SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ દ્રૌપદી સ્વયંવર શકયું નથી તે નોંધવું જોઈએ. કવિની શૈલી વૈભી શૈલીની ઘણી નજીક છે. કાવ્યશૈલીને સ્પષ્ટ ખ્યાલ પણ કવિ ચિત્તમાં હશે એમ એણે પાંચાલી (દ્રૌપદી)ની સખીઓના વૈદભી, માગધી વગેરે કરેલાં નામકરણને આધારે જણાય છે. કાવ્યમાં વિવિધ રીતે ચમત્કૃતિઓ ઉત્પન્ન કરવાને કવિ શેખ તુરત જ ધ્યાન ખેંચે છે. પુરોહિત અને ભીમ વચ્ચેના સંવાદને નિરૂપતે નીચેને શ્લોક આવી સ્વરૂપગત ચમત્કૃતિનું એક સુંદર ઉદાહરણ છે: पुरोहित : -किं वित्तप्रयुतस्पृहा, દિન : નહિ, પુરોહિત : -નિપુંસ્તા; જિં તે, લિન ઃ નહિ, पुरोहित : -स्वर्णानीह किमीहसे, દિન : –નહિ, पुरोहित : -मणीन्कि काङ्क्षसे वं દિક : –નહિ, पुरोहित : -पोलक्ष किमु लिप्ससे તિન : –નહિ, પુરોહિત : -તવાથી મિારા, હિંગ : –નહિ, पुरोहित : नातं वाञ्छसि दन्तिनां किमु હિંગ : –નહિ, पुरोहित : -क्ष्मां याचसे कि દ્વિર : નહિ | -રૌલીવયંવર ૧.૨૦ આ ઉપરાંત શબ્દચમત્કૃતિને પણ કવિને ભારે શોખ છે. શકુનિને ડરાવવા કૃપણે પ્રોજેલી વેતાળમંડળીની બિભીષકાને નિહાળી શકુનિ જે કંઈ કહે છે તે આવી શાબ્દિક ઝંકૃતિનું સુંદર ઉદાહરણ છે : शिरालवाचालजटालकालकरालजङ्घालफटालभालम् । उत्तालमुत्तालतमालफालं वेतालजालं स्खलयत्यलं माम् ॥ " -પરીચયંવર ૧૨૧. કવિ આ પ્રકારના શબ્દાનુપ્રાસ કે સ્વરાનુપ્રાસના એટલા બધા શોખીન છે કે એકાદ પંક્તિમાં પણ જો આ અનુપ્રાસ સધાતે હેય તે તે સાધવાનું તેઓ
SR No.005715
Book TitleDropadi Swayamvaram
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Shantiprasad M Pandya
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy