Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાન વિચાર. મારા મનની વાતે હવે કેના આગળ કહીશ? મને સારી સારી વસ્તુઓ કોણ લાવી આપશે? મારા મનના મને રથ કણ પૂરા કરશે ? અરે! તું હવે જીવતીકેમ રહી છે? હા દેવી તે મને પહેલું મરણ કેમ ન આપ્યું? એમ વિલાપ કરતી છાતી કુટે. બીજી ગામની સ્ત્રીઓ પણ તેના ભેગી રેવા-કુટવા આવે, ત્યારે આ સ્ત્રી વધારે વધારે રૂદન કરે અને માથાના વાળ તોડે, રોતી રેતી હેઠી પડીને છાતી ફૂટે, કદાપિ જે તે સ્ત્રી ડું રૂવે તે બીજી સ્ત્રીઓ એમ કહે કે અરે! તારી છાતી પત્થર જેવી છે કે કેમ? આ પર્વત જે તારે ધણ મરી ગયો તે પણ તું કઠિણહદયવાળી દેખાય છે? એમ બીજી સ્ત્રીઓ શૂર ચડાવે તેમ આ સ્ત્રી લાજની મારી વધારે વધારે કુટે, એમ સર્વ સ્ત્રી સમુદાય તે રેતે તળાવે જાય, એમ કરવાથી મહા અશુભ કર્મ ઉપાર્જન થાય છે અને પરભવમાં તે કમ ભેગવવું પડે છે. વળી તળાવમાં ન્હાય, બીજી સ્ત્રીઓ કુટવા આવેલી હોય તે પણ કુટતી કુટતી થાકે ત્યારે માંહોમાંહે પિતાનાં મરી ગયેલાં સગાં વહાલાં સંભારી સંભારી રૂદન કરે, લીંટ નાંખે. તે લીંટમાં સમૂછિમ પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પતિ થાય છે. તથા રસ્તામાં ચાલતાં કીડી મંકડા વગેરે જીવને નાશ થાય એમ કર્મબંધનને પાર રહેતો નથી. વળી તળાવમાં અગર ઘેર ઠંડા પાણીથી રડી કુટીને નહાય તેથી તાવ પણ આવે, અને વળી મૃત્યુ પણ થાય. એમ કરવાથી આર્તધ્યાન થાય છે. વળી તે સ્ત્રી પ્રિય સ્વામીના વિયેગની ચિંતાથી દુર્બલ થઈ જાય છે. પણ તે જાણતી નથી કે આ સંસારમાં કોઈ કોઈનું નથી. આઉખું આવી રહ્યું, એટલે કરેલા કર્મના અનુસારે જીવ પરગતિમાં જશે, માટે તું ફેગટ કેમ રૂદન કરે છે ?—જન્મતી વખતે તું એકલી આવી હતી તો મરતી વખતે પણ તું એકલી જઈશ. આવાં જન્મ મરણ, જીવે અનંતીવાર કર્યા અને તેમાં સ્વામીઓ પણ અનંતા ક્ય, તે કેને તું રઈશ ? આ સર્વ બાજીગરની માયા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86