाथ यदत्याभुतं करणं युष्माभिर्ममाझप्तं तदपरैरपि कपटघठना. निपुणेनटेन तितुं प्रारब्धम् । तत् किं मया कर्तव्यम् ।। Page #48 -------------------------------------------------------------------------- ________________ द्रौपदीस्वयंवरम् । શ્રી સરસ્વતીને નમસ્કાર બ્રહ્મા જેના સારથિ (હતા) તેવા, ચંદ્ર અને સૂર્યરૂપી ચક્રવાળા, પૃથ્વીરૂપી રથમાં બેઠેલા અને યુદ્ધમાં દેવપર્વત મેરુ રૂપી ધનુષ્ય અને વિષ્ણુરૂપી બાણ ધારણ કરતા અને પ્રાચીન કાળમાં ત્રણે નગરને સંહારી વિજ્યલકમી પ્રાપ્ત કરીને આનંદ પ્રાપ્ત કરનાર, ધનુષ્યધારણ કરવામાં ધુરંધર એવા આ (ભગવાન) શિવ જય પામે છે. (૧) અને વળી– આ જમાવે એવા સમુદ્રમ થનના પ્રારંભને ઉદ્યમ કરનાર, ન ખાળી શકાય એવી દેવોને શત્રુ (રાક્ષસો)ની હસ્તિસેનાને સંહાર કરવામાં સિંહ સમાન જે વિષ્ણુને) દૈો અને તોથી વિમુખ થઈ ગયેલી, મહાન ગુણોની અનુરાગી એવી લક્ષ્મીએ પસંદ કર્યા તે ભગવાન લક્ષ્મીપતિ તમારું રક્ષણ કરો. (૨) (નાન્દીને અંતે) સૂત્રધાર : (પડદા તરફ જોઈને) અમારાં સ્વજને પૈકી અહીં કેણ (હાજર) છે ? (પ્રવેશીને પહદી ખસેડીને) પરિપાક : (વિનયપૂર્વક) સ્વામી, આ રહ્યો છું. સૂત્રધાર: આજે મને શ્રી ચૌલુકય કુળની રાજ્યલક્ષ્મીરૂપી કેલીના સુવર્ણ કમળ સમા, ભુજારૂપી પરિધથી પૃથ્વી મંડળનું રક્ષણ કરનાર, વિજયલક્ષ્મીના કણકુંડળ સમાન પૃથ્વીના સ્વરૂપ અને નીતિમાગમાં રહીને શોભતા ચંદ્ર સમાન અભિનવ સિદ્ધરાજ મહારાજ શ્રી ભીમદેવે આદેશ આપ્યો છે કે આજે આ વસંતોત્સવ પ્રસંગે ત્રણે ભુવનેના અદ્ભુત પ્રભાવ વૈભવને ધારણ કરનારા શ્રીમાન ત્રિપુરુષ દેવની સમક્ષ અણહિલપુર (પાટણ)ને ઘેલું લગાડનાર નાટકની તમારે ભજવણી કરવી. પારિપાક : સ્વામી ! હું બીજું કંઈક પણ પૂછવા માગું છું. સુત્રધાર : ચાહે તે પૂછ. પરિપાર્ધક : રાજવીઓના મનના આનંદને માટે અત્યંત અદભુત એવું જે સાધન યોજવાની આપે મને આજ્ઞા કરી છે તે બીજા પણ કપટ કરવામાં કુશળ નટોએ ભવવાનું શરૂ કર્યું છે, તે મારે શું કરવું? Page #49 -------------------------------------------------------------------------- ________________ विजयपाल- विरचितं सूत्रधारः - मा कार्षीविषादम । वृथैव तैश्यं शृगालजागरः प्रारब्धः । न खलु बहुभिरप्याखुचर्मभिः सिन्धुराधिराजबन्धननिबन्धनं दाम निगडयते । न च गगनाङ्गणावगाहसम्भृताभियोगैर्म मनातिमैरपि खद्योतैस्तिमिरमलिनभुषननिर्मलीकरणकमठस्य कर्मसाक्षिणः कर्म निर्मीयते । तदलं चिन्तया । यतदुष्करं करणं कुर्वन्नुर्वीपालात्प्रसेदुषः । भवानेव सखे ! जिष्णुर्लक्ष्मों सम्प्राप्स्यतिः क्षणात् ॥३॥ ४ पारिपार्श्वकः - ( सहर्ष ) (घ) इमिणा अज्जस्स वयणेण निच्चितो दाणि संवुत्त म्हि । ताब पढमं मं पत्थुदरूवयनामनिवेयणेण पसीददु अज्जो । सूत्रधारः - अस्त्येव श्रीकविराजात्मजमहाकविसिद्धपालस्य सूनुना महाकविन विजयपालेन निबद्धं द्रौपदीस्वयंवराभिधानं वीराद्भुतरसप्रधानं नाटकम् | निपध्ये बुबा गीयते) - (च) उम्मायकरो भुअणे जयइ बिंहू जस्स संनिहाणेण । दुल्लक्खं पि हु भिदइ लीलाए जणमणं मयणो ॥ ४ ॥ सूत्रधारः - ( आकर्ण्य ) साधु प्रक्रान्तं भरतविद्याभिनय कुशेशय परिशीलनशीलालिभिः । यदनया रजनिजानिवर्णनपरया ध्रुवया राधावेध - समुद्यतधनन्जय साहाय्यक कृताभियोगस्य मदगर्जदति दुर्जय दुर्जन. जनदलननिपुणमाया प्रयोगस्य तत्रभवतः कैटभारेः प्रवेशः सूचितः । तदेह आवामप्यनन्तरकरणीयाय सज्जीभवावः । ( इति निष्क्रान्तौ । ) (घ) अनेन आर्यस्य वचनेन निश्चिन्त इदानी संवृत्तोऽस्मि । तावत्प्रथमं मां प्रस्तुत - रूपकनामनिवेदनेन प्रसीदतु आर्यः । (च) उन्मादकरो मुवने जयति विधुर्यस्य सन्निवानेन । दुर्लक्ष्यमपि खलु भिनत्ति लीलया जनमनो मदनः || ४७ Page #50 -------------------------------------------------------------------------- ________________ द्रौपदीस्वयंवरम् । સુત્રધાર ઃ વિષાદ કર રહેવા દે. એમણે આ નકામો ઉજાગરે આર ો છે. ગમે એટલાં ઊંદરનાં ચામડાં એકઠાં કરો તે પણ હાથીઓના અધિપતિને બાંધી શકાય એવું દોરડું બનાવી શકાતું નથી કે આકાશ રૂપી આંગણામાં ઊડતા ગણનાપાત્ર આગિયાઓથી પણ અંધકારરૂપી મલિનતાને દૂર કરી ભુવનેને નિર્મળ કરવામાં કુશળ એવાં કર્મોને સાક્ષી ભગવાન ચંદ્રના તેજ પ્રસારિત કરવાના) કર્મનું નિર્માણ થઈ શકતું નથી. તે ચિંતા કરવી રહેવા દે. કારણ કે અશકય કામે કરનારા અને પ્રસન્ન થનારા મહારાજ પાસેથી હે મિત્ર! વિજયેછુ એવા તમે જ ક્ષણવારમાં લક્ષ્મી પ્રાપ્ત કરશે. (૩) પરિપાશ્વક : આર્યનાં આ વચનથી હવે હું નિશ્ચિત થયે. તે હવે પહેલાં મને પ્રસ્તુત રૂપકનું નામ જણાવવાની તે આર્ય ! કૃપા કરે. સુત્રધાર : શ્રીકવિના પુત્ર મહાકવિ સિદ્ધપાલના પુત્ર મહાકવિ વિજયપાલે રચેલું દ્રૌપદીસ્વયંવર નામનું વીર અને અદ્ભુતરસ પ્રધાન નાટક છે જ. (નેપથ્યમાં યુવા ગવાય છે.) (લકોને) ઉન્મત્ત કરનાર ચંદ્રમા જેના સાન્નિધ્યથી ભુવનમાં વિજય પામે છે તે કામદેવે વીંધવા અશક્ય એવા જનમનને સહજમાં વીંધી નાખે છે જ, (૪) સુત્રધાર: (સાંભળીને) નાટથવિદ્યાના અભિનય રૂપ કમળનું પરિશીલન કરવામાં રત એવા નરરૂપી ભ્રમરેએ સારી શરૂઆત કરી કે આ રાત્રિનાથ (ચંદ્રમા)નું વર્ણન કરતી યુવાથી રાધા (મસ્ય)ને વેધ કરવા તૈયાર થયેલા અર્જુનની સહાય કરવાની પ્રતિજ્ઞા લઈ બેઠેલા અને ભદથી ગજેતા, જીતવા મુશ્કેલ એવા દુર્જના સમૂહનું દલન કરવામાં નિપુણ એવી માયાને પ્રયોગ કરનારા માનનીય એવા તે કૃષ્ણને પ્રવેશ સુચવાયો છે. તે આવે, આ૫ણે હવે પછી કરવાના કામને માટે તૈયાર થઈએ. (એમ કહીને વિદાય થાય છે.) Page #51 -------------------------------------------------------------------------- ________________ विजयपाल-विरचितं ॥ आमुखम् ॥ (ततः प्रविशति कृष्णः।) कृष्णः- (विमृश्य स्वगतं सहर्ष) तस्मै देया त्वयाऽसौ खलु निजतनया यो धनुर्वेदधीरो राधावेधं विधत्ते द्रुपदनरपतेः पूर्वमादिष्टमेवम् । . .. दम्भोलिस्तम्भशोभासुभगभुजयुगभ्राजिपार्थानुयाता स्ते चानीता इहैवानिलतनयसुतं प्रेष्य पाण्डोस्तनूजाः ॥५॥ तदिदं तावत्सुविहितम् । परमद्यापि कियदवशिष्यते । भवतु तावत् । आयातु भीमः । (ततः प्रविशति भीमः।) (भीमः परिकम्य यथोचितं सम्भावयति ।) भीम:- (सविनग) अयि भगवन् ! वीरावतंसकंसविध्वंस-लब्धप्रशंस ! किमिति वयमाकारिताः । आदेशदानेन प्रसीदतु भगवान् । कृष्ण:- वत्स ! पाण्डवाभ्युदयादन्यन्न वयं कदा किन्चिदप्युपक्रमामहे । ततः परशुरामप्रसादीकृतपञ्चशरीमध्याद् राधावेधाय सूतसूता. द्विशिखद्वयं योचनीयम् । तच्चादाय अलक्षितवेषविशेषविधातृभिः स्वभ्रातृभिः सह कृतार्थेन भवता राधावेधमण्डपोऽलङ्करणीयः । वयमपि सम्प्रति तत्र राधावेधनाटके द्रुपदनरपतेः परिपार्श्ववर्तिनो भवामः । (इति निष्क्रान्तः ।) भीमः- (परिक्रम्य पुरोऽवलोक्य च) अये ! अमानदानसानन्दबन्दिसन्दोहसङ्कलम् । कर्णस्य मन्दिरद्वारमनुक्तमपि लक्ष्यते ॥६॥ (इति परिक्रम्य द्विजरूपधारी तारस्वरेण वेदोदगारं करोति । ) (ततः प्रविशति प्रतीहारपुरोहिताभ्यामनुगतो दानास्थानमण्डपस्थः कर्णः ।) कर्णः- (सोत्कण्ठं) चतुर्युगायमाना मे चतस्रो नालिका गताः । . सम्भावयत्यपूर्वोऽर्थी नाद्याध्यद्य कुतोऽपि माम् ॥७॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ द्रौपदीस्वयंवरम् । (આમુખ) (પછી કૃણ પ્રવેશ કરે છે.). કૃષણ: વિચારીને મને મન હર્ષપૂર્વક) ધનુર્વેદમાં ધીર એ (જે પુરુષ) રાધાવેધ (રાધા નામની માછલીને વધવાને વિધિ કરે એને તમારે તમારી આ દીકરી વરાવવી એ આદેશ દ્રુપદનેશને પહેલેથી જ આપવામાં આવ્યું છે. અને ભીમના પુત્રને મેકલીને, વજના સ્થંભ જેવી શેભાથી સુંદર લાગતી બે ભુજાઓથી શેલતા અજુનને અનુસરતા પાંડુપુને અહીં જ બેલાવી લેવામાં આવ્યા છે. (૫) તે હવે બધું બરાબર ગોઠવાઈ ગયું છે. આમ છતાં હજુ પણ કંઈક ખૂટતું હોય એમ લાગે છે. ભલે જોઈએ. ભીમ ! અહીં આવ તે. (પછી ભીમ પ્રવેશ કરે છે.) (ભીમ ફરીને યથાયોગ્ય આદર પ્રગટ કરે છે) ભીમ (વિનયપૂર્વક) વીરભૂષણ કંસને નાશ કરીને વાહ વાહ પ્રાપ્ત કરનાર હે ભગવાન! અમને કેમ બેલાવ્યા છે ? આજ્ઞા આપીને અમારા ઉપર કૃપા કરો ભગવન્! કૃષ્ણ : હે ભાઈ! પાંડના અભ્યય સિવાયની કોઈપણ પ્રવૃત્તિમાં અમે ક્યારે પણ પ્રવૃત્ત થતા નથી. તે પરશુરામે ભેટ ધરેલાં પાંચ બાણમાંથી રાધા (માછલીન) વેધ કરવા માટે બે બાણ સૂતપુત્ર (કર્ણ) પાસેથી માગી લાવવાનાં છે. અને તે લઈને ઓળખ ન પડે એ વિશિષ્ટ વેશ ધારણ કરનારા તારા ભાઈ એ સાથે, કૃતાર્થ થયેલા તારે રાધાવેધ માટે ઊભા કરવામાં આવેલા ભંપને શોભાવવાને છે. હમણાં તે અમે પણ રાધા વેધ પ્રસંગે દ્રુપદ રાજાની પડખે જઈને ઊભા રહી જઈએ. (એમ કહીને ચાલ્યા જાય છે.) ભીમ: (ફરીને અને આગળ જોઈને) અરે! અપરિમિત દાન પ્રાપ્ત કરવાના આનંદથી ભરેલા યાચકોના સમૂહથી ઉભરાતું આ કણના ઘરનું દ્વાર છે એ કહ્યા વિના પણ દેખાય છે. (આ પ્રમાણે ફરીને, બ્રાહ્મણનું રૂપ ધારણ કરી મોટા અવાજે વેદપાઠ કરે છે.) (તે પછી દ્વારપાળ અને પુરોહિતથી અનુસરો દાનગૃહના મંડપમાં ઊભેલે કર્યું પ્રવેશ કરે છે) કર્ણ : (ઉત્કંઠાપૂર્વ) ચાર ક્ષણ તે મારે માટે ચાર યુગ જેવી વીતી અને છતાં આજે અપૂર્વ એ યાચક મને કયાંયથી આવી મળ્યો નથી. (૭) Page #53 -------------------------------------------------------------------------- ________________ विजयपाल-विरचितं (नेपथ्ये वेदध्वनिः ) कर्णः- (कण्य' सानन्दं) अयि प्रतिहार ! ममागारद्वारदेशे तारवेदोदूगार परायणाः कथय कियन्तः सन्ति द्विजातयः । (प्रतिहारो निष्क्रम्य पुनः प्रविशति ।) . कर्णः- (ोत्सुक्य) कोटिः १ वेत्री प्रयुतम् ? वेत्री लक्षम! वेत्री कर्णः .. अध्ययुतम वे नहि। सहस्रम् । वेत्रीकर्णःवेत्री शतम् ? कर्णः वेत्रीकर्ण:वेत्री कर्णः वेत्रीकर्णः- सप्त ? वेत्री- न, Page #54 -------------------------------------------------------------------------- ________________ द्रौपदीस्वयंवरम् । (નેપથ્યમાં વિદને અવાજ) કણ : (સાંભળીને આનંદપૂર્વક) અરે દ્વારપાળ ! મારા ઘરને બારણે ઊંચેથી વેદગાન કરવામાં રત કેટલા બ્રાહ્મણો આવી ઊભા) છે તે કહે. (દ્વારપાળ બહાર જઈને પુનઃ પ્રવેશે છે) કણ : (ઉત્કંઠાથી) કાઠી વેત્રી : ના કર્ણ : દસ લાખ? વેત્રી : નહિ જ, કર્ણ : લાખ? વિત્રી : નહિ જ, કણ : શું દસ હજાર ? ' વિત્રી : ના, કર્ણ : હજાર? વેત્રી : ના, કર્ણ : સે ચૈત્રી : નહિ જ વળી. કણી : તે દસ, વેત્રી : ને, કર્ણ નવી, વેત્રી : ના, કર્ણઃ આઠ? વેત્રી : ના, કણ : સાત , વિત્રીઃ ના, કઈ છે? Page #55 -------------------------------------------------------------------------- ________________ विजयपाल-विरचित वेत्री नहि कर्णः वेत्रीकर्णः-- वेत्रीकर्ण: चत्वारः? त्रयः१ वेत्रीकर्णः नहि, . . वेत्रीकर्णः- (शिरः कम्पयन् सविस्मय') एकस्यायमहो ! बत! रोदः कुक्षिम्भरिनिनदः ॥९॥ तत्प्रवेशय त्वरिततरमेनम् । (वेत्री तथा करोति ) द्विजः- स्वस्ति अनल्पजनसङ्कल्पकल्पपादपाय चम्पाधिपाय। कर्णः- (द्विजरूपधारिण भीमसेनमवलोक्य स्वगतं) आकारवेषौ परस्परं विसंवाद. मासादयतः । भवतु । किमेतया चिन्तया । (प्रकाशं पुरोहितं प्रति ) अयि पुरोहित ! पृच्छ वाञ्छितममुष्य द्विजस्य ।। पुरोहितः- (द्विज प्रति) कि वित्तप्रयुतस्पृहा ? द्विजः नहि, पुरोहितः रुचि मुक्तासु किं ते द्विजः नहि, पुरोहितः- स्वर्णानीह किमीहसे ? | द्विजः महि, पुरोहितः मणीनिक काक्षसे त्वं? नहि। Page #56 -------------------------------------------------------------------------- ________________ द्रौपदीस्वयंवरम् । વેત્રી : ના, કર્ણ : પાંચ, વેત્રી : ના, ક : ચાર વેરી ? ના, કર્ણ : ત્રણ?, વેત્રી ? નહિ, કણ : બે, વેત્રીઃ ના, કણું : (માથું ધુણાવીને આશ્ચર્ય પૂર્વક) અરે! એકને આ શું આકાશ અને પુવીને ભરી દે એવો અવાજ? ૮. તે એને જલ્દી જલ્દી પ્રવેશ કરાવે. વેત્રી તે પ્રમાણે કરે છે.). બ્રાહ્મણ ? અસંખ્ય માણસના સંકલ્પને પૂર્ણ કરનારા કલ્પવૃક્ષ ચંપાધિરાજ (કર્ણનું) કલ્યાણ હો ! કર્ણ : (બ્રાહ્મણને વેશ ધારણ કરેલ ભીમસેનને જોઈને સ્વગત) આકાર અને વેશ પરસ્પર વિસંવાદી જણાય છે. હશે, એને વિચાર કરવાથી શું ? " (મેટેથી પુરોહિત પ્રત્યે) અરે પુરોહિત ! આ બ્રાહ્મણનું મનવાંછિત ન પૂછો. પુરોહિત ઃ (બ્રાહ્મણ પ્રત્યે . ૬ લાખે નાણાંની ઈચ્છા છે? બ્રાહ્મણ નથી. પહિત ઃ મોતીઓમાં પ્રીતિ છે? બ્રાહ્મણ નહિ જ તે, પુરેહિત એનું જોઈએ છે ? બ્રાહ્મણ : ના, પહત: તે તું શું મણિ છે છે? બ્રાહ્મણ : ના, Page #57 -------------------------------------------------------------------------- ________________ १२ पुरोहितः - गोलक्षं किभु लिप्स से १ द्विज: हि पुरोहितः द्विज: पु०: द्विजः - पु०: द्विसः - कर्णः - -: द्विज: कर्णः - - : कर्णः - विजयपाल- विरचितं व्रतं वाञ्छसि दन्तिनां किमु १ तवाश्वीये किमाशा ? हि (सविनयं) दास्ये ददे १, नहि ॥ अयि पुरोहित ! प्रतीक्षस्व क्षणम् । स्वयमेवाहममुष्य मनोरथ. 'मवगमिष्यामि । (सबैलक्ष्यम् ) नहि, (द्विजं प्रति सविशेषरोमाञ्चं स्वभुजावालोक्य) जित्वा जगत् किमु ददे ? क्ष्मां याचसे कि ? नहि, द्विजः नाहि, कर्णः - ( सहसा सोल्लासं दक्षिणकरेण क्षुरिकामादाय निजॠण्ठोपकण्ठे निवेश्य च ) शिरों नु ददे ! द्विजः - (सौत्सुक्य ं कराभ्यां क्षुरिकाकरं धारयन् ) न नैतत् । कर्णः - कि स्वमङ्ग यद्रोचते कथय तन्मुदितोऽस्मि येन गम्भीरधीरमधुरेण तव स्वरेण ॥ ११ ॥ (सत्प्रयाशं भगवद्भार्गवादत्तशरपञ्चकमध्यतः । धावेधाय राधेय ! ममार्पय शरद्वयम् ||१२|| ( सचमत्कारं स्वगतं ) अहो ! द्विजातिजातिदुर्लभः क्षत्रियकुलोचितोऽयमस्य मनोरथ: । (प्रकाश) अयि प्रतीहार ! तूर्णं तूणीर - ममुष्य देहि । येन निजपरीक्षया स्वीकरोति शरद्वयम् । Page #58 -------------------------------------------------------------------------- ________________ द्रौपदीस्वयंवरम् । પુરહિત લાખ ગા જોઈએ છે? બ્રાહ્મણ : ના, પુરોહિતઃ ઘડાઓ મેળવવાની આશા છે ? બ્રાહ્મણ : ના, પુરોહિત : હાથીઓનાં ટોળાં જોઈએ છે ? બ્રાહાણ : ના, પુરોહિત : તે શું પૃથ્વી માંગે છે? બ્રાહ્મણ : નહિ જ, કર્ણ : અરે પુરોહિત ! થેઢીવાર ઊભા રહે. હું પોતે જ એને મને રથ અવગત કરીશ, ટણ : (બ્રાહ્મણ તરફ વિશેષ માંચ સહિત પિતાની બે ભુજાઓ તરફ જોઈને) શું છતીને જગત આખું! બ્રાહ્મણ : ના. કર્ણ: શું મારું અંગ? બ્રાહ્મણ : ના. કર્ણ : એકદમ ઉલ્લાસપૂર્વ જમણે હાથે કટારી લઈને પિતાના ગળે મૂકીને) શું આ માથું આપું? બ્રાહણઃ (ઉત્કંઠાપૂર્વક બે હાથથી એને કટારીવાળો હાથ પકડી લઈને): ના ના નહિ જ. - કણ : (ઠપ પ્રગટ કરીને) તમારે શું જોઈએ છે તે કહે, હું આ તમારા ગંભીર, ધીર અને મધુર • અવાજથી ખુશ થયો છું. (૧૧) બ્રાહ્મણ : (આશા સહિત) હે કર્ણ ! ભગવાન ભાગવ (પરશુરામે) આપેલાં પાંય બાણામાંથી - રાધાવેધને માટે મને બે બાણ આપે. (૧૨) કર્ણ (ચમત્કાર સહિત મને મન અરે! બ્રાહ્મણ જાતિમાં મળવો મુશ્કેલ અને ક્ષત્રિયકુળને ઉચિત એ આને મરથ છે. (મેટથી) અરે દ્વારપાળ ! બાણને ભાથે એમને એકદમ આપે કે જેથી તે જ પરીક્ષા કરીને તેઓ (એમને જોઈતાં), બે બાણ લઈ શકે Page #59 -------------------------------------------------------------------------- ________________ १४ द्विज: X X x X X कर्णः - (अपवा प्रतिहारस्य कर्णे । ) एवमेव । विजयपाल- विरचितं कर्णः ( प्रतीहारस्तथा करोति । ) (द्विजः सर्वानपि शरानाकृध्य कराभ्यां निष्पिष्य वज्रसारशरद्वयमेव दर्शयति । ) प्रतीहारः X शरजालेऽमुना क्षुण्णे परिशिष्टावुभौ शरौ । युगान्तसंहृते विश्व देवौ हरिहराविव ||१३|| कृष्णः - (स्वगत ) अमुना भुवनाद्भुतेन भुजबले भवते भवते ( 2 ) ..... (इति प्ररिक्रामति । स्मृत्या) वयमपि दुःसाधराधावेधसमुद्यतदुर्योधनवसुधाधिपसविधमधिगच्छामः । ( इति निष्क्रान्तः ! ) भीमः - (परिकम्य ) कथममी भ्रातरो मामेव प्रतीक्षमाणाः प्रेक्ष्यन्ते । (ततः प्रविशन्ति युधिष्ठिरादय; 1 ) भीमसेनः - ( शरौ दर्शयति) प्रचल सत्वरम् (१) । येन तत्र मण्डपे गच्छाम इति । सर्वे(परिक्रम्य पुरोऽवलोकय च ) अये ! कथमयं मिलत्सकलकाश्यपीवलयमहीपालमाला परिकर लोकसङ्कुलिताकलित बहुलकोलाहलले नभस्तलतरलविपुलपत का मण्डलीमण्डितो राधामण्डपः । ( ततः प्रविशति यथोक मण्डपस्थः सकल दिगन्तागत नृप चक्र परिकलितो राधास्तम्भ सविधस्थितो द्रुपदः । युधिष्ठिरादयः सर्वे मण्डपैकदेशेन च विशन्ति । ) युधिष्ठिरः - ( समन्तादवलोक्य) व्यसनी तत्रभवान् वसुदेवनन्दनः । कथमद्यापि चिरयति अस्मद्भ्युदय साहाय्यक (ततः प्रविशति सोन्मादयादवजनानुगम्यमानः कृष्णः । ) (समन्ताद् मण्डपमवलोक्य स्वगतम् | ) शक्रातिक्रमविक्रमक्रमचणं चक्रं नृपाणामितो वीरैः स्वैरमितो वृतो मदधनो दुर्योधनो भूपतिः । भूपालः शिशुपाल एष कलितो निस्वानवैर्दानवैः प्रच्छन्नाकृतयश्च पौरुषपुषः पश्वाप्यमी पाण्डवाः ||१४ Page #60 -------------------------------------------------------------------------- ________________ द्रौपदीस्वयंवरम् । બ્રોશણ : • • • કર્ણ : (બાજુમાં મેં ફેરવીને દ્વારપાળના કાનમાં) આમ જ છે. (દ્વારપાળ એમ કરે છે) (બ્રાહ્મણ બધાં જ બાણ ખેંચી કાઢીને હાથથી વીંખી નાખીને વધુ જેવાં મજબૂત બે બાણ બતાવે છે.) દ્વારપાળ : આમણે જ્યારે બધાં બાણાને છિન્નભિન્ન કરી નાખ્યાં છે ત્યારે બચી ગયેલાં આ બે બાણે યુગને અંતે વિશ્વ સમેટાઈ જતાં (અવશિષ્ટ રહેતા) હરિ અને હર જેવાં (શોભે છે.) (૧૩) કણ: (મનોમન) ભુવનેના આશ્ચર્યરૂપ આપના દ્વારા ભુજ બળમાં આપને આપને (!).... (એમ કહીને ફરે છે. યાદ કરીને અમે પણ મહામુશ્કેલ એ રાધાવેધ કરવા તૈયાર થયેલા દુર્યોધન રાજાની પાસે જઈએ. - એમ કહીને ચાલ્યા જાય છે.) ભીમ ઃ (ફરીને) અરે! આ મારા ભાઈઓ મારી જ રાહ જોતા જણાય છે. (૫છી યુધિષ્ઠિર વ. પ્રવેશે છે.) ભીમસેન : (બાણ બતાવે છે) જરદી ચાલે છે જેથી આપણે તે જ મં૫માં જઈએ. બધા : (ફરીને અને આગળ જોઈને) અરે! અહીં એકઠા થયેલા સકળ પૃથ્વી મંડળના રાજસમૂહથી ઉભરાતે અને પુષ્કળ કોલાહલવાળે આ રાધામંઇપ આકાશમાં ફરફરતી અનેક ધજાઓથી શોભી ઊઠયો છે. (પછી વર્ણવ્યા પ્રમાણના મંડપમાં ઊભેલા દેશદેશાવરથી આવેલા રાજવી સમહથી નીરખાતા અને રાધાસ્થંભની બાજુમાં ઊભેલા દ્રુપદ પ્રવેશે છે. યુધિષ્ઠિર વ. સહુ મંડપના એક ભાગમાં પ્રવેશે છે.) યુધિષ્ઠિર : (ચારે બાજુ જોઈને) અમારી ઉન્નતિમાં સહાયક થવાના એકમાત્ર શેખવાળા માનનીય તે કૃણ હજુ પણ કેમ મોડું કરતા હશે વારુ ? (પછી ઉન્મત્ત યાદોથી અનુસરાતા કૃષ્ણ પ્રવેશે છે.) કરણ : (ચારેબાજુ મંડપને જોઈને મને મન) ઇન્દ્રને અતિક્રમી જાય એવા પરા કમની પરંપરા સજ તે રાજવીઓ સમૂહ આ બાજુ છે તે આ બાજુ પિતાના વીરપુરુષોથી સંપૂર્ણપણે ઘેરાયેલું મદમાતે રાજા દુર્યોધન છે. ચૂપ દાનવોથી વીંટળાયેલે ભૂપાલ શિશુપાલ (આ બાજુ) છે તે પરાક્રમને પુષ્ટ કરે એવા આ પાંચ પાંડવો (આ બાજુ) પ્રછિન્નવેષે બેઠેલા જણાય છે.) (૧૪) Page #61 -------------------------------------------------------------------------- ________________ विजयपाल-विरचितं अपि च अयं पञ्चालभूपालधापं चण्डीपतेरिदम् । कृतधन्विमनो राधाराधावेधमुदीक्षते ॥१५॥ ___ (सस्मरण सोन्मादं च ।) स्मृतायां नामसाम्येन राधायां राधयानया । .. आनन्दखेदसम्भेदमासादयति मे मनः ॥१६॥ अपि चमन्मथोन्माददायिन्या मनस्विन्या दिवानिशम् । राधाया अपि दुर्भदं राधाया मन्महे मनः ॥१७॥ (द्रुपदवासुदेवौ यथोचितं सम्भावयतः ।) दुपदः- भगवन् ! मिलितमखिलमपि भूपाल मण्डलम् । तदत्रभवन्तो भवन्त एव प्रत्येकं वीरानाहूय राधावेधं कारयत । कृष्णः एवं कुर्मः । (इति राधास्तम्भसविधमुपसत्य उच्च स्वरम् । ) भो भो राधावेधमण्डपाभ्युपगताः सर्वेऽपि भूपतयः शृण्वन्तु भवन्तो द्रुपदनरपतेः प्रतिज्ञाम् । यतःस्तम्भः सोऽयं गिरिरिव गुरुदक्षिणांवमेकं वामावर्त विकटमितरच्चक्रमावतंतेऽत्र । आस्ते लोलस्तदुपरि तिमिस्तस्य वामाक्षितारा लक्ष्य प्रेक्ष्यं तदपि निपुणं तैलपूणे कटाहे ॥१८॥ अपि चचापं पुरो दुरधिरोपमिदं पुरारे रारोप्य यो भुजबलेन भिनत्ति राधाम् । खपान्तराभ्युपगता जगतां जयश्रीः । पञ्चालजा खलु भविष्यति तस्य पत्नी ॥१९॥ (इत्यभिवाय दुर्योभनाभिमुख मुलं दृशं च निधाय) राजन्नेतौ सुरकरिकराकारभाजी भुजौ ते त्वं मेदिन्यां विकटकटकक्ष्मापकोटेः किरीटम् । मानस्तोमः प्रभवति भवन्मानसे मुक्तमान स्तत्वं दुर्योधन ! जयधनं चापमारोपयैतत् ॥२०॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ द्रौपदीस्वयंवरम् | અને વળી~ ખાણાવળીઓમાં પરાવાયેલા મનવાળા આ પાંચાલનરેશ (દ્રુપદ) સફળતાપૂર્વક રાધા (મત્સ્ય) વેધ કરી શકે એવા આ શિવધનુષ્યને નીરખી રહ્યા છે. (૧૫) (યાદ કરીને ઉલ્લાસી) આ રાધા (માછલી)થી નામસામ્યને કારણે રાધા યાદ આવી જતાં મારૂં... મન આનંદ અને ખેની મિશ્ર લાગણીને) પ્રાપ્ત કરે છે. (૧૬) અને વળી — રાત અને દિન કામની ઉત્કંઠા જગાડનારી મનસ્વીની રાધાનું મન કળવુ આ રાધાના વેધ કરવા કરતાં પણુ કઠણ છે એમ અમને લાગે છે. (૧૭) (દ્રુપદ અને કૃષ્ણે યાયાગ્ય આદર પ્રગટ કરે છે.) આ મેાટા પર્યંત જેવા થાંભલે! જેની જમણીબાજુ એક ચકર ુ ફરે છે અને ડાખી બાજુ ખીજું એક માઢુ ચક્ર ફરી રહ્યું છે. એની ઉપર એક (ગાળ ગેાળ) ફરતું માછલું છે એની ડાબી આંખની કીકીને, અને તે પણ તેલ ભરેલા કડૈયામાં બરાબર જોઈને વીધવાની છે. ૧૮. દ્રુપદ : ભગવાન્! આ સધળા રાજવી સમૂહ અહીં' એકઠા થયા છે. તે અહી માનનીય એવા આપ પાતે જ પ્રત્યેક શૂરવીરને મેલાવીને (એમની પાસે) રાધાવેધ કરાવા. કૃષ્ણ : ભલે, એમ કરીએ. (આમ કહીને રાધાસ્થ ંભની પાસે ઊભા રહીને માટેથી) રાધાવેધ માટેના મંડપમાં પધારેલા હે રાજવીએ ! આપ સહુ દ્રુપદનરેશની પ્રતિજ્ઞા સાંભળેા. જેમકે— ચઢાવવા અત્યંત મુશ્કેલ એવા આ મહાદેવજીના સામે પડેલા ધનુષ્ય ઉપર (બાણુ) ચઢાવીને જે (વીર) ભુજાના બળથી રાધા (માછલી) ને વીધશે, એની અન્યરૂપમાં પધારેલી, જગતની જયલક્ષ્મી જેવી આ દ્રૌપદી ખરેખર પત્ની બનશે. ૧૯ (આ પ્રમાણે કહીને દુર્યોધન તરફ માં અને નજર માંડીને) હે રાજન! આ તારા મે હાથ ઐરાવત હાથીની સૂંઢ જેવા આકારના છે; અને તું પૃથ્વીમાં ભય કર સૈન્ય ધરાવતા રાજવી એના મસ્તકને મુગટ છે, તારા મનનાં સામર્થ્ય' પ્રગટી શકે એમ છે તા ગવાડીને હે દુર્ગંધન ! તું આ વિજયધનરૂપી ધનુષ્ય ઉપર (ભાણુ) ચઢાવ. (૨૦) Page #63 -------------------------------------------------------------------------- ________________ विजयपाल-विरचितं (दुःशा दुर्योधनः- (सावहेलं) युवराजमेवादिशामि । (दुःशासनं प्रति) कुमार! सुखमारोप्य दुःशासन ! शरासनम् । . राधामनपराद्वेषो भिन्द्धि स्त्रीरत्नलब्धये ॥२१॥ दुःशासनः-( सगर्वसंरम्म) उद्दण्डमभुजादण्डचण्डताकुण्डलीकृतम् । खण्डेन्दुमण्डनस्येदं कोदण्डं यातु खण्डताम् ॥२२॥ . . (इति तदभिमुखमुपसृत्य चापमारोपयन्भूमौ पतति ।) वासुदेवः- ( दृष्टवा) कामारिकार्मुकारोपगलितं निजदोबलम् । पतितोऽयमधोपीवो निरीक्षित इव क्षितौ ॥२३॥ (दुःशासन उत्थाय सलज्जमपक्रामति ।) दुर्योधनः- (मातुलकशकुनि प्रति ।) धूर्जटेधन्व सन्धाय चण्डिमातुलमातुल ।। राधावेध विधेहि त्वं शकुने ! शकुनेरितः ॥२४॥ शकुनिः- (सत्वज्ञ) किमस्मिन्नप्यर्थे शकुनालोकनेन ! । कृष्णः- (स्वगत) लीलयैवायं धनुरारोपयिष्यति । तद्भवतु । मायामाचरामि । शिकुनिः] (यावद्धनुरारोपयन्ति तावदन्तराले [कृष्ण:) वेतालमण्डलं विभीषिकाय प्रेषयति ।) शकनिः- (उत्थाय यावद्धनुरादित्सति तावदन्तराले वेतालजालमवलोक्य सत्रासकरूपं ।) अहो ! कथमिदं धनुरारोप्यते । यतःशिरालवाचालजटालकाल करालजङ्घालफटालभालम् । उत्तालमुत्तालतमालकालं वेतालजालं म्खलयत्यलं माम् ॥२५॥ (इति पश्चादपक्रामति ।) (दुर्योधनो द्रोणसन्मुखमवलोकयति ।) होण:- (दुर्योधन प्रति) महाराज! किमस्माकमतिवयसामनया राघया कार्यम् । भवदर्थमेवायमुपक्रमः क्रियते। . ( इत्थुत्थाय धनुरभिमुखं धावति । ) Page #64 -------------------------------------------------------------------------- ________________ द्रौपदी स्वयंबरम् १९ દુર્યોધન : (અવગણુના પૂર્વ*ક) યુવરાજને જ આદેશ આપુ. (દુ:શાસન તરફ્) હે કુમાર દુઃશાસન! ધનુષ્યને સહેલાઈથી ચઢાવીને સ્વજનેતા દ્વેષ ન કરતાં તું સ્ત્રીરત્નની પ્રાપ્તિને માટે રાધાને વીંધી નાખ, ૨૧. દુઃશાસન : (ગવ પૂર્વક ઉદ્યમ કરીને) ઉર્દુ એવી મારી ભુજાઓના ભયંકર દડથી વાળી નાખવામાં આવેલું આ શશિભૂષણ (શિવ)નું ધનુષ્ય ટૂકડે ટૂકડા થઈ જાઓ. ૨૨. (આ પ્રમાણે એની સામે જઈને માણુ ચઢાવતાં ભૂમિ ઉપર પડી જાય છે.) કૃષ્ણ : (જોઈને) મહાદેવજીનું ધનુષ્ય ચઢાવતાં જેની મને ભુજાઓનું ખળ નાશ પામ્યું છે તેવા આ ઊંધા મસ્તકે પડેલા જાણે કે પૃથ્વી ઉપર (કંઈક) જોઈ રહ્યો છે. (૨૩) (દુ:શાસન ઊભા થઈને શરમાઈને નાસી જાય છે.) દુર્ગંધન : (મામા શકુનિ તરફ) હું ચડિમાતુલ્ય મામા શકુનિ ! મહાદેવજીનુ ધનુષ્ય ચઢાવીને શુકન જોઈ તમે આ રાધાવેધ કરા. (૨૪) શનિ : (અવગણનાપૂવ`ક) અરે આ બાબતમાં પશુ શુકન જોવાની શી જરૂર છે ? કૃષ્ણ : (મનેામન) આ રમતમાં જ ધનુષ્ય ચઢાવી જશે. તે ભલે. માયાને પ્રયાગ કર્યું. (શકુનિ જેવા ધનુષ્ય ચઢાવે છે ત્યારે વચ્ચે (કૃષ્ણ) વેતાલ સમૂહને ડરાવવા માટે રવાના કરે છે.) શનિ : (ઊભા થઈને જેવેા ધનુષ્ય લેવા જાય છે એટલામાં તે વૈતાલ સમૂહને જોઈને લય અને ધ્રુજારીથી) અરે ! આ ધનુષ્ય કેવી રીતે ચઢાવાશે. કારણકે— ફૂલેલી નસોવાળા, અવાજ કરતા, જટાવાળા, કાળ જેવી ભય ંકર જાંધ અને વિશાળ કપાળવાળે, ઝનૂની અને ઊંચા તમાલવૃક્ષ જેવા કાળા આ વેતાળસમૂહ મને સપૂર્ણ પણે પછાડી નાખે છે. (૨૫) (એમ કહી પાછળ હટી જાય છે.) (દુર્ગંધન દ્રોણુ સામે જુએ છે.) દ્રોણુ : (દુર્ગંધન પ્રત્યે) મહારાજ! અમારે ઉમ્મલાયક માણસોને આ રાધાવેધ કરીને શુ કરવાનું ? આ આર ંભ તા આપને માટે જ કરવામાં આવી રહ્યો છે. (એમ કહી ઊભા થઈને ધનુષ્યની સામે દોડે છે.) Page #65 -------------------------------------------------------------------------- ________________ २० द्रोण: विजयपाल-विरचितं ( कृष्णः सहसा तदन्तराले मायामयमन्धकारमङ्कुरयति । ) ( पुरोऽवलोक्य दुर्योधनं प्रति 1 ) अपि च तिमिरतिरस्करिणीतिरस्कृतलोचनालोकः प्रतिनेवृत्य कृष्णक्षपा समुदात्किमभूदकाण्डे कि दुर्दिनं किमभवन्मम सन्निपातः । किं स्वापमपमगमं किमु नागबेश्म किं गर्भवासमविशं नहि वेद्मि किञ्चित् ॥२६॥ ( दुर्योधनः- गाङ्गेयसम्मुखमुदीक्षते । ) गाङ्गेयः मुक्तिक्रीडाकरमकरवं यत्नतो ब्रह्मचर्यं * तन्मे कृत्यं रतिरमयितुर्मायया जायया किम् । नापाणिग्रहणपणितामेवमेवापि भिन्दन् राधामेनां कुलगुरुरहं लज्जया रुद्ध एषः ॥२७॥ दुर्योधनः- अयि चम्पाधिराज ! चापारोपणचापलमाचरन् विसूत्रय राधायन्त्रम् । कर्णः - ( स्वभुजौ निर्वर्ण्य ) शेषभोगसमाभोगमद् भुजस्तम्भपीडनम् । क्षमिष्यते गुणारोपमात्रमप्यत्र नो धनुः ||२८|| अखिलत रुकुञ्जभजन ! कुरुराज ! वितर वितर मम सत्वरतरमादेशम् । मध्नातु किं रविरथध्वज मिन्दुलक्ष्म कि तक्षतु, क्षिपतु कि मुकुटं मघोनः । राधां यथाविधि विभिद्य ममाद्य बाणः कि दुष्करान्तरमपि प्रसभं करोतु ॥ २९ ॥ दुर्योधनः- किमसम्भाव्यमस्मदीयबान्धव भुजबलस्य । परं सम्प्रति प्रस्तुतमेव प्रस्तूयताम् । .. ( कर्णस्तदभिमुखमुपसर्पति । ) Page #66 -------------------------------------------------------------------------- ________________ द्रौपदीस्वयंवरम् (કૃષ્ણ એકદમ વચ્ચે માયાવી અંધકાર ફેલાવી દે છે.) ક્રાણુ : (સામે જોઈને અ ંધકારરૂપી પડદાથી આંખોનું તેજ હરાઈ જતાં પાછા ફરીને દુર્ગંધન પ્રત્યે) દુર્યોધન ૧ શું કાળરાત્રી ઉતરી આવી છે? કે એકાએક દિવસ અધાર્યાં છે કે પછી મને સનેપાત ઉપડયા છે ? શું હું કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છુ ? પાતાળ લાકમાં પેઠો છુ કે પછી ગર્ભમાં પ્રવેશી ગયા છું? મને કઈ ખબર પડતી નથી. (૨૬) (દુર્યોધન ભીષ્મ તરફ જુએ છે.) ભીષ્મ : માક્ષરૂપી ફળ આપનારા બ્રહ્મચĆને મેં પ્રયત્નપૂર્વક પાળ્યું છે તે કામ દેની માયારૂપ પત્નીથી મારે શું કરવુ છે? સ્ત્રીના લગ્ન માટે હાડમાં મૂકાયેલી આ રાધાને હું એમ જ વીંધી નાખું (પણુ) કુરુકુળના વડિલ એવા આ હું શરમથી રુંધાયા છું. (૨૭) : અરે ! ચ'પાનરેશ, ધનુષ્ય ચઢાવવાનુ ચાપલ્ય આચરીને રાધાય ́ત્રને છિન્નભિન્ન કરી નાખેા. કણ' : (પાતાર્તા એ ભુજાએ નીહાળીને) શેષનાગની ફણાની જેમ ફેલાયેલા મારા ભુજસ્ય ભથી ભીંસાતું આ ધનુષ્ય દેરી ચઢાવવાના (પ્રયાસને) પણ સહન કરી શકશે નહિ. (૨૮) અને વળી—સધળી વૃક્ષવાટિકાને ભાંગી નાખનાર હે કુરુરાજ ! મને જલ્દી જલ્દી આદેશ આપે. સૂર્યનાં થધ્વજને શુ મથી નાખું ? નામુ` પછી ઇન્દ્રના મુગટને ફેંકી દઉં...? વિધિપૂર્વક ભેદી નાખીને ખીજા ઢાઈ મુશ્કેલ કર. (૨૯) કે પછી ચંદ્રચિહ્નને છેાલી મારું ખાણુ આ (રાધાને) કાર્ય મૈં પશુ ભલે બળપૂર્વક ધન : અમારા સ્વજન (કના) ભુજબળને અસંભવિત શું છે? પરંતુ હમણાં તા કરવાનું જ કરી. (ષ્ણુ એની સામે જાય છે.) Page #67 -------------------------------------------------------------------------- ________________ विजयपाल- विरचितं (कृष्ण:- अन्तराले मायामयमर्जुनद्रौपदीविवाह दर्शयति । ) ( विलोक्य सविस्मयमपसृत्य । ) इहोद्वहति पार्थोऽयं कृतार्थो द्रुपदात्मजाम् । तन्मे कृष्णा वध्वा राधामुच्छिष्टां च भिनत्ति कः ॥ ३० ॥ दुर्योधनः - भवन्तु, अमी । वयं स्वयमेव याज्ञसेनी पाणिपीडनप्रतिभुवं धनु दण्डमारोपयिष्याम: | ( इत्युत्थाय तथा कुर्वन्करद्वय कम्पमभिनयति । ) कृष्णः - ( विलोक्य) २२ कर्ण: करकम्पोऽभवद्भीतिजातः स्वेदजलाकुलः । न करः कुरुराजस्य धनुर्धर्तुमपि क्षमः ||३१|| (निरवशेषदर्शित निजवलोsपि धनुर्दण्डसारमसहमानो दुर्योधनः क्षितितले निपतति ।) ( कृष्ण: सानन्दं स्मयते । ) (सकलमपि राजचक्र मुक्तप्रत्याशं विलक्षमघोमुखमीक्षते 1 ) नारोपि चापं मनुराजपुत्रैनरोपि चापं दनुनन्दनैश्च ||३२|| शिशुपालः - (सकोपाटोपं ललाटतटघटितभ्रकुटीविटङ्कः 1 ) रेरे गोकुलवीर ! कीर इव किं यत्किञ्चिदाभाषसे यन्नारोपि नरेश्वरैस्तदिह कि नारोपि दैत्यैरपि । किं जानासि न विश्वविश्ववलयापर्यायपर्यासना प्राप्तालं शिशुपाल एष पुरतो राधाभिदे तिष्ठति ॥ ३३॥ कृष्णः - अन्यच्च यत्रोच्चैः ः कनकाचलः कलयति स्तम्भस्य लीलायितं ताराचक्रमजस्रचङ्क्रमणतश्चऋश्रियं गाहते । शीतांशुः श्रयते चलत्तिमिकलां लक्ष्यं तदेणेक्षणं वीरोऽहं तदपि क्षिणोमि रभसार्दिक मेऽनया राधया ||३४|| ( इति ससंरम्भं विकटपदक्रमं परिक्रामति । ) कृष्णः - ( सभयक्रम्यं) न जाने किमिदानों भविष्यति । अतिबलीयानयं खलः । भवतु, भुवनत्रयं भवधनुषि भाराय. समारोपयिष्यामि । ( इति तथा करोति । ) Page #68 -------------------------------------------------------------------------- ________________ २३ द्रोपदीस्वयंवरम् ઉષ્ણ વચ્ચેના ભાગમાં અર્જુન અને દ્રૌપદીને માયાપૂર્ણ વિવાહ બતાવે છે.) કણ: (ઈને, આશ્ચયપૂર્વક હટી જઈને કૃતાર્થ એ આ અજુન અહીં દ્રૌપદીને પરણે છે તે દ્રૌપદી વધુથી ત્યજી દેવાયેલી રાધાને કેણ ભેદે દુર્યોધન : તમે બધા રહે, અમે જાતે જ દ્રૌપદીના પાણિગ્રહણના સાક્ષી બનેલા ઘનુષ્યને ચઢાવીશું. (આ પ્રમાણે કહીને તે પ્રમાણે કરવા જતાં બે હાથ પ્રજતા હોવાને અભિનય કરે છે.) કૃષ્ણ: (ઈને) જેમાં ભય જન્મ્યો છે તેવા અને પરસેવે રેબઝેબ થયેલા હાથમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ છે. દુર્યોધનને હાથ ધનુષ્ય પકડી શકવાને પણ સમર્થ નથી. (૩૧). (સંપૂર્ણ બળ પ્રગટ કરવા છતાં ધનુષ્યને ભાર સહન ન થતાં દુર્યોધન જમીન ઉપર ગબડી પડે છે.) (કૃષ્ણ આનંદથી સ્મિત વેરે છે.) સઘળો રાજસમૂહ આશા ત્યજી દઈને બેઠપથી માથું નીચે ઢાળી દે છે.) કૃષ્ણઃ ન તે મનુષ્ય ધનુષ્ય ચઢાવી શક્યા કે ન તે દાન ધનુષ્ય ચઢાવી શકયા. (૩૨), શિશુપાલઃ (ક્રોધ લાવીને કપાળમાં ભમ્મરે ચઢાવીને અરે અરે! એ ગોવાળિયા! પિપટની જેમ ગમે તેમ શુ બકયે જાય છે? રાજઓ ધનુષ્ય ચઢાવી ન શક્યા તે શું દેત્યો પણ ન ચઢાવી શક્યા એમ (કહેવાનું?) સઘળા પૃથ્વીમંડળને એકદમ વિનાશ નેતરી શકવાને સમર્થ એ આ શિશુપાલ અહીં રાધાને વેધ કરવા તૈયાર) ઊભે છે! (૩) અને બીજુ એ કે - જ્યાં મોટો સુવર્ણ પર્વત (મેર) સ્થંભનું અનુકરણ કરતે ઊભો છે, અને વારંવાર ફરતે રહેતે તારાઓને સમૂહ ચક્રની શોભા ધારણ કરે છે, ચંદ્ર ગોળગોળ ફરતા મત્સ્યની શોભા ધારણ કરે છે તે (ચંદ્રના) મૃગની આંખને પણ વીર એ હું વેગપૂર્વ વીંધી નાખું તે પછી આ રાધાની તે શી વિસાત? (૩૪) (આમ કહીને વેગપૂર્વક ફાળ ભરતે આમતેમ ફરે છે.) કૃણ સમજાતું નથી હવે શું થશે? આ દુષ્ટ અતિશય બળવાન છે. ભલે, ભાર ઊભો કરવા મહાદેવજીના ધનુષ્ય ઉપર ત્રણે ભુવનેને ભાર નાખીશ. (એમ કહીને એ પ્રમાણે કરે છે.) Page #69 -------------------------------------------------------------------------- ________________ २४ विजयपाल-विरचितं शिशुपाल:-(पुरो भवधनुषि भुवनत्रयमवलोक्य सविस्मय') .. . स्वर्गः समग्र इह सम्मृतदेववर्गो भूरत्र भूरितरभूधरसिन्धुरुद्धा । पातालमत्र फणिजालवृतान्तराल मालोक्यते धनुषि चित्रमिह त्रिलोकी ॥३५ (सरोमाञ्चम) पुण्यैरगण्यभंगवान् प्रसन्नोऽद्य विधिमयि । त्रिलोकोजयकीतिर्यद्भविता चापभङ्गतः ॥३३॥ . (कृष्णः-शिशुपाले चापे च मुहुर्मुहुः सभय दृशं निवेशयति ।) शिशुपालो धनुरादने ।) (कृष्णः सर्वेषामपि मायया नयनालोकं निरुण्य स्वयमुत्थाय कराभ्यां शिशुपालमाहत्य भूभौ पातयित्वा स्वस्थानमेव समेत्योपविशति ।) (शिशुपालो मूर्छाविरामं प्राप्य सलज्जमपक्रामति ।) कृष्णः- अहो! द्विजा एवावशिष्यन्ते । तदामन्त्रयाम्येतान् । (स्वगत) धनुर्धरैकधुरीणं सव्यसाचिनमामन्त्रयामि । अहो कार्पटिक | एहि एहि । (किरीटी उत्थाय राधासविधमुपसर्पति । ) कृष्णः- यदि कस्यापि भुजबलाभिमानोऽस्ति तदारोप्यतामिदं राधावेधाय जंटेर्धनुः । पार्थः- (सविनय धनुर्नमस्कृत्य) क्षत्रव्रतमखप्डं चेद्भक्तिणुरुषु मे यदि । भव तत्सुकरारोप भगवन् हरकामुक ! ॥३७॥ - (इति दोामादाय त्रिभागमाक्रम्य धनुरारोपयति।) गाङ्गेयः- (द्रोणं प्रति) द्विजेन पश्यतानेन केवलं न धनुर्गुणः । परां कोटिं निजप्राणगुणोऽपि गमितः क्षणात् ॥३८॥ भीमः - ( जनाप्तिक पार्थ प्रति 1) इदं मया विशिखद्वयमानीतं परं न समर्थोऽसि राधावेधाय । Page #70 -------------------------------------------------------------------------- ________________ શિશુપાલ : (સાથે મહાદેવજીના ધનુષ્ય ઉપર ત્રણે ભુવનેને ભાર નીહાળીને આશ્ચયપૂર્વક) જ્યાં સધળે દેવસમૂહ એકત્રિત થયો છે તેવું સ્વર્ગ અહીં (એકબાજુ) છે તે વળી અહીં પુષ્કળ પવન અને સાગરોથી વ્યાપ્ત પૃથ્વી છે તે વળી ફણાઓના સમૂહથી અંતભૌગને ભરી દેતું પાતાળ અહીં છે. એ આશ્ચર્ય છે કે આ ધનુષ્ય ઉપર ગણે લેક દષ્ટિગોચર થઈ રહ્યા છે. (૩૫) (સરોમાંચ અગણિત પુણેથી ભગવાન વિધિ આજે મારી ઉપર પ્રસન્ન થયા છે. ત્રણે લેકના વિજયની જે કીતિ છે તે મને આજે આ ધનુષ્યને ભંગ કરવાથી પ્રાપ્ત થશે. (૩૬). (કૃણ શિશુપાલ અને ધનુષ્ય ઉપર વારંવાર સભય દષ્ટિ પરાવે છે.) (શિશુપાલ ધનુષ્ય ઉગામે છે.) (કૃષ્ણ માયાથી બધાની નજર રૂ ધી નાખીને, જાતે ઊભા થઈ બે હાથે શિશુપાલને ધક્કો મારી, પૃથ્વી ઉપર ગબડાવી પાડી પિતાની જગાએ જઈને બેસી જાય છે.) (શિશુપાલ ડીવાર મૂચ્છિત રહીને શરમાઈને નાસી જાય છે.) કૃષ્ણ : અરે ! હવે તે માત્ર બ્રાહ્મણ બાકી બચ્યા છે. તે લાવ એમને આમંસુ. . (મનોમન) ધનુર્ધરમાં અગ્રેસર એવા એક બાણાવળીને બોલાવું. અરે એ સન્યાસી ! અહી આવ, અહીં આવ. (અજુન ઊભો થઈને રાધાની પાસે જાય છે.) કૃષ્ણ : જો કે ઈને પણ પોતાના ભુજબળનું અભિમાન હોય તે રાધાવેધને માટે શિવજીનું આ ધનુષ્ય ઉઠાવો. અર્જુન ઃ (વિનયપૂર્વક ધનુષ્યને નમસ્કાર કરીને) જે મારામાં ક્ષત્રિય ધર્મ અખંડ હોય અને જે મારી ગુરુ (અને * વડીલમાં) ભક્તિ હોય તે હે ભગવાન શિવધનુષ્ય! સહેલાઈથી ચઢાવી ( શકાય એવું બને! (આમ કહીને બે હાથે ઊંચકીને ત્રણ ગણે ભાગ દબાવીને ધનુષ્ય ચઢાવે છે.) ભીષ્મ : (દ્રોણ તરફ) જુઓ તે ખરા! આ બ્રાહ્મણે માત્ર ધનુષ્યની દેરી જ નહિ પણ પિતાના - પ્રાણગુણને પણ જોતજોતામાં પરમ કેટિએ પહોંચાડે. (૩૮). ભીમ ઃ (પ્રેક્ષકો તરફ લઈ જઈને, અર્જુનને ઉદ્દેશીને) આ હું બે બાણ લઈ આવ્યો છું અને છતાં તું શું રાધાને વેધ કરવા સમર્થ નથી? Page #71 -------------------------------------------------------------------------- ________________ विनयपाल-विरचितं पार्थः- एतां न पाटयाम्यद्य यदि राधां वृकोदर ! । इतः प्रभृति नो चापं करिष्यामि करे ततः ॥३९।। (इति एकेन शरेण मन्द चक्रमाहन्ति ।) (नृपाः सर्वेऽपि हसन्ते हर्षकोलाहलं [च] कुर्गन्ति ।) (मत्स्यस्तेन शब्देन सविस्मयो निश्चललोचनो विलोकयति । ) (पार्थो द्वितीयशरेण यथाविधि मीनलोचनकनीनिकामाहन्ति ।) कृष्णः- (सानन्दम् ) अयि द्रुपदनरपते ! दिष्टया वर्द्धसे दुहितुर्वरलाभेन । द्रुपदः- भवत्प्रसादेन मम सर्वमपि, शुभोदकं भविष्यति । ( सोऽप्यन्ये भूमिगलाः परस्परक्षिसञ्चारेण विसंवदन्ति । ).. अन्ये भूमिपालाः-( द्रुपढनरेन्द्र प्रति ।) स्त्रीवर्गरत्नस्य मृगीदृशोऽस्याः काप्येष किं कार्पटिकः पतिः स्यात् । राधाऽपि न प्राग्विशिखेन भिन्ना, . स्वयंवरस्तक्रियतां नरेन्द्र ! ॥४०॥ (द्रुपद. कुष्णामिमुखमवलोकयति ।) कृष्णः- भवत्वेवम् । द्रुपदः- हो प्रतीहार ! स्वयंवरमञ्चं प्रगुणयताम् । सर्वैरपि नरेन्द्रैः सह एते वयं सम्प्राप्ता एव । (इति निष्कान्ताः सर्वे ।) ॥ प्रथमोऽङ्कः समाप्तः ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ द्वापदीस्वयंवरम् અર્જુન : હે ભીમ ! જો હું આજે આ રાધાને પાડીશ નહિ તે આજ પછી કયારે પણ ધનુષ્યને હાય નહિ અઢાડુ'. (૩૯) (આમ કહીને એક ખાણુથી ધીમેથી ચક્રને અટકાવે છે.) (બધા રાજાઓ હસે છે અને હર્ષોંથી કાલાહલ કરે છે.) કૃષ્ણ : અરે ! દ્રુપદનરેશ ! જમાઈ મળવા બદલ આપને અભિનંદન, દ્રુપદ : આપની કૃપાથી મારા સાર્વત્રિક અને શુભ ઉત્કષ' થશે. (બધા રાજાએ પરસ્પર આંખા મીલાવી ગુસપુસ કરે છે.) બીજા રાજા : (દ્રુપદરાજા તરફ) કૃષ્ણ : (મત્સ્ય તે અવાજ સાંભળીને વિસ્મયપૂર્વક સ્થિર નજરે જોયા કરે છે,) (અજુ ન ખીજા બાણુથી વિધિપૂર્વક માછલીની આંખની કીઢીને વી’ધે છે.) २७ આ પ્રકારની સ્ત્રીઓમાં રત્નસમી મૃગાક્ષીને પતિ શુ કાઈ એક ભેદી સન્યાસી થશે! અને વળી એણે રાધાના વેધ પહેલા બાણુથી નથી કર્યાં તો હું.રાજા ! સ્વયંવરનું આયેાજન કરે. (૪૦) (દ્રુપદ કૃષ્ણ તરફ જુએ છે.) ભલે 1 એમ થાઓ. દ્રુપદ : અરે ! દ્વારપાળ ! સ્વયંવર મ'ચને શણુગારા. બધા રાજાએની સાથે અમે આ આવ્યા જ, (એમ કરી બધા નીકળી જાય છે.) પહેલા અક્ર સમાપ્ત. Page #73 -------------------------------------------------------------------------- ________________ अथ द्वितीयोऽङ्कः । (ततः प्रविशति ! निजनिजमञ्चस्थितसकलभूपालचक्रपरिगतो भगवता वासुदेवेन सह द्रुपदः । द्रुपदः- अयि प्रतिहार ! समाकाराय कन्यान्तःपुराद् याज्ञसेनीम् । (प्रतीहारस्तथा कृत्वा द्रौपदीसहितः प्रविशति ।) द्रौपदी- (सलज्जाकौतुकं) (क) सयलदिशागदविविहदेसविसेसकयवेसनरे सरपलोअणपल्लविदकोदुहल्फुल्लं पि मह हिअयं लज्जाए मउला. विज्जदि । सखो- (ख) सहि ! का इत्थ लज्जा । अणेगसो इन्दुमदीपहुदीणं पुरावि .. रायकन्नाणं सयंवरो संवुत्तो । द्रौपदी- (ग) सहि ! एहि ताव तायं पणभामो (इति तथा करोति।) . द्रुपदः- वत्से ! वृणीष्व यहच्छया वरम् । (इति स्वयंवरमालाहस्ता सखी. दत्तहस्तावलम्बा मम्चान्तरपदेन परिकामति ।) दुर्योधनः- ( सहसा द्रौपदीमायान्तीमालोक्य सोन्मादं) ब्रह्मास्त्रमेषा कुसुमायुधस्य स्त्रीवर्गसमें कलशं विधातुः । अहो ! वपुलॊचनभङ्गसङ्ग लीलामधच्छत्रमिदं विभर्ति ॥१॥ (क) सकलदिशागतविविधदेशविशेषकृतवेशनरेश्वरप्रलोकनपल्लवितकुतूहलफुल्लमपि मम हृदयं लज्जया मुकुलायते । (ख) सखि | काऽत्र लज्जा । अनेकशे इन्दुमतीप्रभृतीनां पुराऽपि राजकन्यानां स्वयंवरः संवृत्तः । (ग) सखि ! एहि तात्रत्तातं प्रणमावः । Page #74 -------------------------------------------------------------------------- ________________ બીજો અંક (પછી પિતાના મંચ ઉપર બેઠેલા સઘળા રાજસમૂહથી વીંટળાયેલા દુપદ ભગવાન વાસુદેવ સાથે પ્રવેશે છે.) કુપદ : અરે દ્વારપાળ! કન્યા અંતાપુરમાંથી દ્રૌપદીને બેલા. (ધારપાળ તે પ્રમાણે કરીને દ્રૌપદી સાથે પ્રવેશ કરે છે.) દ્રૌપદીઃ (શરમ અને કુતૂહલ સહિત) બધી દિશાઓના દેશદેશાવરમાંથી વિશિષ્ટ વેશ ધારણ કરેલા સજવીઓને નિહાળવાથી પલ્લવિત થયેલું અને કુતૂહલથી પ્રકુરિત થયેલું મારે હય શરમથી સંકોચાય છે.) સખી ઃ સખી ! એમાં શરમાવાનું શું? પ્રાચીન કાળમાં ઈન્દુમતી વ. અનેક - રાજકન્યાઓના સ્વયંવર યોજાય છે. દ્રૌપદી સખી ! તે આવા પિતાજીને પ્રણામ કરીએ. દ્રુપદ : દીકરી ! મનગમતું વરદાન માગ. (આ પ્રમાણે હાથમાં સ્વયંવરની માળા લઈને સખીના હાથને ટેકો લઈને મંચ ઉપરના ભાગે ફરે છે.) દુર્યોધન : (એકાએક દ્રૌપદીને આવતી જોઈને ઉન્માદપૂર્વક) આ કામદેવનું બ્રહ્માસ્ત્ર છે. સ્ત્રીવર્ગના સર્જનમાં બ્રહ્માને કળશ છે. અરે ! નેત્રટાક્ષથી યુક્ત એવા આ શરીરને સહજ છત્રની જેમ તે ધારણ કરે છે. (1) Page #75 -------------------------------------------------------------------------- ________________ विजयपाल-विरचितं सखी- (क) सहि ! पिच्छ पिच्छ, एस माणधणो राया दुज्जोहणो दीसदी । पाञ्चाली- (अवज्ञामभिनीय) (ख) अणवस्यवियंभमाणअपमाणमोणसेनकयत्थि. ज्जमाणमाणसेण न महं कज्जं दुज्जोहणेण । .. वैदर्भी- (ग) सहि ! चिंतिदवत्थुदाणचिंतामणिं पलोएसु चंपानयरीनाहं । द्रौपदो- (घ) सहि ! जणपरंपरापिसुणीदकानीनदाविडंविदजणणेण. अलं इमिणावि कन्नेण । मागधी- (ङ) सहि ! एस कुरुरायजुवराओ दूसासणो दीसदि । पाञ्चाली-(च) विहवजुव्वणमएण अईचंचलसहावो हस। तो पुरो गच्छामो। (पदान्तरे) मामधो- (छ) एस धणुव्वेयविज्जानिउणो दोणो। । पाञ्चाली-अर्जुनमनुसन्धाय) (ज) निउणधणुकलाउवएसनिप्पादियअणेयसिस्स. गणगारवियगुणस्स नमो नमो गुरुणो इमस्स । मागधी- (कियत्परिक्रम्य) ट) सहि सहि ! विविहबुद्धिपवंचसमाउलो कुरु नरिंदमाउलो सउणि नाम निहालिज्जदि । पाञ्चाली-(8) इमस्स सद्दोऽवि सवणिदियठवेयनिबंधणं । ता एहि अन्नदो गच्छामो । (क) सखि ! पश्य पश्य, एष मानधनो राजा दुर्योधनो दृश्यते । (ख) अनवरतबिजम्भमाणाप्रमाणमानसन्यकृतार्थमानमानसेन न मम कार्य दुर्योधनेन । (ग) सखि ! चिन्तितवस्तुदानचिन्तामणि प्रलोकय बम्पानगरीनाथम् । (घ) सखि ! जनपरम्परापिशुनितकानीनताविडम्वितजनेननालमनेनाऽपि. कर्णेन । (ड) सखि ! एष कुरुराजयुवराजो दुःशासनो दृश्यते । (च) विभवयौबनमदेनातिचञ्चलस्वभाव एषः। तत्पुरो गच्छावः । (छ) एष धनुर्वेदविद्यानिपुणो द्रोणः । (ज) निपुणधनुष्कलोपदेशनिष्पादित्तानेकशिष्यगणगौरवितगुणाय नमो नमो गुरवेऽस्म। (ट) सखि ! विविधबुद्धिप्रपञ्चसमाकुलः कुरुनरेन्द्रमातुल: शकुनि म निभाल्यते । (3) अस्य शब्दोऽपि श्रवणेन्द्रियोद्वेगनिबन्धनम् । तदेहि अन्यतो गच्छावः । Page #76 -------------------------------------------------------------------------- ________________ વીવયંવરમ્ | સખી : સખી ને જો, માનધન એવા આ રાજા દુર્ગંધન દેખાય છે. પાંચાલી : સતત વધતા રહેતા અપરિમિત સૈન્યથી કૃતા'તા અનુભવતા અભિમાની મનવાળા દુર્ગંધનનુ મારે શું કામ છે ? ३१ વૈદલી : સખી ! મનવાંછિત વસ્તુનું દાન આપવામાં ચિંતામણિરૂપ ચંપાનગરીના રાજા (ક) તે જો. દ્રૌપદી : સખી ! જનપર પરાંથી વગાવાયેલા કુંવારી માતાની કુખના જન્મથી ભોંઠપ અનુભવતા આ કણુ થી પણ બસ. માગધી : સખી ! આ કુરુરાજ યુવરાજ દુઃશાસન દેખાય છે. પાંચાલી : વૈભવ અને યૌવનના અભિમાનથી આ અત્યંત ચ ંચળ સ્વભાવના છે. તા આગળ જઈએ. (એક ડગલુ આગળ જઈને) માગધી : આ ધનુર્વે†દ વિદ્યામાં નિપુણ દ્રોણુ છે. પાંચાલી : (અર્જુન તરફ નજર માંડીને) નિપુણુ એવી ધનુવિ†દ્યાનુ શિક્ષણ આપીને અનેક શિષ્યે પેદા કરવાના ગૌરવ. પૂ` જીણુથી યુક્ત આ ગુરુને નમસ્કાર, નમસ્કાર. માધી : વિવિધ પ્રકારના બુદ્ધિ પ્રપંચથી ઊભરાતા અને દુર્ગંધનના શકુનિ નામના આ મામા (આ બાજુ) જોઈ રહ્યા છે. પાંચાલી : આને તે એક શબ્દ પણ કાનને ઉદ્વેગ કરનારા છે. તા જઈએ. આવ, બીજે Page #77 -------------------------------------------------------------------------- ________________ विजयपाल-विरचित सिशुपाल:-(पाञ्चालीमायान्तीमालोक्य) मृगीरशोऽस्या बदमारबिन्द ___ लावण्यखर्वीकृतकान्तिगर्वः । शके शशाङ्कः श्रितशोकशङ्क लक्ष्मच्छलेनाञ्चति डिम्बमन्तः ॥२॥... मागधो- (क) एस निअविकमक्कंतसयलभूवालो सिसुवालो । पाञ्चाली-(ख) अलमिमिणा धम्मपरम्मुहेण । अर्जुनः- ( आयान्ती पाञ्चालीमालोक्य स्वगतम् ।) ललितेषु कृतोत्कर्षा गरिष्ठगुणसङ्गिनी । सद्वंशप्रभवा भाति स्मरस्येव धनुर्लता ॥३॥ मागधी- (द्विजान्दर्शयन्तो) (ग) पियसहि ! इदो इदो पिच्छ, एदे राहावेह वियंभियजसपेसलपुरिसविसेससणाहा दियवस दीसति । पाञ्चाली-(सानुरागं साभिलाष अर्जुनाभिमुखं वीक्ष्य स्वगत सस्नेहम् ।) (घ) अणुदिणघणुगुणकड्ढणककढिणंगुलिछलफुरंततमयणसरो । एयस्स करो कइया मह करकमलसङ्गहं किरही ॥४॥ जलहरगोवियदिणयरसमेण दियवेसंछन्नतेएण । भिन्ना इमिणा राहा बाणेहि गुणेहि मह हिययं ॥५॥ (क) एष निजविक्रमाकान्तसकलभूपाल: शिशुपालः । .. (ख) भलमनेन धर्मपराङ्मुखेन । (ग) प्रियसखि ! इत इतः पश्य; एते राधावेधबिजम्भितयशःपेशलपुरुषविशेषसनाथा द्विजवरा दृश्यन्ते । (घ) अनुदिनधनुर्गुणकर्षणकठिनाङ्गुलिच्छलस्फुरन्मदनशरः । एतस्य करः कदा मम करकमलसङ्गमं करिष्यति ॥४॥ जलधरगोपितदिनकरसमेन द्विजवेषच्छन्नतेजसा । भिन्नाऽनेन राधा बाणैर्गुणर्मम हृदयम् ।।५।। Page #78 -------------------------------------------------------------------------- ________________ द्रौपदीस्वयंवरम् । શિશુપાલ : (પાંચાલીને આવતી જોઈને) આ મૃગનયનીના મુખમળના સૌથી જેમા સૌદયના ગવ` નાશ પામ્યા છે એવે આ ચદ્ર શાકરૂપી કાંઠે ચૂલા હોય તેમ લાંછનના બહાને એ દાગ છુપાવતા હાય એમ હું માનું છેં. (૨) માગધી: પોતાના પરાક્રમથી સધળા રાજવીઓને ધ્યાવનાર એવા આ શિશુપાલ છે. પાંચાર્લી: ધમ તરફથી માં ફેરવી લેનારા એનાથી તા બસ. અજુન : ન : (આવતી પાંચાલીને જોઈને, મનેામન) સુંદર (વ્યક્તિએ)માં ઉત્કૃષ્ટ, મહાન ગુણુાને ધારણ કરનારી અને સારા વંશમાં જન્મેલી. આ (દ્રૌપદી) કામદેવની સહજ રીતે ઉષ' પ્રાપ્ત કરનારી, મેાટી દેરીના સાથમાં રહેનારી અને સારા વાંસમાંથી વાવેલી ધનુષ્યલતાની જેમ શોભે છે. (૩) માગધી : (બ્રાહ્મણોને બતાવતી) પ્રિય સખી ! આ બાજુ, આ બાજુ જો. આ રાધાવેધથી વધી પડેલા યશથી શોભતા વિશિષ્ટ પુરુષથી સનાથ શ્રેષ્ઠ બ્રાહ્મણો દેખાય છે. પાંચાપી : ( અનુરાગ અને અભિન્નાપૂવ ક અર્જુન તરફ જોઈને સ્વગત અને સસ્નેહ પ્રતિદિન ધનુષ્યની દેરી સાથે ધસાવાથી કઠણ બનેલી આંગળીઓને બહાને કામદેવનું ખાણુ પ્રગટતુ હેય એવા એના હાથ આરા કરકમળના સંગમ કયારે કરશે? (૪) -8 વાદળથી ઢંકાયેલા સૂય" સમા અને તેજવાળા આ (શૂરવીર) બાણુથી રાધાને વીંધી નાખ્યુ છે. (૫) બ્રાહ્મણના વેશથી ઢંકાયેલા અને ગુણાથી મારા હૃદયને Page #79 -------------------------------------------------------------------------- ________________ . विजयपाल-विरचितं अर्जुनः-(स्वगतम्) पुष्पायुधेन गुरुणा विहितोपदेशा लोलं शरव्यमिव हन्त ! मनो मदीयम् । लोलाविकुश्चितविलोचनचापलेखा ___मुक्तेन विध्यति कटाक्षशरेण कान्ता ॥६॥ पाञ्चाली-(क) गुणाणुमाणेण आयारोवि मणहरो इमरस । मागधी-(पाञ्चाली सानुरागां विज्ञाय किञ्चित्स्मित्वा) (ख) सहि ! अग्गदो गम्मदु। पाञ्चाली-(सलज्जम्) (ग) सहि ! जेण मह जणयपइण्णामहण्णवो गुरुय. गुणगणेण पयंडभुअदंडतांडेण उत्तिन्नो तस्स साहीणो अयं जणो। मागधी-(घ) ता गिन्हेसु नि यकरकमलेन सयंवरमालियं । निवेसेहि झत्ति इमस्स कंठकंदलंमि । ( अन्ये राजानः पाञ्चाली द्विजसन्निधौ स्थितां दृष्ट्वा वैलक्ष्येण श्वासमुखतां भजन्ते ।) द्रुपदः- अहो ! गुणानुरागिणी वत्सा । (पाञ्चाली अर्जुनस्य कण्ठे स्वयंवरमालां निवेशयति ।) अर्जुनः-(स्वगतम् ) स्वीकृतेऽस्मिन्डशाप्यङ्गे ताराभृङ्गावलीहया । पुनरुक्तां निधत्तेऽसौ स्वयंवरणमालिकाम् ॥७॥ कृष्णः-निवेशयन्ती कण्ठेऽस्य स्वयंवरणमालिकाम् । इयं पूजयतीवासी वीरोसस्य वेदिका ॥८॥ (आकाशे देवा दुन्दुभिवादनपूर्वकं कुसुमवृष्टि कुर्वन्ति ।) कृष्णः-राधावेधगुणेनैव क्रोता कृष्णा किरीटिना । अयं स्वयंवरोऽमुष्याश्चक्रे रागपरीक्षणम् ॥९॥ (द्रुपदं प्रति) कि ते भूयः प्रियमुपकरोमि । (क) गुणानुमानेन आकारोऽपि मनोहरोऽस्य । (ख) सखि | अग्रतो गम्यताम् । (ग) सखि ! येन मम जनकप्रतिज्ञामहार्णवो गुरुकगुणगणेन प्रचण्डुभुजदण्डतरण्डेन उत्तीर्णस्तस्य स्वाधीनोऽयं जनः । (घ) तद् गृहाण निजकरकमलेन स्वयंवरमालिकाम् । निवेशय झगिति अस्य कण्ठकन्दले। Page #80 -------------------------------------------------------------------------- ________________ સૌપણીથંગા અજુન (મને મન) મહાન કામદેવે આપેલા ઉપદેશથી ચંચળ બનેલું મારું મન અરે લક્ષ્ય જેવું ચંચળ છે. ખીલેલા લોચનરૂપી ધનુષ્ય દ્વારા હાયેલા કટાક્ષરૂપી બાણથી સુંદરી એને વીંધે છે. (૬) પાંચાલી : ગુણોની જેમ આને દેખાવ પણ મનહર છે. માગધી: (પાંચાલીને અનુરાસંપૂર્ણ જાણીને કંઈક હસીને) સખી આગળ જઈશું? પાંચાલી ઃ સખી ! મારા પિતાના મહાન પ્રતિરારૂપી સાગરને, જે મહાન ગુણોના સમૂહરૂપ, પ્રચંઠ ભુજારૂપી દંડવાળી નૌકાથી પાર કરી ગયો એને આ જન સ્વાધીન છે. માગધી તે પછી પિતાના કરકમળથી સ્વયંવરમાળા ધારણ કરી અને એના કંઠમાં ઝટપટ પહેરાવી દે. (બીજા રાઓ પાંચાલીને બ્રાહ્મણની નજીક ઊભેલી જોઈને ભોંઠપથી નિસાસા નાખે છે.) કુપદ : અહે ! દીકરી ગુણાનુરાગિણું છે. (પાંચાલી અર્જુનના કંઠમાં સ્વયંવરમાળા પહેરાવે છે.) અર્જુન (મનોમન) કીકીરૂપી જામર પંક્તિવાળી નજરે આણે શરીર ઉપર ધારણ કરી હેવા છતાં આ સ્વયંવર માલાને પુનરુક્તિ તરીકે ધારણ કરે છે. (૭) કૃષ્ણઃ આ અર્જુનના) કંઠમાં સ્વયંવરમાળા પહેરાવતી આ ઉત્તમ વીરની વેદિકા ' જેવી આ જાણે એને પૂજી રહી છે, આકાશમાં દેવ ઇન્દુભિ વગાડીને પુષ્પવૃષ્ટિ કરે છે.) કૃષ્ણ અને રાધા (માછલીને) વધ કરવારૂપ ગુણથી દ્રોપદીને જીતી લીધી. આ સ્વયંવરે એના પ્રેમનું પરીક્ષણ પણ કરી લીધું. (૯) (પદ તરફ) આપનું બીજું શું ભલું કરું? Page #81 -------------------------------------------------------------------------- ________________ विजयनाद्रुपदः-समुचितजामातलाभात्किमपरमपि मे प्रियतरमस्ति । नमाया सम्पूर्ण मे मनोरमाः। कृष्णः-तथापीदमस्तु आनन्दवैभवभूतो भुवि सन्तु सन्तो नाशं निराशमनसा पिशुनाः प्रयान्तु । केलि कलेर्मुकुलयन् सकला जयश्रीः । सौभाग्यभङ्गमभितो भवतां च धर्मः ॥ (इति निष्क्रान्ताः सवे'।) ॥ द्वितीयोऽकः समाप्तः ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૭ द्रौपदीरवयंवरम् । પદઃ એગ્ય જમાઈ પ્રાપ્ત થયે એ સિવાય પણ બીજું વધારે પ્રિય મને કંઈ હેઈ શકે ખરું ? તેથી મારા મનસ્થ તે બધી જ રીતે પૂર્ણ થયા. કુણ: તે પણ આ પ્રમાણે થાઓ પૃથ્વી ઉપર સજજને આનંદરૂપી વૈભવને ધારણ કરનારા થાઓ. ધૂર્તજને મનમાં નિરાશા પ્રાપ્ત કરીને નાશ પામે. સઘળી વિજ્યલક્ષ્મી કલિયુગની કીઠાને નષ્ટ કરે અને આપને ધમ ચારે બાજુથી સૌભાગ્યસન્મુખ બને. (એમ બધાં જાય છે.) બી એક સમાપ્ત. Page #83 -------------------------------------------------------------------------- ________________ : - શિષ્ટજનની પરંપરા પ્રમાણે વિજયપાલ દ્રૌપદી સ્વય વરને પ્રારંભ નાન્દી શ્લેકથી કરે છે. શ્લેક ૧ : આ લેકમાં શિવના ત્રિપુરાન્તક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. શિવે કરેલા ત્રણ નગરોના નાશની પુરાકથા મહાભારતના કર્ણ પવના ૨૪મા અધ્યાયમાં મળે છે. કવિ પુષ્પદંતના મહિમ્નઃ સ્તોત્રમાં આ કથાનું આ પ્રમાણે નિરૂપણ છે, रथः क्षोणी यन्ता शतधृतिरगेन्द्रो धनुरथो रथाङ्गे चन्द्राकौं रथचरणपाणिः शर इति । दिधक्षोस्ते कोऽयं त्रिपुरतृणमाडम्बरविधि विधेयैः क्रीडन्त्यो न खलु परतन्त्राः प्रभुधियः ॥ –શિવમહિમ્ન સ્તોત્ર, મો. ૨૮ મોઝાર-બ્રહ્મા વારિ-મેરુ પર્વત કયામ- વિજયલક્ષી રન્નાદ્વૈજૂદોમણિ શિવ. ' શ્લેક ૨ : આ લેમાં લક્ષ્મીએ કરેલા વિષ્ણુવરણની કથાને સંદર્ભ છે. દુર્વા-ન અટકાવી શકાય તેવા વૈદિવાળ-દેવોના દુમને (રાક્ષસે) રૂપી હસ્તિસેના ગુણગુણા-મહાન ગુણોના સમૂહને અનુરાજાનુnt-અનુરાગને લીધે અનુસરનારી. કવિતાહિદ-અણહિલપુર (પાટણ)ને ઘેલું લગાડનાર. શ્રીમત્રિપુરુષવાનાં પુરત -શ્રીમાન ત્રિપુરુષ દેવ સમક્ષ. કવિના સમયમાં પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ નામની ભવ્ય ઇમારત અસ્તિત્વ ધરાવતી હશે અને એમાં નાટક ભજવાતાં હશે. નારાજશિયાળવાને ઉજાગરે, મિથ્યા ઉજાગરે, શિયાળવાં આખી રાત લાળા કરતાં રહે એટલે મિથ્યા પ્રયત્ન કરનારને માટે આ શબ્દપ્રયોગ થાય છે. આયુરમિ-ઉંદરનાં ચામડાંથી ઘણોત-આગિયો તુષા નાટક જેવા બેઠેલા રાજાઓનું વિશેષણ નિકાળુ-વિજયશીલ, જીતવાની ઇરછાવાળા, Page #84 -------------------------------------------------------------------------- ________________ द्रौपदीस्वयंवरम् । ३९. લાક ૪ : જીજ્ઞેશય-કમળ અહિ-ભમરા ચૈાહિ-નટરૂપી ભ્રમર ઽનિજ્ઞાનિરાત્રિ નાથ, ચક્રમા રાધાવેધ-પૂતળીના વધ, અહીં કૃત્રિમ માછલીના વધુ વૈદ્યમા-િકૃષ્ણ. કવિ વિજયપાલે પ્રસ્તાવનાને માટે આમુલમ્ શબ્દના પ્રયાગ કર્યાં છે. આ પ્રસ્તાવના ‘પ્રયાગાતિશય' પ્રકારની છે. શ્લોક ૫ :રૂોત્તિ-વજ મુજ્ઞયુગપ્રાપ્તિ-ખે ભુજાઓથી શાભતા અનિસ્તનયભીમ, ભીમ પવનપુત્ર હતા તક્ષ્ય સુŕ-તેને પુત્ર, એને ક્યા પુત્ર તે સ્પષ્ટ કર્યુ' નથી. વીરાવતંત્ત-વીરાનું આભૂષણ, વીરશ્રેષ્ઠ વિશિષર્દેયમ્-ખે ખાણુ અક્ષિતને રોષ વધાતુ-ન એળખી શકાય એવા વિશિષ્ટ વેશને ધારણ કરનારા. શ્લાક ૬ : અમાનવાન-અપરિમિત દાન, અખૂટ દાન વન્દ્રિત્ત્પન્દ્રો-યાચક સમૂહ શ્લોક ૭ : નાાિ-ક્ષણ સમ્માવતિ ન-ઉપકૃત કરતો નથી. તારવેલો પાયળાઃ-મોટેથી વેદોચ્ચાર કરવામાં પરાયણુ મયુત્ત-દસ લાખ ચુતમ્ દસ હજાર. બ્લેક ૯ : રોઃ ત્રિ-માકાશપૃથ્વીના પોલાણને ભરી દેતો. લૈક ૧૦ : જ્ઞાતમ્-સમૂહ માં-પૃથ્વી ક્ષુરિયા-છરી સવૈશ્ર્ચમ્-ભેોંઠપ સહિત માર્શન-પરશુરામ તૂળીમ્-ભાથા પૂર્વાં-જલ્દી કારચી-પૃથ્વી વચ મડળ વત્તાગમનન્હીમાંતો-ધજાઓથી ગાળાકારે શાભતા. લેક ૧૪ : રાજાતિ વિકમÇચળમ્-ઇન્દ્રને અતિક્રમી જાય એવાં પરાક્રમે કરનાર મધનઃ-મરૂપી ધનવાળા નિઃસ્વાનન-અવાજ નહિ કરતા, ચૂપ, દાનવાનું વિશેષણ શૈલપુત્ર:-પૌરુષ, પુરુષાથને પુષ્ટ કરનારા. àાક ૧૫ : ૨ન્ટ્રીતઃ-શિવ તન્નિમનઃ-માણુાવળીઓમાં પરાવાયેલા મનવાળા બાનવૅટ્સમે મ-હ` શાકની મિશ્ર લાગણી શ્લાક ૧૭ : જુમૈરમ્ ન કળી શકાય તેવું, અકળ મન્ન૨ે-માનીએ છીએ. Page #85 -------------------------------------------------------------------------- ________________ વિકારવાના વિણ ક ૧૮ : ળિાવ-જમણી બાજુ ગોળ ગેળા હું જિ -ભયંકર તિમિ -માછલી વાગરા-ડાબી આંખની કીકી જેવા યોગ્ય વરા-કડાઈમાં. શ્લેક ૧૯ : સુપિમુ-ચઢાવવું મુશ્કેલ પુરિ-શિવ, ત્રણ નગરોના નાશક વાહન-દ્રૌપદ દાં-નજર. ક ૧૦ઃ જરાતમાક-દેવતાથી (ઐશવત) ની સંતના આકારની મેરિચાં–પૃથ્વીમાં ક્યા–રાજા નાગરોમાનસ્તુતિ મુત્તમાન અભિમાન છોડી દઈને. ક ૨૧ : અનશન પર બનવ-પારકા નહિ. તેવા. પિતાનાં, સ્વજને દેવ નહિ કરનાર, સ્વજનોને ચાહનાર મિદ્ધિ-ભેદી નાખે, વીંધી નાખે. શ્લેક ૨૨ હતુHosનરચંદ્રભૂષણનું, શિવનું જોuહ-ધનુષ્ય. શ્લેક ૨૩ જાનારિ-શિવ, વાળુંજ-ધનુષ્ય નિકોગ્નિ-પિતાના બે હાથ કોળીવનીચા મુખે ક્ષિ-પૃથ્વી ઉપર. શ્લોક ૨૪ ડિત-શુકનથી પ્રોત્સાહિત થયેલે વિષા –ભય ઉત્પન્ન કરવો તે ગાણિતિ-જાતુિમ રૂછતિ–લેવા ઈચ્છે છે. લોક ૨૫ રાજાઢ-બાબરો કદા-જટાધારી વાઢ કાઢ-ભયંકર જ છે વાળું વત્તા-ઊંચું સવર-ગબડાવી પડે છે. અતિવચનામઉમ્મર વટાવી ગયેલા, ઉમ્મરલાયક. રિમિતિ રળિી -અધિકારરૂપી પડદો, જેનાથી છુપા રહી શકાય તેવી વિદ્યા તે પણ તિરસ્કરિણી કહેવાય છે. શ્લોક ૨૬ ઃ sળક્ષપા-કાળ રાત્રી અાઅકાળે, એકાએક નિપાત -- સને પાત વાર-પાતાળ. શ્લેક ૨૭ : મુરિતરીયા-મેક્ષરૂપી કીડા કરનાર તિરચિતુરતિના રમણ (કામદેવ)ની વળતા–હેડમાં મૂકાયેલી વિવ-વિખેરી નાખ, વીધી નાખ. Page #86 -------------------------------------------------------------------------- ________________ द्रौपदीस्वयंवरम् । શ્લેક ૨૮ : કમોસણામો-શેષનાગની ફેણ જેવું વિશાળ જમુગલ્લભ મારા હાથરૂપી દંડને પદનમ-દબાવ. લેક ૨૯ રાજુ ધિ-શું કાપી નાખું? હિંદ પશુ-શું ગબડાવી પાડું દુરાત્તH-બીજું પણ જે કંઈ મુકેલ હેય તે. શ્લેક ૩૦ : તત્તિ-પરણે છે યઝિદાં-છોડી દેવાયેલી છraષ્યા-દ્રૌપદી રૂપી વધૂથી. લેક ૩૧ રન્નાદુન્ન:-પરસેવે રેબઝેબ થતે માતૈ-સ્મિત કરે છે. લેક ૩૨ : મનુષપુત્ર-મનુષ, રાજા સુનત્તા-હનુના પુ, દાનવો. શ્લેક ૩૩ જી-પોપટ રિજિત-જે કંઈ મનમાં આવે તે વિશ્વવિહાર સકળ પૃથ્વમંડળ. શ્લોક ૩૪ઃ જાણાવટ-સુવર્ણ પર્વત, મેરુપર્વત બનાવ મળતા–વારંવાર ફરતા તાંગુ-ચંદ્ર. શ્લોક ૩૫ : દેવ -જયાં બધે દેવસમૂહ એકઠો થયો છે તેવો મૂરતા મધણિપુરા-પુષ્કળ પવી તે અને સાગરથી ભરેલી જિજ્ઞાસવૃતાન્તજાર-જેને વચ્ચેને ભાગ સર્પોની ફણાથી ભરાયેલ છે તેવો ઘરેષરી-બાણાવળીઓમાં એકમાત્ર અગ્રેસર સવ્યસાવિન અજુનને જટિસ ન્યાસીને વેશ ધારણ કરનાર, કપટી સંન્યાસી રિ-મહાદેવજી. લેક ૩૭ : ક્ષાત્રવ્રત-ક્ષત્રિયોનું વ્રત, ક્ષત્રિય ધમ શાક-મહાદેવજીનું '' ધનુષ્ય શ્લોક ૩૮: પુનઃ શબ્દ ઉપર લેષ છે, ગુણ એટલે ગુણ અને દેરી. મીનરોત્તરનીનિ-માલની આંખની કીકીને સુમો-શુભ અને પ્રતાપી. ક ૪૦ પૃદકરા-મુગાક્ષીનું વાવેત-પહેલા બાણે Page #87 -------------------------------------------------------------------------- ________________ विजयपाल-विरचितं. બીજે એક લેક ૧ઃ દુર્યોધન દ્રૌપદીને કામદેવનું બ્રહ્માસ્ત્ર, કદી નિષ્ફળ ન જાય એવું બાણ કહે છે. એને પિતાને કામુકભાવ પ્રગટ થાય છે. વૈદભી કણને “દાનચિંતામણિ' કહીને એની પરમ દાનવીરતા તરફ તેનું ધ્યાન ખેંચે છે. દ્રૌપદી કુરકુળના બધા પુરુષની યુક્તિક અવહેલના કરે છે. કરઃ રાવMaઊંઝાનિત્તા-સૌંદર્યથી જેના સૌંદર્યનું અભિમાન નષ્ટ થયું છે તે કિશોરારા -શેકરૂપી કટકને આશ્રય લેનાર હમજીન-કલંકને બહાને. લેક ૩ ધનુષ્યને માટેનાં વિશેષણ દ્રૌપદીને પણ સરખી રીતે લાગુ પડે. કવિને શ્લેષને શેખ પ્રગટ થાય છે, ગુખ ને અર્થ ધનુષ્ય સાથે દેરી અને દ્રૌપદી સાથે ગુણ. Rા ને અર્થ ધનુષ્ય સાથે વાંસ અને દ્રોપદી સાથે વંશ, કુળ. શ્લોક ૬ ઃ શાશક-લા, અજુન કહે છે કે પિતાનું મન લક્ષ્ય છે અને દ્રોપદી ચંચળ નેત્રકટાક્ષરૂપી બાણથી એ મારા મનને ભેદે છે. શ્લેક ૧૦ : કાન ગવત-આનંદરૂપી વૈભવને ધારણ કરતા વિરુના લુચ્ચા વહે ટિ-કલિની ક્રીડાને તમામમ-સૌંદર્યભંગિમાવાળો. ચારે બાજુ ધર્મ પ્રવર્તી રહે એવી શુભેચ્છા સાથે નાટક પૂર્ણ થાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ श्लोक - (१) अणुद्दिण धणुगुण कडूढण (२) अम्भोजासनसारथौ. (३) अमानदानसानन्द (४) अयं पञ्चालभूपाल (५) आनन्द वैभवभूतो (६) आश्चर्योदय बन्धु (७) इहोद्वहति (८) उद्दण्डमभुजादण्ड (९) उम्मायक भुअणे • (१०) एतो न पाटयाम्यद्य (११) करकम्पोऽभवद्भीति (१२) कामारिकार्मुकारोपगलितं (१३) कि वित्तप्रयुतस्पृहा (१४) कुमार सुखमारोप्य - (१५) कृष्णक्षपो समुद्गात् (१६) कोटिः न प्रयुतम् (१७) चतुयुगायमाना में (१८) चापं पुरो दुरधिरोपमिदं (१९) जहरगोविय (२०) तस्मै देया त्वया પરિશિષ્ટ-૧ श्लोकसूचि (२१) दुष्करं करणं (२२) द्विजेन पश्यतानेन (२३) धूर्जटेर्धश्व सन्धाय (२४) नारोपि चाप . (२५) निवेशयन्ती कण्ठेऽस्य (२६) पुण्वैरगण्यैः (२७) पुष्पायुधेन (२८) ब्रह्मास्त्रमेषा (२९) भगवद्भार्गवादन्त ... ... ... ... ... 930 ... ... ... ... ... ... 08. ... ... ... : : : : : ... अङ्कः क्रमांक २.४ १.१ १.६ १.१५ २.१० १.२ १.३० १.२२ १.४ १.३९ १.३१ १.२३ १.१० १.२१ १.२६ १.८ १.७ १.१९ २.५ १.५ १.३ १.३८ १.२४ १.३३ २.८ १.३६ २.६ २.९ १.१२ वक्ता पाञ्चाली नान्दी भीमः कृष्णः कृष्णः नान्दी कर्णः दुःशासनः नेपथ्ये पार्थः कृष्णः वासुदेवः संवादात्मकः दुर्योधनः द्रोणः संवादात्मकः कर्णः कृष्णः पाञ्चाली कृष्णः सूत्रधारः गाङ्गेयः दुर्योधनः कृष्णः अर्जुनः शिशुपालः अर्जुनः दुर्योधनः द्विजः Page #89 -------------------------------------------------------------------------- ________________ ४४ श्लोक (३०) मन्मथोन्माददायिन्या (३१) मध्नातु किं (३२) मुक्तिक्रीडाकरम कर (३३) मृगीदृशोऽस्याः विजयमाल - विरचितं (३४) यद्रोचते कथय (३५) यत्रोच्चैः कनकाचलः (३६) राजनेता (३७) राधावेध गुणेनैव (३८) रे रे गोकुलवीर (३९) खलितेषु कृतोत्कर्षा (४०) शक्रातिक्रमविक्रमक्रमचणं (४१) शरजालेऽमुना क्षुण्णे (४२) शिरालवाचाल (४३) शेषभोगसमा भोग (४४) सप्त न षड् (४५) स्तम्भः सोऽयं (४६) स्त्रीवर्गरत्नस्य (४७) स्मृतायां नामसाम्येन (४८) स्वर्गः समग्र इह (४९) स्वीकृतेऽस्मिन्हशा (५०) क्षत्रव्रतमखण्ड ... ... ... ... 806 :: 800 ... :: ... * अङ्कः क्रमांक १.१७ १.२९ १.२७ २.२ १. ११ १.३४ १.२० २.९ १.३३ २.३ १.१४ १.१३ १.२५ १.२८ . १.८ १.१८ १.४० १.१६. १.३५ २.७ १.३७ वक्ता कृष्णः कर्णः गाङ्गेय शिशुपालः: कर्णः शिशुपालः: कृष्णः कृष्णः शिशुपालः: अर्जुनः . कृष्णः प्रतीहारः : शकुनिः कर्णः संवादात्मकः कृष्णः अन्ये भूमिपालाः कृष्ण : शिशुपालः अजुन पार्थः Page #90 -------------------------------------------------------------------------- _