SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ द्रौपदीस्वयंवरम् (કૃષ્ણ એકદમ વચ્ચે માયાવી અંધકાર ફેલાવી દે છે.) ક્રાણુ : (સામે જોઈને અ ંધકારરૂપી પડદાથી આંખોનું તેજ હરાઈ જતાં પાછા ફરીને દુર્ગંધન પ્રત્યે) દુર્યોધન ૧ શું કાળરાત્રી ઉતરી આવી છે? કે એકાએક દિવસ અધાર્યાં છે કે પછી મને સનેપાત ઉપડયા છે ? શું હું કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છુ ? પાતાળ લાકમાં પેઠો છુ કે પછી ગર્ભમાં પ્રવેશી ગયા છું? મને કઈ ખબર પડતી નથી. (૨૬) (દુર્યોધન ભીષ્મ તરફ જુએ છે.) ભીષ્મ : માક્ષરૂપી ફળ આપનારા બ્રહ્મચĆને મેં પ્રયત્નપૂર્વક પાળ્યું છે તે કામ દેની માયારૂપ પત્નીથી મારે શું કરવુ છે? સ્ત્રીના લગ્ન માટે હાડમાં મૂકાયેલી આ રાધાને હું એમ જ વીંધી નાખું (પણુ) કુરુકુળના વડિલ એવા આ હું શરમથી રુંધાયા છું. (૨૭) : અરે ! ચ'પાનરેશ, ધનુષ્ય ચઢાવવાનુ ચાપલ્ય આચરીને રાધાય ́ત્રને છિન્નભિન્ન કરી નાખેા. કણ' : (પાતાર્તા એ ભુજાએ નીહાળીને) શેષનાગની ફણાની જેમ ફેલાયેલા મારા ભુજસ્ય ભથી ભીંસાતું આ ધનુષ્ય દેરી ચઢાવવાના (પ્રયાસને) પણ સહન કરી શકશે નહિ. (૨૮) અને વળી—સધળી વૃક્ષવાટિકાને ભાંગી નાખનાર હે કુરુરાજ ! મને જલ્દી જલ્દી આદેશ આપે. સૂર્યનાં થધ્વજને શુ મથી નાખું ? નામુ` પછી ઇન્દ્રના મુગટને ફેંકી દઉં...? વિધિપૂર્વક ભેદી નાખીને ખીજા ઢાઈ મુશ્કેલ કર. (૨૯) કે પછી ચંદ્રચિહ્નને છેાલી મારું ખાણુ આ (રાધાને) કાર્ય મૈં પશુ ભલે બળપૂર્વક ધન : અમારા સ્વજન (કના) ભુજબળને અસંભવિત શું છે? પરંતુ હમણાં તા કરવાનું જ કરી. (ષ્ણુ એની સામે જાય છે.)
SR No.005715
Book TitleDropadi Swayamvaram
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Shantiprasad M Pandya
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy